Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: અમરનાથ યાત્રા મોકૂફ,યાત્રા દરમિયાન ઉપયોગમાં લેવાતા અબોલ જાનવરો ઉપર જુલમ
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > ભારત > અમરનાથ યાત્રા મોકૂફ,યાત્રા દરમિયાન ઉપયોગમાં લેવાતા અબોલ જાનવરો ઉપર જુલમ
ભારત

અમરનાથ યાત્રા મોકૂફ,યાત્રા દરમિયાન ઉપયોગમાં લેવાતા અબોલ જાનવરો ઉપર જુલમ

Gujju Media
Last updated: July 9, 2023 7:44 am
By Gujju Media
2 Min Read
Share
Screenshot 20230709 073914 Chrome
SHARE

જમ્મુ કાશ્મીરમાં ખરાબ હવામાનને કારણે અમરનાથ યાત્રા મોકૂફ રાખવામાં આવી છે. રામબન સેક્ટરમાં ચાર સ્થળોએ ભૂસ્ખલનને કારણે 275 કિલોમીટર લાંબો જમ્મુ-શ્રીનગર હાઈવે બંધ કરી દેવામાં આવ્યો હતો.
ગઈકાલે ખરાબ હવામાનને કારણે ચંદ્રકોટના રામબન યાત્રી નિવાસ કેમ્પમાં 4 હજાર 600 શ્રદ્ધાળુઓને રાખવામાં આવ્યા છે.

કેદારનાથ યાત્રા દરમિયાન અનેક ઘોડા-ખચ્ચરના મોત થઈ રહયા છે પરિણામે ભકતોની લાગણી દુભાઈ રહી છે.

કેદારનાથ ધામ સમુદ્ર સપાટીથી 11 હજાર ફૂટની ઊંચાઈએ આવેલું છે. ત્યાં પહોંચવા માટેની યાત્રા ગૌરીકુંડથી શરૂ થાય છે અહીંથી કેદારનાથ ધામ સુધી પહોંચવા 18 કિલોમીટર ચાલતા જવું પડે છે. કેટલાક શ્રદ્ધાળુઓ હેલિકોપ્ટર બુક કરાવે છે, પરંતુ જેઓ કરાવી શકતા નથી તેઓ ખચ્ચર કે ઘોડા બુક કરાવીને ત્યાં જાય છે.

અમરનાથ યાત્રા મોકૂફયાત્રા દરમિયાન ઉપયોગમાં લેવાતા અબોલ જાનવરો ઉપર જુલમ

બીજી તરફ ઘોડા-ખચ્ચરના સંચાલકો પણ વધુ કમાણીની લાલચમાં તેમને પૂરતો ઘાસચારો કે આરામ આપતા નથી
62 દિવસમાં કુલ 90 જેટલા ખચ્ચર-ઘોડાના મોત થઈ ચૂક્યા છે
અને ક્ષમતાથી વધુ કામ કરાવે છે. રોજ આ પ્રાણીઓ પાસે ગૌરીકુંડથી કેદારનાથ સુધી 3 ફેરા કરાવાય છે.

1688869039 650 અમરનાથ યાત્રા મોકૂફયાત્રા દરમિયાન ઉપયોગમાં લેવાતા અબોલ જાનવરો ઉપર જુલમ

એવામાં થાક અને ભૂખના કારણે રસ્તામાં જ તેમના મોત થઈ જાય છે.25 એપ્રિલથી શરૂ થયેલી કેદારનાથ યાત્રામાં પ્રથમ 5000 ઘોડા-ખચ્ચરને ચલાવવાની મંજૂરી આપવામાં આવી હતી.
વહીવટીતંત્ર દ્વારા ફરીથી રોસ્ટર મુજબ ઘોડા અને ખચ્ચરની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો હતો.

કેદારનાથના ચાલીને જવાના માર્ગ પર ઘોડા-ખચ્ચરોના અવસાન બાદ તેમના માલિકો અને હોકર્સ તેમને ત્યાંથી જ ફેંકી દે છે. ઘોડા-ખચ્ચરોના મૃતદેહ સીધા મંદાકિની નદીમાં નાખી દે છે.

