જ્યોતિષ શાસ્ત્ર અનુસાર તમામ 12 રાશિના લોકો માટે અલગ-અલગ રત્નો જણાવવામાં આવ્યા છે. રત્ન શાસ્ત્ર અનુસાર દરેક રાશિનું પોતાનું રત્ન હોય છે. કુંડળીમાં કોઈપણ ગ્રહના અશુભ પ્રભાવને ઓછો કરવા...
શનિ દેવને પ્રસન્ન કરવા માટે અને તેમની કૃપા મેળવવામાટે ઘણાં લોકો ઘણાં પ્રયાસ કરે છે. શનિવારનાં દિવસે શનિ દેવને સરસીયાનું તેલ, કાળા તલ અર્પિત કરો અને...
ભગવાનની પૂજા-આરતી કરતાં સમયે ન ઇચ્છતા પણ કોઈને કોઈ ભૂલ થઈ જતી હોય છે જેને કારણે ભગવાન ગુસ્સે થઈ જે છે અને ખુશ થવાને બદલે તમે પાપના ભાગ...
પૌરાણિક માન્યતાઓ અનુસાર રુદ્રાક્ષની ઉત્પત્તિ ભગવાન શિવના આંસુમાંથી થઈ છે. ભગવાન શિવને પ્રિય રૂદ્રાક્ષના અનેક ફાયદા છે. બહુ ઓછા લોકો આ વાત જાણતા હશે. શિવપુરાણમાં 16...
હિન્દૂ ધર્મમાં પૂજા પાઠનું વિશેષ મહત્વ છે. હિન્દૂ ધર્મમાં માતા લક્ષ્મીને ધન-વૈભવની દેવી કહેવામાં આવી છે, તો ભગવાન ગણેશને વિઘ્નહર્તા કહેવામાં આવે છે. જે ઘરમાં માતા...
અષાઢ મહિનો પૂરો થતાની સાથે જ શ્રાવણ માસનો પ્રારંભ થશે. શ્રાવણ મહિનો ભોલેનાથની પૂજા માટે સમર્પિત છે. આ મહિનામાં ભગવાન શિવની વિશેષ પૂજા કરવામાં આવે છે....
રાહુ એ અધૂરી ઇચ્છાનો કારક છે. વળગણનો કારક છે. રાહુ અમર છે અને આપણી અધૂરી ઇચ્છાઓ પણ અમરત્વ ધરાવતી હોય છે. કેવી સમાનતા. ક્યારેક તો લાગે...