કેન્યામાં બસ અકસ્માતમાં ઓછામાં ઓછા 5 ભારતીય નાગરિકોના મોત થયા છે. આ લોકો કતારમાં રહેતા હતા અને રજાઓ ગાળવા માટે કેન્યા ગયા હતા. આ અકસ્માતની માહિતી દોહા સ્થિત ભારતીય દૂતાવાસે આપી છે.…
પાકિસ્તાને અફઘાન શરણાર્થીઓ સાથે દુર્વ્યવહારના આરોપોને નકારી કાઢ્યા છે, અને દાયકાઓથી લાખો અફઘાન નાગરિકોને આશ્રય આપવામાં દેશની ભૂમિકા પર પ્રકાશ…
મંગળવારે રવાન્ડા સમર્થિત બળવાખોર જૂથોએ પૂર્વી કોંગોના ત્રીજા શહેર પર હુમલો કર્યો. બળવાખોર જૂથે પૂર્વી કોંગોના બે મુખ્ય શહેરો પર…
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મંગળવારે એક નવા કાર્યકારી આદેશ પર હસ્તાક્ષર કર્યા. આ આદેશ હેઠળ, અમેરિકામાં હવે IVF ટેકનોલોજી સુધી…
યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા યુદ્ધનો અંત લાવવા માટે શાંતિ વાટાઘાટો માટે વધી રહેલા આહવાન વચ્ચે યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર…
કેનેડાની રાજધાની ટોરોન્ટોમાં સોમવારે એક મોટો અકસ્માત થયો. ટોરોન્ટોના પિયર્સન એરપોર્ટ પર લેન્ડિંગ કરતી વખતે ડેલ્ટા એર લાઇન્સનું વિમાન બરફીલા…
ભારત અને ઓમાન વચ્ચેની મિત્રતા હવે એક નવા સ્તરે પહોંચવા જઈ રહી છે. ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે રવિવારે તેમના…
છેલ્લા બે દિવસમાં સાઉદી અરેબિયા, યુએઈ અને અન્ય દેશોમાંથી લગભગ 170 પાકિસ્તાનીઓને દેશનિકાલ કરવામાં આવ્યા છે. આ માહિતી મીડિયામાં આવેલા…
પોતાના તાર્કિક નિવેદનો માટે પ્રખ્યાત વિદેશ મંત્રી એસ. જયશંકરે હવે એક અમેરિકન સેનેટરના નિવેદનનો જવાબ આપતા કહ્યું છે કે લોકશાહી…
ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે મ્યુનિકમાં ચાલી રહેલા સુરક્ષા પરિષદમાં પશ્ચિમી દેશો પર આકરા પ્રહારો કર્યા. તેમણે પશ્ચિમી દેશો પર…
Sign in to your account