શ્રાવણ મહિનાને હિંદુ ધર્મમાં વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે. એવું કહેવાય છે કે આ મહિનો ભગવાન શિવને સમર્પિત છે. આ વર્ષે શ્રાવણ મહિનો 14 જુલાઈથી શરુ...
દરેક રાશિના લોકોની પોતાની વિશેષતાઓ હોય છે. કેટલીક રાશિના લોકો હિંમતવાન અને નીડર હોય છે, જ્યારે અન્ય બુદ્ધિશાળી અને મહેનતુ હોય છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કેટલીક...
શનિ દેવ આ સમયે કુંભ રાશિમાં છે અને તેનાથી વિપરીત ચાલ ચાલી રહ્યા છે. 12 જુલાઈના રોજ શનિ વક્રી ગતિમાં ચાલતા પોતાની જ રાશિ મકર રાશિમાં...
ગરુડ પુરાણમાં મૃત્યુના સંકેતોને લઈને મહત્વનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ગરુડ પુરાણમાં કહેવામાં આવ્યું છે કે, મૃત્યુ પહેલા વ્યક્તિના શરીરમાં કેવા ફેરફારો થાય છે અને તે...
મનુષ્યમાં રહેતા 10 દુર્ગુણોનો નાશ એટલે “દશેરા”; ગંગા દશેરાના દિવસે ગંગા સ્નાનનું છે કઈક આવું મહત્વ હિંદુ ધર્મમાં ગંગાને માતાનો દરજ્જો આપવામાં આવ્યો છે અને ગંગાજળને ખૂબ...
ભારતીય જ્યોતિષ શાસ્ત્ર મુજબ ગ્રહોની દિશા અને રાશીની સ્થિતિ વ્યક્તિના જીવન પર ખુબ અસર કરે છે. ત્યારે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જ્યારે કોઈ ગ્રહ પોતાની સ્થિતિ બદલે...
આખા વિશ્વમાં લોકો વર્ષનો પ્રથમ દિવસ ઉજવી ધૂમધામથી રહ્યા હતા. લોકો માતા વૈષ્ણોદેવીના દર્શન કરવા ગયા હતા, પણ નવા વર્ષના પહેલા દિવસે જ દેશને મોટી દુર્ઘટનાનો...