ભારત

પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, કેરળ, આસામ અને કેન્દ્રશાસિત પ્રદેશ પૉંડિચેરી સહિત ચાર રાજ્ય અને એક યુનિયન ટેરિટરીમાં યોજાયેલી 2026ની વિધાનસભા ચૂંટણીના પરિણામો 4 મેના રોજ જાહેર કરવામાં આવશે. આ પરિણામો 824 મતવિસ્તારોમાં સરકારની…

- Advertisement -
- Advertisement -

Popular ભારત News

- Advertisement -

ભારત News

21 વર્ષ જુના કેસને લઈને IAS અધિકારીને ફટકારાઇ 5 વર્ષની સજા, જાણો શું છે આ મામલો

અમદાવાદ, 20 જાન્યુઆરી (પીટીઆઈ) સેશન્સ કોર્ટે સોમવારે ભ્રષ્ટાચારના કેસમાં ભૂતપૂર્વ આઈએએસ અધિકારી પ્રદીપ શર્માને પાંચ વર્ષની કેદ અને 75,000 રૂપિયાના…

3 Min Read

સુરતમાં તૈયાર કરાયું 4.30 કેરેટના લેબગ્રોન ડાયમંડથી બનેલું ડોનાલ્ડ ટ્રમ્પનું પોટ્રેટ, જાણો કેટલી હશે કિંમત

સુરત શહેરના હીરા ઉદ્યોગપતિ મુકેશ પટેલ અને સ્મિત પટેલની કંપનીએ પ્રયોગશાળામાં ઉગાડવામાં આવેલા હીરામાં અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની…

2 Min Read

ઝુનઝુનુમાં બે વાહનો સામસામે અથડાતા ભયાનક અકસ્માત, ત્રણના મોત, ચાર ઘાયલ

જિલ્લાના માલસીસર વિસ્તારમાં રવિવારે એક હૃદયદ્રાવક અકસ્માત થયો. સાંજે ૪ વાગ્યાની આસપાસ, રામપુરા ગામ પાસે બે બોલેરો વાહનો સામસામે અથડાયા.…

2 Min Read

IIT મદ્રાસના ડિરેક્ટરે બતાવ્યા ગૌમૂત્રના ઔષધીય ગુણધર્મો, વાઇરલ થયેલ વી. કામકોટીના વિડીયો પર થયો બબાલ

ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી, મદ્રાસના ડિરેક્ટર વી. કામકોટીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં…

3 Min Read

ગીર સોમનાથમાં દીપડાનો આતંક, બે લોકો પર કર્યો હુમલો એકનું મોત

ગીર સોમનાથ, ૧૯ જાન્યુઆરી (ભાષા) ગુજરાતના ગીર સોમનાથ જિલ્લામાં એક દીપડાએ બે લોકો પર હુમલો કર્યો, જેમાં ૪૪ વર્ષીય એક…

1 Min Read

આરજી કર હોસ્પિટલ બળાત્કાર-હત્યા કેસ: સંજય રોયને દોષિત જાહેર કર્યા પછી પણ ડોક્ટરોનો વિરોધ અટક્યો નથી, જાણો હવે શું છે માંગ

કોલકાતાની આરજી કાર હોસ્પિટલમાં મહિલા ડૉક્ટર સાથે બળાત્કાર અને હત્યાના કેસમાં કોર્ટે સંજય રોયને દોષિત જાહેર કર્યો છે. સોમવારે (20…

3 Min Read

ભારત-બાંગ્લાદેશ સરહદ પર ફરી પરિસ્થિતિ વણસી, ખેડૂતો વચ્ચે બોલાચાલી થતા બાખડી પડ્યા

પશ્ચિમ બંગાળમાં ભારત-બાંગ્લાદેશ સરહદ પર ફરી એકવાર તણાવની સ્થિતિ સર્જાઈ છે. પહેલા બોલાચાલી અને પછી બંને દેશના ખેડૂતો વચ્ચે ઘર્ષણ…

2 Min Read

શુક્રવારે મહાકુંભમાં કેટલા લોકોએ અમૃત સ્નાન કર્યું ? સરકારે જાહેર કર્યા આંકડા

પ્રયાગરાજ મહાકુંભમાં ભક્તોનું આગમન ચાલુ છે. વહીવટીતંત્ર દ્વારા આપવામાં આવેલા આંકડા મુજબ, પાંચમા દિવસે 29 લાખથી વધુ ભક્તોએ ત્રિવેણી સંગમમાં…

2 Min Read

શું સૈફ પરના હુમલા પાછળ માત્ર ચોરીનો એકમાત્ર હેતુ કે બીજું મોટું કાંઈ ? હારાષ્ટ્રના ગૃહમંત્રીએ મોટી અપડેટ આપી

બોલિવૂડ અભિનેતા સૈફ અલી ખાન પર તેમના મુંબઈ એપાર્ટમેન્ટમાં થયેલા હુમલા અંગે મહારાષ્ટ્રના ગૃહ રાજ્યમંત્રી યોગેશ કદમે શુક્રવારે કહ્યું કે…

3 Min Read
- Advertisement -