Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: શું આપ જાણો છો કેમ સૂર્ય ને જળ અર્પણ કરવામાં આવે છે? જાણો શું છે તેનું મહત્વ…
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > ધર્મદર્શન > શું આપ જાણો છો કેમ સૂર્ય ને જળ અર્પણ કરવામાં આવે છે? જાણો શું છે તેનું મહત્વ…
ધર્મદર્શન

શું આપ જાણો છો કેમ સૂર્ય ને જળ અર્પણ કરવામાં આવે છે? જાણો શું છે તેનું મહત્વ…

Gujju Media
Last updated: February 9, 2019 3:16 pm
By Gujju Media
2 Min Read
Share
sun water main
SHARE

સૂર્યને જળ અર્પણ કરવાનું મહત્વ : આપની સંસ્કૃતિમાં સૂર્યને ભગવાનનું સ્થાન આપવામાં આવ્યું છે.

sun water

સૂર્યને દરેક ગ્રહમાં સૌથી શ્રેષ્ઠ ગ્રહ મનવમા આવ્યો છે કેમકે સૂર્ય ની આસપાસ દરેક ગ્રહ પરિભ્રમણ કરે છે.એટલા માટે સૂર્યને સર્વશ્રેષ્ઠ ગ્રહ કહેવામાં આવ્યો છે.હિન્દુ ધર્મમાં સૂર્યનું મહત્વ ખૂબ છે.વર્ષોથી આપની પરંપરા છે કે સ્નાન પછી સૂર્યને અર્ધ્યુ દેયવાની આટલે જળઅર્પણ કરવાની પરંપરા છે.

- Advertisement -

સૂર્ય ને જળ અર્પણ કરવાનું ધાર્મિક મહત્વ

surya 02

- Advertisement -

સૂર્યને દરેક ગ્રહમાં ખાસ મહત્વ આપવામાં આવ્યું છે.હિન્દુ ધર્મમાં સૂર્યની પુજા કરવામાં આવે છે.અને સૂર્યને અર્ધ આપવામાં આવે છે.એવું માનવમાં આવે છે.જો સૂર્ય તમારાથી પ્રસન છે તો બીજા ગ્રહોની અસર થતી નથી.એટલા માટે સૂર્યની પૂજાને શુભ અને ફળદાય માનવમાં આવે છે.રવિવારે સૂર્યદેવનો દિવસ માનવમાં આવે છે.અને આ દિવસે સૂર્યની ઉપાસના કરવાથી જીવન સફળ થાય છે.ભગવાન શ્રી રામ પણ ભગવાન સૂર્યને જળ અર્પણ કરતાં હતા અતેથી આ પરંપરા વર્ષોથી ચાલતી આવે છે.આપણને મનમાં પ્રશ્ન થતો હોય છે કે સૂર્યને જળ શા માટે અર્પણ કરવામાં આવે છે.

સૂર્યને જળ અર્પણ કરવાનું વૈજ્ઞાનિક કારણ

- Advertisement -

sun water 2

સૂર્યને જળ અર્પણ કરવાનું ધાર્મિક મહત્વની સાથે વૈજ્ઞાનિક મહત્વ પણ છે.વૈજ્ઞાનિકો અનુસાર જ્યારે કોઈ પણ વ્યક્તિ સવારે સૂર્યને જળ અર્પણ કરે છે.ત્યારે સૂર્યમાથી નીકળતા કિરણો તેમના સ્વાસ્થયમાટે ખુબ ફાડા કારક છે. સવારે સૂર્યમાંથી નીકળતી કિરણો આપણાં શરીરના રંગોની અસંતુલાને બારોબાર કરે છે.સૂર્યમાથી નીકળતી કિરણોમાં ઇન્દ્રધનુષના સાત રંગોનો સમાવેસ થાય છે.અને આ દરે ક રંગ વૈજ્ઞાન પર કામ કરે છે.વૈજ્ઞાનીક અનુસાર સવારના સમયમાં સૂર્યને જળ અર્પણ કરવાથી આ કિરણો આપણાં શરીરમાં પ્રવેશે છે.જેના કારણે આપણાં શરીરમાં વિટામિન ડી પૂરતા પ્રમાણમાં મળી રહે છે.

- Advertisement -
- Advertisement -

સૂર્યને જળ અર્પણ કરવાનું જ્યોતિષ મહત્વ

sun water 3

જ્યોતિષ વિજ્ઞાન અનુસાર સૂર્યને જળ અર્પણ કરવાના કેટલાય મહત્વ બતાવવામાં આવ્યા છે.જો કોઈ પણ વ્યાક્તિ બ્રહ્મ મુહરતમાં સ્નાન કરીને સૂર્યને જળ અર્પણ કરે તો તેમનો તમામ માનો કામનાપૂર્ણ થાય છે.જ્યારે સૂર્ય ઉદય થાય ત્યારે લાલીમા યુક્ત સૂર્યને જળ અર્પણ કરવાથી વધુ લાભ થાય છે.અને રોગોથી મકતી મેળવવા માટે પણ સૂર્યને જળ અર્પણ કરવામાં આવે છે.

