Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: T20 વર્લ્ડ કપ પહેલા બાંગ્લાદેશમાં હોબાળો: “અમારું કોઈ નથી”, ખેલાડીઓની છલકાઈ પીડા
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > સ્પોર્ટ્સ > T20 વર્લ્ડ કપ પહેલા બાંગ્લાદેશમાં હોબાળો: “અમારું કોઈ નથી”, ખેલાડીઓની છલકાઈ પીડા
સ્પોર્ટ્સ

T20 વર્લ્ડ કપ પહેલા બાંગ્લાદેશમાં હોબાળો: “અમારું કોઈ નથી”, ખેલાડીઓની છલકાઈ પીડા

Gujju Media
Last updated: February 12, 2026 6:45 pm
By Gujju Media
3 Min Read
Share
Dharmishtha 22.jpg.webp
SHARE

T20 વર્લ્ડ કપ મુદ્દે બાંગ્લાદેશમાં બખેડો: ખેલાડીઓનો આક્ષેપ “આ નિર્ણયમાં અમારો કોઈ હાથ નહોતો”

Contents
  • સરકાર કે બોર્ડ નિર્ણય કોણે લીધો?
  • ખેલાડીઓમાં રોષ, “અમે બેકસૂર છીએ”
  • BCBમાં પણ અસંતોષ
  • સોશિયલ મીડિયા પર ભારે ચર્ચા

ICC T20 વર્લ્ડ કપ 2026માંથી બાંગ્લાદેશ બહાર થયા બાદ દેશના ક્રિકેટ વર્તુળોમાં ભારે હલચલ મચી ગઈ છે. શરૂઆતમાં એવું માનવામાં આવતું હતું કે સુરક્ષા કારણોસર બાંગ્લાદેશ સરકારે ભારત પ્રવાસ ન કરવાનો નિર્ણય લીધો હતો. પરંતુ હવે રમતગમત સલાહકાર આસિફ નઝરુલના બદલાયેલા નિવેદનથી સમગ્ર મામલો વધુ વિવાદાસ્પદ બની ગયો છે.

સરકાર કે બોર્ડ નિર્ણય કોણે લીધો?

22 જાન્યુઆરીએ આસિફ નઝરુલએ જાહેર કર્યું હતું કે ભારત જઈને વર્લ્ડ કપ ન રમવાનો નિર્ણય સરકારનો હતો અને તે દેશની સુરક્ષાને ધ્યાનમાં રાખીને લેવાયો હતો. તેમના આ નિવેદન બાદ મામલો લગભગ શાંત થઈ ગયો હતો.

- Advertisement -

પરંતુ તાજેતરમાં નઝરુલએ પોતાના નિવેદનમાં ફેરફાર કરતા કહ્યું કે ટીમને ભારત ન મોકલવાનો નિર્ણય બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB) અને ખેલાડીઓએ મળીને લીધો હતો. તેમણે દાવો કર્યો કે ખેલાડીઓએ દેશની સુરક્ષા અને માન માટે બલિદાન આપ્યું છે અને આ નિર્ણય એક ઉદાહરણ તરીકે યાદ રહેશે.આ નિવેદન બાદ બાંગ્લાદેશ ક્રિકેટમાં જોરદાર ઉથલપાથલ મચી ગઈ છે.

ખેલાડીઓમાં રોષ, “અમે બેકસૂર છીએ”

મીડિયા રિપોર્ટ્સ મુજબ, બાંગ્લાદેશ ટીમના અનેક ખેલાડીઓ નઝરુલના આ ‘યુ-ટર્ન’થી નારાજ છે. કેટલાક ખેલાડીઓ ટૂર્નામેન્ટમાં ભાગ લેવા પક્ષમાં હતા, કારણ કે વર્લ્ડ કપમાં ન રમવાથી ICC આવક અને ભવિષ્યમાં શક્ય પ્રતિબંધોનો ખતરો ઊભો થઈ શકે હતો.

- Advertisement -

એક ખેલાડીએ નામ ન જણાવવાની શરતે કહ્યું કે “આ નિવેદન સાંભળીને અમને આશ્ચર્ય થયું. આ નિર્ણયમાં અમારો કોઈ હાથ નહોતો.” અન્ય એક ખેલાડીએ તો સ્પષ્ટ શબ્દોમાં કહ્યું – “તમે તેમનું નિવેદન સાંભળ્યું. અમે શું કહીએ? અમારું તો કોઈ નથી. અમે લાચાર છીએ.”

રિપોર્ટ્સ અનુસાર, બેઠક દરમિયાન ખેલાડીઓના મતને ગંભીરતાથી સાંભળવામાં પણ આવ્યો નહોતો. આવા સંજોગોમાં નિર્ણયનો ભાર બોર્ડ અને ખેલાડીઓ પર નાખવો વધુ ચોંકાવનારો માનવામાં આવે છે.

