Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: 22 વર્ષમાં બનેલો અને 22 એકરમાં ફેલાયેલો ભારતનો ૩૫૦ વર્ષ જુનો કિલ્લો.. જાણો મુરુદ જંજીરા કિલ્લાનો રસપ્રદ ઈતિહાસ..
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > જાણવા જેવું > 22 વર્ષમાં બનેલો અને 22 એકરમાં ફેલાયેલો ભારતનો ૩૫૦ વર્ષ જુનો કિલ્લો.. જાણો મુરુદ જંજીરા કિલ્લાનો રસપ્રદ ઈતિહાસ..
જાણવા જેવું

22 વર્ષમાં બનેલો અને 22 એકરમાં ફેલાયેલો ભારતનો ૩૫૦ વર્ષ જુનો કિલ્લો.. જાણો મુરુદ જંજીરા કિલ્લાનો રસપ્રદ ઈતિહાસ..

Gujju Media
Last updated: March 9, 2020 9:55 am
By Gujju Media 3 Min Read
Share
murud janjira janjira fort 150117073493 orijgp
SHARE

ભારતમાં એવા પ્રાચીન કિલ્લા આવેલા છે કે જેનું રહસ્ય આજે પણ અકબંધ છે. આવો જ એક કિલ્લો મહારાષ્ટ્રમાં આવેલો છે. આ કિલ્લાને મુરુદ જંજીરા નામથી ઓળખવામાં આવે છે. સમુદ્ર તળિયેથી 90 ફૂટની ઊંચાઈ પરનો આ કિલ્લો સમુદ્રની વચ્ચે બનેલો છે. એવું કહેવાય છે કે આ એક એવો કિલ્લો છે કે જે ક્યારેય જીતી શકાયો નથી.

Murud Janjira shutterstock
મહારાષ્ટ્રના રાયગઢ પાસે આવેલા મરુદ બીચ પાસે મુરુદ જંજીરા કિલ્લો આવેલો છે. ઘણીવાર અહીં આવતા પ્રવાસીઓ કિલ્લામાં પ્રવેશવાની હોડમાં જીવ ગુમાવતા આવ્યા છે. 350 વર્ષોથી જુના કિલ્લામાં આજે પણ ગુપ્ત દરવાજાઓ અને મીઠું, પાણી સહિતના રહસ્યો અકબંધ છે..આ કિલ્લો 22 વર્ષમાં બન્યો હોવાનું કહેવામાં આવે છે, જે કુલ 22 એકરના વિસ્તારમાં ફેલાયેલો છે અને તેમાં 22 સુરક્ષા ચોકીઓ આવેલી છે.

1 6
આ કિલ્લો 350 વર્ષ જૂનો છે અને તેના દરવાજાઓ દીવાલોની આડમાં બનાવવામાં આવ્યા છે. આ કિલ્લાથી થોડે દૂર જાઓ એટલે દીવાલોના કારણે આ દરવાજાઓ દેખાતા બંધ થઈ જાય છે. એવું કહેવાય છે કે આ કારણે દુશ્મનો આ કિલ્લામાં ઘૂસી શકતા નહોતા. બ્રિટિશ શાસકો, પોર્ટુગીઝ અને મરાઠા સહિતના શાસકોએ આ કિલ્લો જીતવાના ઘણા પ્રયાસ કર્યા, પરંતુ તેઓને સફળતા ન મળી. આ જ કારણ છે કે 350 વર્ષ જૂનો આ કિલ્લાને ‘અજેય કિલ્લો’ કહેવામાં આવે છે.

- Advertisement -

shareiq 470 1460538695.55635
આ કિલ્લો 15મી સદીમાં અહમદનગર સલ્તનતના મલિક અંબરની દેખરેખ હેઠળ બનાવવામાં આવ્યો હતો. અને આ કિલ્લો 40 ફૂટ ઊંચી દીવાલોથી ઘેરાયેલો છે. એવું કહેવાય છે કે આ કિલ્લાના નિર્માણમાં 22 વર્ષ લાગ્યા હતા. આ કિલ્લો 22 એકરમાં ફેલાયેલો છે અને તેમાં તોપ પણ રાખવામાં આવી છે.

4434910 201810261636501384
માનવામાં આવે છે કે આ કિલ્લો પંચ પીર પંજાતન શાહ બાબાના સંરક્ષણ માટે છે. શાહ બાબાની સમાધિ પણ આ કિલ્લામાં છે. આ કિલ્લામાં મીઠા પાણીનું તળાવ પણ છે. દરિયાના ખારા પાણીની વચ્ચે હોવા છતાં અહીં મીઠા પાણીનું એક સરોવર આવેલું છે, આજ સુધી કોઈ જાણી શક્યું નથી કે સમુદ્રના ખારા પાણીની વચ્ચે આ મીઠું પાણી ક્યાંથી આવે છે. આજે પણ તે રહસ્ય અકબંધ છે.આ કિલ્લામાં સિદ્દીકી શાસકોની ઘણી તોપો આજે પણ સુરક્ષા ચોકીઓમાં જોઈ શકાય છે.

- Advertisement -

5b5478ad06da9c3abb6cbdf5 1532262573229

2014માં મુંબઈના 6 લોકો આ કિલ્લા પર જતી વખતે ડૂબી ગયા હતા. આ લોકો નશામાં ધૂત હોવાની માહિતી સામે આવી હતી. આ કિલ્લો 40 ફૂટ ઉંચી દિવાલોથી ઘેરાયેલ છે. તે 22 વર્ષમાં તૈયાર થયો હોવાનું કહેવાય છે. 22 એકરમાં ફેલાયેલા આ કિલ્લામાં 22 સુરક્ષા ચોકીઓ છે. સિદ્દીકી શાસકોની ઘણી તોપો અહીં હજી પણ રાખવામાં આવી છે, જે આજે પણ દરેક સુરક્ષા ચોકીમાં હાજર છે.

