Palak Thakkar
જાણો ક્યા કારણથી ઋષિ કપૂરને ક્યારેય હોસ્પિટલમાં મળવા ન ગયા અમિતાભ બચ્ચન
બોલિવૂડના દિગ્ગજ અભિનેતા ઋષિ કપૂરનું નિધન થઈ ગયું. મુંબઈની હોસ્પિટલમાં ઋષિ કપૂરે અંતિમ શ્વાસ લીધા હતા. ઋષિ કપૂર છેલ્લા બે…
જાણો 4 મે થી ક્યા શું રહશે ચાલુ અને શું રહશે બંધ
કોરોનાના કારણે જાહેર કરવામાં આવેલું લોકડાઉન 3જીમેનાં રોજ પૂરૂ થવા જઇ રહ્યુ છે,ત્યારે હવે લોકડાઉનના પહેલા તબક્કામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ…
ઇરફાન ખાન અને ઋષિ કપૂર વચ્ચે સર્જાયો ગજબ સંયોગ
ઋષિ કપૂર અને ઇરફાન ખાન બોલીવુડના બે લગ-અલગ પ્રકારના અભિનેતા હતા. જે દર્શકોના દિલોમાં એક ખાસ સ્થાન ધરાવે છે. હિન્દી…
લોકડાઉનમાં તમારી સ્કિનની રાખો કાળજી,મોઢું ધોવા આ ઘરેલૂ વસ્તુઓનો કરો ઉપયોગ
હાલ દેશમાં લોકડાઉનનો સમય ચાલી રહ્યો છે. ત્યારે આ સમયનો સદઉપયોગ કરીને તમે તમારી સ્કિનને નિખારી શકો છો અને હેલ્ધી…
એરટેલ અને નોકિયા વચ્ચે થઇ મોટી ડીલ,જેના કારણે ફોરજી નેટવર્કને મળશે મજબૂતી
ભારતી એરટેલ અને નોકિયા વચ્ચે એક સમજૂતી કરવામાં આવી છે જેના કારણે એરટેનલ ફોરજી નેટવર્કને મજબૂતી મળશે. આ ઉપરાંત આ…
અલવિદા ઋષિ કપૂર- મુંબઈના ચંદનવાડી સ્મશાનગૃહમાં કરવામાં આવ્યા ઋષિ કપૂરના અંતિમ સંસ્કાર
ઋષિ કપૂરે દુનિયાને અલવિદા કરી દીધી છે. ઋષિ કપૂરના અંતિમ સંસ્કાર મુંબઈની કાલબાદેવી સ્થિત ચંદનવાડી સ્મશાનગૃહમાં કરવામાં આવ્યા છે. અભિનેતા…
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ કર્યો મહત્વનો નિર્ણય
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ કોરોના વાયરસની મહામારીને કારણે આ વર્ષે કોઈ જ પગાર નહીં લેવાનો નિર્ણય કર્યો છે. રિલાયન્સ…
ઋષિ કપૂરના નિધન બાદ પત્ની નીતુ કપૂરે શેયર કરી એક ઈમોશનલ પોસ્ટ
આજે 67 વર્ષની ઉંમરે બોલિવૂડના દિગ્ગજ અભિનેતા ઋષિ કપૂરનું નિધન થયું છે. ઋષિ કપૂરની પત્ની નીતુ કપૂરે આ સમયે સોશ્યિલ…
4 મે પછી આ બાબતોમાં મળી શકે છે છૂટ,કેન્દ્રીય ગૃહમંત્રાલયોએ નિયમોમાં કર્યો ફેરફાર
કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે 2 ભાગમાં લાગૂ થયેલુ 40 દિવસનું દેશવ્યાપી લૉકડાઉનમાં પૂર્ણ થઈ રહ્યું છે. આ સમયે કેન્દ્રીય…
સુપ્રસિદ્ધ ગુજરાતી લેખિકા કુંદનિકા કાપડિયાનું નિધન,તેમને ગુજરાતી સાહિત્યમાં આપ્યું હતું મહત્વનું યોગદાન
સાત પગલાં આકાશમાં’ નામની પ્રસિદ્ધ ગુજરાતી કૃતિનાં લેખિકા અને પરમ શ્રદ્ધેય ઋષિ મકરંદ દવેના પત્ની કુંદનિકા કાપડિયાનું નંદીગ્રામ ખાતે 93…
બોલિવુડના દિગ્ગજ અભિનેતા ઋષિ કપૂરનું નિધન
બોલિવૂડના જાણીતા એક્ટર ઋષિ કપૂરની મોડીરાતે અચાનક તબિયત બગડવાના કારણે તેમને મુંબઈની એચએન રિલાયન્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હાલમાં…
જાણો ઈરફાન ખાનના નિધન બાદ દૂરદર્શને કરી કઇ મોટી જાહેરાત
આજનો દિવસ ઇતિહાસમાં યાદ રહી જશે. ઈરફાન ખાનનું 54 વર્ષની ઉંમરમાં મુંબઈની કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલમાં નિધન થયું છે.28 એપ્રિલે…