- Advertisement -

BCBમાં પણ અસંતોષ

નઝરુલના બદલાયેલા નિવેદન બાદ BCBની અંદર પણ અસંતોષ જોવા મળી રહ્યો છે. બોર્ડના એક નિર્દેશકે જણાવ્યું કે પહેલા તેમણે કહ્યું હતું કે આ સરકારનો નિર્ણય છે, હવે તેઓ કહી રહ્યા છે કે આ બોર્ડ અને ખેલાડીઓનો નિર્ણય હતો. હકીકતમાં ટીમને ન મોકલવાની જાહેરાત તેમણે જ કરી હતી.

તેમણે વધુમાં ઉમેર્યું કે આ BCB અથવા ખેલાડીઓનો નિર્ણય નહોતો, તેથી જવાબદારીથી પલાયન કરવાનો કોઈ પ્રશ્ન જ ઊભો થતો નથી.

- Advertisement -
- Advertisement -

સોશિયલ મીડિયા પર ભારે ચર્ચા

આ સમગ્ર વિવાદ સોશિયલ મીડિયા પર પણ ચર્ચાનો વિષય બન્યો છે. ક્રિકેટ ચાહકો અને વિશ્લેષકો બંને પક્ષોની ટીકા કરી રહ્યા છે. કેટલાક લોકો સરકારના નિર્ણયને યોગ્ય ગણાવી રહ્યા છે, જ્યારે કેટલાક માને છે કે ક્રિકેટ અને રાજકારણને અલગ રાખવું જોઈએ.

ICCના નિર્ણય બાદ બાંગ્લાદેશને ટૂર્નામેન્ટમાંથી બહાર થવું પડ્યું, જે ટીમ માટે મોટો ઝટકો સાબિત થયો છે. હવે પ્રશ્ન એ છે કે આ વિવાદનો અંત ક્યાં આવશે અને આગામી આંતરરાષ્ટ્રીય ટૂર્નામેન્ટમાં બાંગ્લાદેશની ભાગીદારી પર તેની શું અસર પડશે?

એક વાત સ્પષ્ટ છે – T20 વર્લ્ડ કપ 2026 પહેલાં જ બાંગ્લાદેશ ક્રિકેટમાં જે વિવાદ ઊભો થયો છે, તેણે ટીમની એકતા અને પ્રશાસનની પારદર્શિતાને લઈને અનેક પ્રશ્નો ઉભા કરી દીધા છે.

- Advertisement -
વૈભવ સૂર્યવંશીની બેટિંગ જોઈ દિગ્ગજ મેથ્યુ હેડન પણ આશ્ચર્યચકિત
આઇપીએલ ૧૩ની શરૂ કરાઇ તડામાર તૈયારીઓ, ખેલાડીઓએ રાખવુ પડશે આટલી વસ્તુઓનું ખાસ ધ્યાન
હાર સાથે શરથ કમલે ટેબલ ટેનિસને અલવિદા કહ્યું
IND v ENG: કેપ્ટન જોસ બટલર વિકેટકીપિંગ નહીં કરે, આ દમદાર ખેલાડીને સોંપાઈ મહત્વપૂર્ણ જવાબદારી
IPL ૨૦૨૬: વૈભવ સૂર્યવંશી બન્યો માર્કેટનો હોટ સ્ટોક, પણ વિરાટ કોહલી હજુય કિંગ!
- Advertisement -
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

India 55.jpg.webp
કમબેક કરવા તૈયાર થયું Vodafone Idea! સતત 3 મહિનાથી વધી રહ્યા છે ગ્રાહકો
શેરમાર્કેટ
1780074819 India 57.jpg.webp
Carysil Ltd પર આશિષ કચોલિયાનો મોટો દાવ: ભારતીય બજારમાં 184% ગ્રોથનો ધમાકેદાર પ્લાન, શેરમાં તેજીનું તોફાન
શેરમાર્કેટ
1780074883 dharmishtha 1 23.jpg.webp
તિથિ અને તારીખને એક સમજવાની ભૂલ ન કરતા! જાણો બંને વચ્ચેનો અસલી અને વૈજ્ઞાનિક તફાવત
ધર્મદર્શન
1780074953 dharmishtha 1 33.jpg.webp
પ્રભાસની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘સ્પિરિટ’ માં કેવો હશે તૃપ્તિ ડિમરીનો રોલ? સામે આવ્યું મોટું અપડેટ
એન્ટરટેઈન્મેન્ટ
1780075538 dharmishtha 1 30.jpg.webp
વારંવાર પ્રયાસ કરવા છતાં સિગરેટની લત કેમ નથી છૂટતી? એક્સપર્ટે જણાવ્યું તેની પાછળનું સાયન્સ
હેલ્થ
- Advertisement -

