કોરોનાનો પ્રભાવ દિવસેને દિવસે જે રીતે વધી રહ્યો છે તેને ધ્યાનમાં રાખીને માનનીય વડાપ્રધાને ગઇ કાલે આખા ભારતમાં ‘જનતા ક્ફર્યુ’ જાહેર કરાયુ હતું અને સમ્રગ દેશની સાથે ગુજરાતી સેલેબ્ઝે પણ આ ક્ફર્યુને સંપુર્ણ સમર્થન આપ્યું હતું.
તેઓ છેલ્લા કેટલાય દિવસથી તેમના ફૅન્સને સાવચેત અને સલામત રાખવાની સલાહ તેમના સોશ્યલ મિડિયા દ્વારા આપતા જ હતા. આજે સાંજે પાંચ વાગે જ્યારે કોરોનાના લડવૈયાઓને બિરદાવવાના હતા.