Palak Thakkar
લૉકડાઉન 3.0 બાદ પીએમ મોદીનું પ્રથમ સંબોધન,દેશવાસીઓને આપ્યો મહત્વનો સંદેશ
લૉકડાઉન 3.0 બાદ PM મોદીનું આ પહેલું સંબોધન છે. જેમાં તેઓ બુદ્ધ પૂર્ણિમાના અવસરે વીડિયો કોન્ફરન્સથી વાત કરી રહ્યા છે…
કોરોના બિમારીથી જોડાયેલા એક રિસર્ચરની ગોળી મારીને કરાઇ હત્યા
સમગ્ર દુનિયામાં હાહાકાર મચાવનાર કોરોના વાયરસની શરૂઆત ચીનના વુહાન શહેરથી થઇ હતી. એવામાં મોટાભાગના દેશ ચીન પર આંગળી કરી રહ્યા…
ટેલિકોમ કંપનીઓએ ગ્રાહકોને આપ્યો ઝટકો,હવે લોકડાઉનના નામે ગ્રાહકોને નહીં મળે આ સુવિધા
લોકડાઉનને કારણે લગભગ બધી જ ટેલિકોમ કંપનીઓએ તેમના યુઝર્સને એડિશનલ બેનિફિટ્સ ઓફર કર્યા હતા. જોકે, ઓરેન્જ અને ગ્રીન ઝોનમાં હવે…
જાણો કન્ટેનમેન્ટ ઝોનમાં ગુજરાતના ક્યાં ક્યાં વિસ્તાર
ગુજરાતમાં કોરોનાવાયરસનો કહેર વરસી રહ્યો છે ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાતમાં રેડ ગ્રીન અને ઓરેન્જ ઝોન નક્કી કરવામાં આવ્યા છે…
લોકડાઉન વચ્ચે સરકાર હવે ઈનકમ ટેક્સમાં આપી શકે છે મોટી રાહત
કોરોના વાયરસ મહામારીના સંક્રમણને રોકવા માટે લોકડાઉનનો ત્રીજો તબક્કો ચાલી રહ્યો છે. લોકડાઉનને ધ્યાનમાં રાખીને સરકાર TDS ઉપર લગાવનાર વ્યાજ…
લાલ મરચાની મદદથી જમાવી શકાય છે એકદમ બહાર જેવું દહીં,અજમાવી જૂઓ આ ટીપ્સ
લૉકડાઉનમાં બહાર જવાનું જેટલું બને તેટલું ટાળવું જોઇએ. હાલ ગરમીનો જોરદાર કહેર છે ત્યારે તમે કહેશો કે દહીં લેવા તો…
કોરોનાની મહામારી વચ્ચે એસીનો ઉપયોગ કરતી વચ્ચે રાખો આટલી બાબતોનું ધ્યાન
કોરોનાવાયરસને કારણે સરકારે તાજેતરમાં જ નવા દિશાનિર્દેશો જાહેર કર્યા છે. સરકારે ઘર, ઑફિસ અને હૉસ્પિટલમાં ચાલતાં એસી અને કોરોનાવાયરસના ફેલાવાને…
કોરોનાને લઇને અમદાવાદની સ્થિતિ બની વધુ ગંભીર,નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે અમદાવાદમાં યોજી ખાસ બેઠક
કોરોના વાયરસે સમગ્ર રાજ્યમાં ભરડો લીધો છે અને અમદાવાદમાં સમગ્ર રાજ્યના સૌથી વધુ કેસ નોંધાયા છે ત્યારે અમદાવાદને આ સંક્રમણના…
ગુજરાતમાં કોરોનાના વધતા કેસ વચ્ચે CM રૂપાણીએ માંગી અમિત શાહની મદદ
અમદાવાદની સ્થિતિને લઈને ઉંઘતી સરકાર સફાળી જાગી છે. ગઈકાલે આવેલા 441 કેસ અને 49 મોતને કારણે ગુજરાત સરકારની ઉંઘ હરામ…
શાઓમીએ તેના વપરાશકર્તાઓ માટે શરૂ કરી નવી સેવા,ગ્રાહકો ઘરે બેઠાં વોટ્સએપની મદદથી કરી શકશે આ કામ
ચાઇનીઝ સ્માર્ટફોન નિર્માતા શાઓમી એ તેના વપરાશકર્તાઓની સુવિધા માટે નવી સેવા મી કોમર્સ શરૂ કરી છે. આ નવી સર્વિસ અંતર્ગત…
ગુજરાતીઓનો મનપસંદ નાસ્તો ખાખરા,બજારમાં મળતા ખાખરા આજે ઘરે બનાવો
ખાખરાએ ગુજરાતીઓની આગવી ઓળખ છે,જ્યારે કડકડતી ભૂખ લાગી હોય ત્યારે પેટ ભરવા માટે ખાખરા બેસ્ટ વસ્તુ છે. જો તમારા ઘરે…
અમદાવાદમાં કોરોનાના વધતા કહેર વચ્ચે AMCનો મોટો નિર્ણય
અમદાવાદના નવા મ્યુ. કમિશનર મુકેશ કુમારે એક મહત્વનો નિર્ણય લીધો છે. અમદાવાદમાં 15મી મે સુધી દૂધ અને દવા સિવાયની તમામ…