You Might Also Like

Dharmishtha 4.jpg.webp
સ્પોર્ટ્સ

ભારતીય ક્રિકેટને મળ્યા નવા એક્સ-ફેક્ટર બોલરો: આઈપીએલ ૨૦૨૬ બાદ હવે બધી આશા BCCI પર ટકી

By Gujju Media
6 Min Read
Dharmishtha 24.jpg.webp
સ્પોર્ટ્સ

IPL 2026 ફાઇનલ: જોસ બટલરને આઉટ કરી કૃણાલ પંડ્યાએ મેદાન પર બતાવી આક્રમકતા પણ જીતી લીધું સચિનનું દિલ!

By Gujju Media
5 Min Read
dharmishtha 1 19.jpg.webp
સ્પોર્ટ્સ

RCB અને રાજસ્થાન રોયલ્સના મૂલ્યમાં જંગી ઉછાળો: IPL હવે દુનિયાની સૌથી મૂલ્યવાન સ્પોર્ટ્સ લીગની યાદીમાં સામેલ

By Gujju Media
3 Min Read

More Popular from Gujju Media

1776293315 Copy of Satya web temp 25.jpg.webp
ધર્મદર્શન

ગરુડ પુરાણ મુજબ આ 6 કામ કરનારના ઘરે ક્યારેય નથી આવતી દરિદ્રતા

By Gujju Media
5 Min Read
1776293315 Copy of Satya web temp 25.jpg.webp

ગરુડ પુરાણ મુજબ આ 6 કામ કરનારના ઘરે ક્યારેય નથી આવતી દરિદ્રતા

By Gujju Media
1776149563 Copy of Satya web temp 13.jpg.webp
લાઈફ સ્ટાઈલ

કસ્ટર્ડ પાવડર, ખાંડ કે ક્રીમ વગર બનાવો ‘હેલ્ધી મેંગો ફ્રૂટ કસ્ટર્ડ’, સ્વાદ એવો કે દરેક વ્યક્તિ રેસીપી માંગશે

By Gujju Media
6 Min Read
- Advertisement -
ધર્મદર્શન

ગરુડ પુરાણ મુજબ આ 6 કામ કરનારના ઘરે ક્યારેય નથી આવતી દરિદ્રતા

મૃત્યુ પછી જ નહીં, જીવતા પણ સુખ આપે છે ગરુડ પુરાણ, નોંધી લો આ 6 પવિત્ર…

By Gujju Media
હેલ્થ

આંખોના ખૂણામાં વારંવાર મેલ જમા થાય છે? જાણો ક્યારે તે ઈન્ફેક્શન કે બીમારીનો ઈશારો ગણાય

સવારે આંખોમાં જામતો મેલ સામાન્ય નથી? જાણો કઈ બીમારીઓનો હોઈ શકે છે સંકેત સવારે ઉઠતાની સાથે…

By Gujju Media
બિઝનેસ

અરાઇયા બાય અઝા દ્વારા લેબ-ગ્રોન ડાયમંડ જ્વેલરી સાથે ‘કોન્શિયસ લક્ઝરી’ના નવા યુગની શરૂઆત

ફેશન પ્રેમીઓ માટે ખુશખબર! અરાઇયા બાય અઝાએ લેબ-ગ્રોન ડાયમંડ સાથે લક્ઝરી જ્વેલરીમાં મૂક્યા નવા કદમ, જુઓ…

By Gujju Media
બિઝનેસ

હેલ્થ ઇન્શ્યોરન્સની મનમાની પર IRDAIનો આકરો પ્રહાર: હવે ન બિલ વધશે, ન ક્લેમ અટકશે; જાણો તમારા માટે શું બદલાશે

ઇન્શ્યોરન્સ કંપનીઓની દાદાગીરી ખતમ! IRDAI ના નવા નિયમથી હોસ્પિટલના બિલમાં થશે મોટો ઘટાડો, જાણો વિગતે મેડિકલ…

By Gujju Media
લાઈફ સ્ટાઈલ

લીંબુ અને ફુદીનો સાથે ખાવાના ફાયદા જાણીને તમે પણ ચોંકી જશો! શરીરને ડિટોક્સ કરવા માટે આ છે સૌથી બેસ્ટ દેશી નુસખું

લીંબુ અને ફુદીનાનું અજોડ મિશ્રણ: જાણો તેના ફાયદા અને સેવન કરવાની સાચી રીત જ્યારે શરીરને ડિટોક્સ…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?