Palak Thakkar
આજથી સમગ્ર દેશમાં લાગુ થયું અનલોક-2,ખાસ જાણો આ મહત્વના ફેરફાર
કોરોના વાયરસનો પ્રકોપ સતત વધી રહ્યો છે. આ બધા વચ્ચે આજથી સમગ્ર દેશમાં અનલોક-2 લાગુ થઈ ગયું છે. ગાઈડલાઈન્સ મુજબ…
કોરોનાવાયરસના વધતા કેસના કારણે મહારાષ્ટ્ર સરકારે લીધો મોટો નિર્યણ,મહારાષ્ટ્રમાં આ તારીખ સુધી લંબાવી દેવામાં આવ્યું લોકડાઉન
મહારાષ્ટ્રમાં ફરીવાર લોકડાઉનને લંબાવી દેવામાં આવ્યું છે, રાજ્યમાં કોરોના વાયરસના ખતરાને જોતા ઉદ્ધવ સરકારે લોકડાઉન લાંબુ કરવાનો નિર્ણય લીધો છે.…
ભારત સરકારનો મોટો નિર્ણય,ભારતમાં 59 ચાઇનીઝ એપ્લિકેશન પર લગાવ્યો પ્રતિબંધ
ભારત-ચીન વચ્ચે બોર્ડર પર તણાવ બાદ હવે ભારતીયોએ ડિજીટલ જંગ શરૂ કરી છે. દેશભરમાં લોકોએ ચાઈનીઝ એપને બોયકોટ કરી છે.…
કોઇ પણ બેંકમાં બદલી શકો છો ફાટેલી નોટ, ફાટેલી નોટને લઇને RBIએ લીધો મોટો નિયમ
ફાટેલી નોટ જો ભૂલથી પણ કોઇ પધરાવી જાય તો એ વટાવી શકાતી નથી. ફાટેલી નોટ તમે જ્યાં પણ આપશો ત્યાંથી…
રોગપ્રતિકારક શક્તિ વધારવા બનાવો ઈમ્યૂનિટી-બૂસ્ટિંગ ચટણી,જાણો ઈમ્યૂનિટી-બૂસ્ટિંગ ચટણી બનાવવાની રીત
બીમારીથી બચવા માટે અને સ્વસ્થ જીવન જીવવા માટે ઈમ્યૂનિટી સિસ્ટમ મજબૂત હોવી જરૂરી છે. જ્યારે આપણે કોરોના વાયરસ જેવી મહામારી…
પેટ્રોલ-ડીઝલ સાથે શાકભાજીના ભાવમાં પણ વધારો,શાકભાજીના ભાવો વધવાથી ગૃહિણીઓના બજેટ ઉપર પડી મોટી અસર
છેલ્લા ૨૧ દિવસથી પેટ્રોલ-ડીઝલના સતત ભાવો વધતા તેની સીધી અસર ટ્રાન્સપોર્ટેશન પણ મોંધુ થયુ છે. આ ભાવ વધારાની અસર શાકભાજીના…
ગુજરાતમાં હવે પોપકોર્ન ખાવા પડશે મોંઘા,18 ટકા જીએસટી વસૂલવાનો આદેશ
કર્ણાટકમાં માલાબારના પરાઠા પર 18 ટકા જીએસટી લગાડ્યા બાદ ગુજરાતમાં પોપકોર્ન ઉપર 18 ટકા જીએસટી લગાવવાનો આદેશ આપવામાં આવ્યો છે.…
કોંગ્રેસમાંથી રાજીનામું આપનાર ધારાસભ્યો જોડાયા ભાજપમાં,ભાજપ પ્રમુખ વાઘાણીએ 5 પૂર્વ ધારાસભ્યોનું કર્યું ભાજપમાં સ્વાગત
રાજ્યસભા ચૂંટણી પહેલા ધારાસભ્ય પદેથી રાજીનામું આપનારા 8 ધારાસભ્યો પૈકીના 5 ધારાસભ્યોએ કમલમ્ ખાતે વિધિવત્ રીતે કેસરીયો ધારણ કરી લીધો…
બિહારમાં સર્જાયું મોતનું તાંડવ વીજળી પડવાથી થયા 83 લોકોનાં મોત
બિહારનાં અનેક જિલ્લાઓમાં વરસાદ આફત બનીને વરસ્યો છે. તેજ વરસાદ અને હવાની સાથે આકાશમાંથી વીજળીએ કહેર વેરતા 83 લોકોનાં મોત…
CBSEની ધો 10 અને 12ની પરીક્ષાઓ રદ્દ,1થી 15 જુલાઈ વચ્ચે થવાની હતી પરીક્ષાઓ
CBSE બોર્ડના ધો 10 અને 12ની બાકી રહેલા 29 મૂળ વિષયોની પરીક્ષા 1થી 15 જુલાઈની વચ્ચે થવાની હતી પરંતુ કોરોનાના…
1 જુલાઈથી લાગુ થઈ શકે છે અનલોક-2,મોદી સરકાર અનલોક-2માં આપી શકે છે વધુ છૂટછાટ
અનલોક -1 પૂર્ણ થવાની નજીક છે ત્યારે સરકારે અનલોક-2ની તૈયારીઓ શરૂ કરી દીધી છે. 1 જુલાઈથી અનલોક-2 લાગુ કરવામાં આવી…
ચીન સામે કરણી સેનાનો ઉગ્ર વિરોધ,અમદાવાદ રિલીફ રોડ પર કરણી સેનાનું વિરોધ પ્રદર્શન
લદ્દાખ નજીક આવેલ ગલવાન ઘાટીમાં ભારત-ચીનના સૈનિકો વચ્ચે થયેલી હિંસક અથડામણમાં ભારતમાં 20 જવાનો શહીદ થયાં બાદ સમગ્ર દેશમાં ચીનની…