1688869039 705 અમરનાથ યાત્રા મોકૂફયાત્રા દરમિયાન ઉપયોગમાં લેવાતા અબોલ જાનવરો ઉપર જુલમ

આ પ્રકારની સવારી કરાવતાં લોકો વધારે રૂપિયા કમાવવાની લાલચમાં ઘોડા-ખચ્ચરો પાસે એક જ દિવસમાં ગૌરીકુંડથી કેદારનાથ સુધીના 2થી 3 ચક્કર લગાવડાવી રહ્યા છે.
આ ઉપરાંત તેમને રસ્તામાં બિલકુલ આરામ નથી મળતો જેથી તેઓ ભારે થાકના કારણે દર્દનાક મૃત્યુને ભેટે છે.

જોકે,હાલમાં જમ્મુ-કાશ્મીરના કેટલાય વિસ્તારોમાં અવિરત વરસાદને કારણે ભૂસ્ખલન અને પાણી ભરાઈ જવાની ઘટનાઓ ઘટી રહી છે, જેના કારણે હવે અમરનાથ યાત્રા સ્થગિત કરી દેવામાં આવી છે. આ માહિતી ખુદ અધિકારીઓએ આપી છે.

તેમને કહ્યું કે બાલતાલ અને પહેલગામ બંને રૂટ પરથી મુસાફરોની અમરનાથ યાત્રાને સ્થગિત કરી દેવામાં આવી છે.
કોઈને પણ ગુફા તરફ જવાની મંજૂરી આપવામાં આવી નથી.

જ્યાં દેશમાં કોરોનાના કેસમાં વધારો થઇ રહ્યો છે ત્યારે ભારતનું આ રાજ્ય બન્યું સંપૂર્ણ કોરોના મુક્ત
આદિત્ય L-1 એ તેની બીજી ભ્રમણકક્ષા સફળતાપૂર્વક બદલી, જાણો વાહન સૂર્યની કેટલી નજીક પહોંચ્યું
નોકિયાનો 2,499 રૂપિયાનો 4G ફોન આવી રહ્યો છે બળવો, UPI પેમેન્ટ અને ઘણું બધું કરી શકશે
TECNO POVA 5 સિરીઝ ભારતમાં 11 ઓગસ્ટે લોન્ચ થશે, કંપનીએ માહિતી પોસ્ટ કરી છે
‘પાકિસ્તાન તરફથી આતંકવાદને પ્રોત્સાહન આપવું એ વાસ્તવિક મુદ્દો છે’, ભારતીય સંશોધક બદર ખાન સુરી પર MEAનું નિવેદન
- Advertisement -
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

iNDIA 74.jpg.webp
₹75,000 કરોડનું સરકારી બજેટ અને કમાણીની સુવર્ણ તક! આ 3 સોલાર શેરો આગામી સમયમાં રોકાણકારોને બનાવી શકે છે માલામાલ!
શેરમાર્કેટ
1783943198 Copy of Satya web temp 31.jpg.webp
શું તમારી કુંડળીમાં પિતૃ દોષ છે? અષાઢ અમાસ પર આ વસ્તુઓનું દાન લાવશે સુખ-સમૃદ્ધિ
ધર્મદર્શન
1783943260 Copy of Satya web temp 24.jpg.webp
ઝોમ્બી સામે ટકરાશે રણવીર સિંહ! ‘પ્રલય’ના શૂટિંગ માટે ઓસ્ટ્રેલિયામાં સર્જાયો માહોલ
એન્ટરટેઈન્મેન્ટ
1784493827 Copy of Satya web temp 34.jpg.webp
Tecno Camon 50 Ultra 5Gના આ નવા કલર્સ જોઈને તમે પણ થઈ જશો તેના ફેન!
ગેજેટ
1783942421 Copy of Satya web temp 29.jpg.webp
ગરમીમાં ACનું બિલ આવશે ઝીરો! જાણો કેટલા સોલર પેનલથી ચાલશે તમારું AC
ટેકનોલોજી
- Advertisement -