- Advertisement -
આ રત્નો ધનના મામલમાં માનવામાં આવે છે ખુબજ ભાગ્યશાળી! જાણો સમગ્ર માહિતી
મહાશિવરાત્રી પર ભૂલથી પણ ન ચઢાવતા આ વસ્તુઓ, નહીંતર ભોલેનાથ થઈ શકે છે નારાજ!
એવું શ્રી વલ્લભ પ્રભુનું નામ અમને પ્રાણ પ્યારું છે
આ જન્મતારીખ ધરાવતા લોકોની માથે હોય છે માં લક્ષ્મીનો હાથ! જાણો કોણ છે આ નસીબદાર
જાણો શા માટે હરિયાળી અમાસ છે ખાસ! વૈજ્ઞાનિક અને ધાર્મિક દ્રષ્ટિકોણ પણ મહત્વનો
- Advertisement -
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

1784433866 Copy of Satya web temp 14.jpg.webp
KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’
એન્ટરટેઈન્મેન્ટ
DMart 1407.jpg.webp
ક્વિક કોમર્સની સુનામી વચ્ચે ડીમાર્ટ (DMart) ના ગ્રોથ પર બ્રેક?
શેરમાર્કેટ
Horoscope fire signs 1407.jpg.webp
અગ્નિ તત્વની આ ૩ રાશિઓમાં છુપાયેલા છે સફળતાના ૫ રહસ્યો, શું તમારામાં પણ છે આ ગુણો?
ધર્મદર્શન
1784000987 Copy of Satya web temp 15.jpg.webp
શું સલમાન ખાનની ફિલ્મ ‘માતૃભૂમિ’ માટે ફેન્સે 2027 સુધી રાહ જોવી પડશે? જાણો શું છે સંપૂર્ણ સત્ય
એન્ટરટેઈન્મેન્ટ
Ghee vs Oil 1407.jpg.webp
હૃદય માટે દેશી ઘી શ્રેષ્ઠ કે સરસિયું તેલ? જાણો કઈ વૈજ્ઞાનિક પસંદગી તમારા હાર્ટને રાખશે હેલ્ધી
હેલ્થ
- Advertisement -

You Might Also Like

Hindu
જાણવા જેવુંધર્મદર્શન

હિંદુ પરંપરામાં જોડાયેલા વૈજ્ઞાનિક તર્ક: શા માટે એક જ કુટુંબમાં લગ્ન નથી કરતા?

By Gujju Media
8 Min Read
1771578869 Copy of Satya web temp 21.jpg.webp
ધર્મદર્શન

શું તમારી નોકરીમાં અવરોધ આવી રહ્યા છે? ઘરમાં આ દિશામાં રાખો ઊંટની મૂર્તિ અને જુઓ ચમત્કાર!

By Gujju Media
5 Min Read
Offer this grain to Bholanath in the month of Shravan! There will be many benefits
ધર્મદર્શન

શ્રાવણ માહિનામાં ભોળાનાથને અર્પણ કરો આ અનાજ! થશે અનેક લાભ

By Subham Agrawal
2 Min Read

More Popular from Gujju Media

INDIA 1 69.jpg.webp
શેરમાર્કેટ

વિપ્રોનો મેગા બાયબેક: 15,000 કરોડનો માસ્ટર પ્લાન, જાણો નાના રોકાણકારોને કેવી રીતે થશે મોટો ફાયદો

By Gujju Media
4 Min Read
1778488320 Copy of Satya web temp 23.jpg.webp

શું તમે પણ કેશબેક જોઈને UPI એપ વાપરો છો? Paytmએ સુરક્ષાને લઈને કર્યો મોટો ખુલાસો

By Gujju Media
INDIA 1 69.jpg.webp
શેરમાર્કેટ

વિપ્રોનો મેગા બાયબેક: 15,000 કરોડનો માસ્ટર પ્લાન, જાણો નાના રોકાણકારોને કેવી રીતે થશે મોટો ફાયદો

By Gujju Media
4 Min Read
- Advertisement -
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
બિઝનેસ

વિશ્વના ધનિકોમાં ગૌતમ અદાણીની ગગનચુંબી છલાંગ: $100 અબજની ક્લબમાં ધમાકેદાર વાપસી, બિલ ગેટ્સને પછાડી 17માં સ્થાને

અંબાણી પાછળ છૂટ્યા, ગેટ્સ હાર્યા! ગૌતમ અદાણીની સંપત્તિમાં ‘તોફાની’ તેજી, જાણો હવે કેટલી છે નેટવર્થ. ભારતીય…

By Gujju Media
હેલ્થ

ગરમીમાં કેરી ખાતા પહેલા કેમ તેને પાણીમાં પલાળવી જોઈએ?

કેરી ખાતા પહેલા આટલું જાણી લેજો: સ્વાદના ચક્કરમાં ક્યાંક લેવાના દેવા ન પડી જાય, જાણો શું…

By Gujju Media
બિઝનેસ

8મું પગાર પંચ: શિક્ષકો અને કેન્દ્રીય કર્મચારીઓના પગાર માળખામાં મોટા ફેરફારની તૈયારી; જાણો શું છે નવી માંગણીઓ

8મું પગાર પંચ: શિક્ષકોની મોટી માંગ, લઘુત્તમ પગાર ₹50,000 અને વાર્ષિક 7% વધારાની દરખાસ્ત. કેન્દ્ર સરકારના…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?