- Advertisement -

You Might Also Like

₹800000 ની કિંમતનો હોટપોટ, જેમાં એક મહિલા ખાતી જોવા મળી હતી

સોનાના ભાવમાં વધારા પાછળના કારણો શું છે, આજે પણ તેણે નવો રેકોર્ડ બનાવ્યો

૧ પર ૩ બોનસ શેરની ભેટ, કંપનીના શેર રેકોર્ડ ડેટ પર રોકેટ ગતિએ ઉછળ્યા

મહાપ્રલય અને બવન્ડરની આગાહી! વૈજ્ઞાનિકોએ જણાવ્યું કે જીવનનો નાશ કેવી રીતે અને કયા કારણોસર થશે?

તમે આધાર કાર્ડમાં સરનામું અને મોબાઈલ નંબર ફ્રીમાં અપડેટ કરી શકો છો, UIDAI એ છેલ્લી તારીખ લંબાવી

- Advertisement -
TAGGED:fortindiaMAHARASHTRAmurud janjira fortSEA
Share This Article
Facebook Twitter Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

- Advertisement -

You Might Also Like

invest in this saving scheme of post office you will get monthly income of rs 9 25021
જાણવા જેવુંભારત

પોસ્ટ ઓફિસની આ બચત યોજનામાં રોકાણ કરો, થશે 9 હજાર થી વધુની માસિક આવક

By Gujju Media 3 Min Read
that planet where there is only gold you will not believe after knowing the answer1
જાણવા જેવું

તે એવો કયો ગ્રહ જ્યાં માત્ર સોનું જ છે, જવાબ જાણ્યા પછી તમે વિશ્વાસ નહીં કરો

By Gujju Media 2 Min Read
samsung bespoke family hub blue scaled 1
જાણવા જેવુંટેકનોલોજી

હેં સાચે? આજે જમવામાં શુ બનાવવું એનો જવાબ હવે એજી, ઓજી કે સુનોજી નહીં સેમસંગ આપશે!?

By Gujju Media 2 Min Read

More Popular from Gujju Media

Indian government gives another blow bans X accounts of news portals Balochistan Times and Balochistan Post
ભારત

ભારત સરકારે આપ્યો વધુ એક ઝટકો, ન્યૂઝ પોર્ટલ બલૂચિસ્તાન ટાઇમ્સ અને બલુચિસ્તાન પોસ્ટના X એકાઉન્ટ પર પ્રતિબંધ મૂક્યો

By Gujju Media 2 Min Read
Gujarat declared top state in the country in the National PAI

રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ: રાષ્ટ્રીય PAI સૂચકાંકમાં ગુજરાત દેશમાં ટોચનું રાજ્ય જાહેર થયું

By Gujju Media
If you make an A
બિઝનેસ

જો તમે પોસ્ટ ઓફિસમાં પત્નીના નામે ₹1,00,000 ની FD કરો છો, તો 2 વર્ષ પછી તમને કેટલા પૈસા મળશે, ગણતરી તપાસો.

By Gujju Media 2 Min Read
- Advertisement -
ગુજરાત

પહેલગામ આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા શૈલેષને અંતિમ વિદાય આપવા માટે કેન્દ્રીય મંત્રી સીઆર પાટીલ પહોંચ્યા

જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં સુરતના શૈલેષ કાલથિયાના મોત બાદ, બુધવારે મોડી રાત્રે તેમના…

By Gujju Media
ભારત

હિમાચલના પૂહમાં સેનાએ કોમ્યુનિટી રેડિયો સ્ટેશન શરૂ કર્યું, સ્થાનિક લોકોના અવાજો ગુંજશે

ભારતીય સેનાએ હિમાચલ પ્રદેશના કિન્નૌર જિલ્લાના પૂહ ગામમાં "વોઇસ ઓફ કિન્નૌર" નામનું એક કોમ્યુનિટી રેડિયો સ્ટેશન…

By Gujju Media
એન્ટરટેઈન્મેન્ટ

230 કરોડની ફિલ્મ, સિનેમાઘરો પછી, હવે OTT પર ધમાલ મચાવશે, તારીખ નોંધી લો

મલયાલમ સુપરસ્ટાર મોહનલાલની ફિલ્મ 'L2: Empuraan', જે 27 માર્ચે સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી, તે હવે OTT…

By Gujju Media
ગુજરાત

આતંકવાદીઓએ મહિલાની સામે પતિ અને પુત્રને ગોળી મારી, પિતા અને પુત્રના મોત પર પરિવાર શોકમાં ગરકાવ

જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં ભાવનગરના બે લોકોના મોત થયા છે. આતંકવાદીઓએ મહિલાના પતિ…

By Gujju Media
એન્ટરટેઈન્મેન્ટ

CIDના ACP આયુષ્માને ખરીદ્યું ઘર, હવે તેના પરિવારના સભ્યો લગ્નની પાછળ પડ્યા છે, લગ્નના પ્લાન વિશે કર્યો ખુલાસો

'કસૌટી જિંદગી કી 2' ના અનુરાગ બાસુ એટલે કે પાર્થ સમથાન ટીવી ઇન્ડસ્ટ્રીના સૌથી સુંદર કલાકારોમાંના…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?