You Might Also Like

uddhav
ભારત

‘લોકસભા ચૂંટણી જીતવા માટે ગોધરા જેવી ઘટનાનું આયોજન કરવામાં આવશે’, ઉદ્ધવ ઠાકરેનો મોટો દાવો

By Gujju Media
2 Min Read
team india 1690862497
ભારત

રોહિત-વિરાટની વાપસીથી પ્લેઈંગ 11માં થશે મોટા ફેરફારો, જાણો કોણ ત્રીજી વનડેમાંથી બહાર થઈ શકે છે

By Gujju Media
3 Min Read
16904704551011056 barbados india west indies cricket 76604
ભારત

ટીમ ઈન્ડિયાએ પોતાનો જ રેકોર્ડ તોડ્યો, વેસ્ટ ઈન્ડિઝ સામેની પહેલી જ ODIમાં આ સિદ્ધિ મેળવી

By Gujju Media
3 Min Read

More Popular from Gujju Media

INDIA 1 69.jpg.webp
શેરમાર્કેટ

વિપ્રોનો મેગા બાયબેક: 15,000 કરોડનો માસ્ટર પ્લાન, જાણો નાના રોકાણકારોને કેવી રીતે થશે મોટો ફાયદો

By Gujju Media
4 Min Read
INDIA 1 2026 04 20T102618.277.jpg.webp

Penny Stock to Buy – ₹100 થી પણ ઓછી કિંમત, ઝીરો દેવું અને લાખોના ઓર્ડર; આ 3 કંપનીઓ બદલી નાખશે તમારું નસીબ

By Gujju Media
INDIA 1 69.jpg.webp
શેરમાર્કેટ

વિપ્રોનો મેગા બાયબેક: 15,000 કરોડનો માસ્ટર પ્લાન, જાણો નાના રોકાણકારોને કેવી રીતે થશે મોટો ફાયદો

By Gujju Media
4 Min Read
- Advertisement -
શેરમાર્કેટ

Penny Stock to Buy – ₹100 થી પણ ઓછી કિંમત, ઝીરો દેવું અને લાખોના ઓર્ડર; આ 3 કંપનીઓ બદલી નાખશે તમારું નસીબ

FD ભૂલી જશો! માત્ર ₹22 થી ₹94 ના આ 3 સ્ટોક્સમાં છુપાયો છે ભવિષ્યનો મલ્ટિબેગર ખજાનો…

By Gujju Media
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
બિઝનેસ

વિશ્વના ધનિકોમાં ગૌતમ અદાણીની ગગનચુંબી છલાંગ: $100 અબજની ક્લબમાં ધમાકેદાર વાપસી, બિલ ગેટ્સને પછાડી 17માં સ્થાને

અંબાણી પાછળ છૂટ્યા, ગેટ્સ હાર્યા! ગૌતમ અદાણીની સંપત્તિમાં ‘તોફાની’ તેજી, જાણો હવે કેટલી છે નેટવર્થ. ભારતીય…

By Gujju Media
સ્પોર્ટ્સ

IPL 2026 માં ‘બ્લેક મેજિક’નો ગરમાવો: લલિત મોદીના ચોંકાવનારા ખુલાસાથી ક્રિકેટ જગતમાં ખળભળાટ

સાવધાન! IPL 2026 માં રમત નહીં પણ ‘કાળો જાદુ’ રમાઈ રહ્યો છે? આ દિગ્ગજ માલિકનું નામ…

By Gujju Media
ટેકનોલોજી

રાજકોટમાં ₹2,500 કરોડનું મહા-કૌભાંડ! HDFC, Axis અને Yes બેંકના અધિકારીઓ જ નીકળ્યા માસ્ટરમાઈન્ડ

બેંકમાં તમારા પૈસા કેટલા સુરક્ષિત? ગ્રાહકોના રક્ષક જ બન્યા ભક્ષક, 20 લોકોની ધરપકડથી ખળભળાટ ગુજરાતના રાજકોટમાં…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?