ભારત
પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, કેરળ, આસામ અને કેન્દ્રશાસિત પ્રદેશ પૉંડિચેરી સહિત ચાર રાજ્ય અને એક યુનિયન ટેરિટરીમાં યોજાયેલી 2026ની વિધાનસભા ચૂંટણીના પરિણામો 4 મેના રોજ જાહેર કરવામાં આવશે. આ પરિણામો 824 મતવિસ્તારોમાં સરકારની…
Popular ભારત News
ભારત News
ગૂગલના રસપ્રદ આંકડા આવ્યા સામે,જાણો કોરોના ના કારણે જાહેરસ્થળોએ કેટલા પ્રમાણમાં જોવા મળ્યો ઘટાડો.
દેશ અને દુનિયામાં કોરોના વાયરસના કારણે લોકાડાઉન જાહેર કરવામાં આવ્યું છે,અને લોકો તેનું ખાસ પાલન કરે તે માટે કડક પગલા…
જાણો શું છે લોક ડાઉન હટાવવાનો સંભવિત પ્લાન, આ ક્ષેત્રો હજી પણ ચાર અઠવાડિયા માટે રહી શકે છે બંધ
કોરોના વાયરસને કારણે દેશમાં 21 દિવસનું લૉકડાઉન છે. આ લૉકડાઉન 14મી એપ્રિલના રોજ સમાપ્ત થઈ રહ્યું છે. આથી દરેકના મનમાં…
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સ દ્વારા સ્પોર્ટ્સપર્સન સાથે કરી ચર્ચા, 40 ખેલાડીઓ સાથે કોરોના વાઈરસના કારણે સર્જાયેલી સ્થિતિ પર કર્યુ મંથન
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિડિયો મેસેજ શેર કરી 5 એપ્રિલે આપણે સૌએ મળીને કોરોનાને પ્રકાશની શક્તિનો અનુભવ કરાવવનો છે. રાતે ઘરની…
પીએમ મોદીનો સંદેશ: 5 એપ્રિલે રાત્રે 9 વાગ્યે તમારી 9 મિનીટ આપો, દીવો પ્રગટાવી એકસાથે ફેલાવો પ્રકાશ
ગઇકાલે પીએમ મોદીએ ટ્વીટ કરી માહિતી આપી હતી કે તે આવતીકાલે એટલે આજે એક વિડિયો સંબોધન કરશે ત્યારે આજે સવારે…
કોરોના સામેની જંગ માટે હવે ભારતીય સેના એલર્ટ, મેડિકલ સામાન માટે જહાજ અને વિમાનોને એલર્ટ પર મુકી દેવાયા
દેશમાં કોરોનાનો ખતરો વધતા હવે ભારતીય સેના પણ એલર્ટ મોડમાં આવી ગઈ છે. કોરોના સામેની જંગમાં હવે મેડિકલ સાથે સંકળાયેલ…
આવતીકાલે વીડિયો સંદેશના માધ્યમથી દેશને સંબોધિત કરશે પીએમ મોદી
વડાપ્રધાન મોદીએ પોતે ટ્વીટ કરીને તેની જાણકારી દેશને આપી જેમાં તેમણે કહ્યું કે આવતીકાલે તે દેશને એક નાના વીડિયો સંદેશના…
જાણો દેશના સૌથી ધનિકોએ તેમની સંપત્તિ સામે કેટલું કર્યુ દાન..
કોરોના વાયરસના સંકટ સામે દેશ લડી રહ્યો છે. એવામાં બધા પોતપોતાની રીતે યોગદાન આપી રહ્યા છે. એવામાં કૉર્પોરેટ જગતના માંધાતાઓએ…
તબલીગી જમાતના લીધે ગુજરાત માથે પણ મોટુ સંકટ, જાણો તબલીગી જમાત વિશે જે બે દિવસથી છે ચર્ચામાં
છેલ્લા બે દિવસથી દિલ્હીના નિઝામુદ્દીન વિસ્તારમાં તબલીગી જમાતના મરકઝનો મુદ્દો હાલ ચર્ચાનું કેન્દ્ર બન્યો છે... કોરોના વાયરસ ફેલાવાથી આ જમાત…
લોકડાઉન લાંબું ખેંચાવાની ચર્ચા વચ્ચે મોદી સરકારે કરી મોટી સ્પષ્ટતા
કોરોના વાઈરસના નિવેડા માટે દેશમાં લાગુ 21 દિવસના લોકડાઉન આગળ નહીં વધે. એવા ઘણા રિપોર્ટ આવ્યા હતા કે સરકાર લોકડાઉનને…