Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: જાણો શા માટે હરિયાળી અમાસ છે ખાસ! વૈજ્ઞાનિક અને ધાર્મિક દ્રષ્ટિકોણ પણ મહત્વનો
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > ધર્મદર્શન > જાણો શા માટે હરિયાળી અમાસ છે ખાસ! વૈજ્ઞાનિક અને ધાર્મિક દ્રષ્ટિકોણ પણ મહત્વનો
ધર્મદર્શન

જાણો શા માટે હરિયાળી અમાસ છે ખાસ! વૈજ્ઞાનિક અને ધાર્મિક દ્રષ્ટિકોણ પણ મહત્વનો

Subham Agrawal
Last updated: July 5, 2022 11:09 am
By Subham Agrawal 1 Min Read
Share
amas
SHARE

હરિયાળી અમાસના દિવસે વૃક્ષ અને છોડને રોપવાનુ કાર્ય કરવામાં આવે છે. જેનાથી પર્યાવરણ શુદ્ધ થાય છે. ધરતી હરીભરી થાય છે. વૃક્ષ-છોડમાં અનંત શક્તિઓ રહે છે. જે પ્રકૃતિનો અનુપમ ઉપહાર છે. જેનાથી બધાને શુદ્ધ ઓક્સિજન પ્રાપ્ત થાય છે. હવામાન પણ સંપૂર્ણ રીતે નિયંત્રણમાં રહે છે. હિન્દુ ધર્મમાં વૃક્ષોને દૈવી શક્તિથી પરિપૂર્ણ માનવામાં આવે છે. એવુ કહેવાય છે કે પીપળાનુ વૃક્ષ લગાવવાથી મનુષ્યને સેકડો યજ્ઞ સમાન પુણ્ય પ્રાપ્ત થાય છે. શમીનુ વૃક્ષ લગાવવાથી શરીર નિરોગી રહે છે. અશોકનુ વૃક્ષ લગાવવાથી બધી બિમારી દૂર રહે છે. આ પ્રકારના વિચારોને ધ્યાનમાં રાખીને વૃક્ષને સંતાન તરીકે પૂજવામાં આવે છે.

06 2
હરિયાળી અમાસ 28 જુલાઈના દિવસે ગુરૂવારે શ્રાવણ માસની કૃષ્ણ પક્ષ અમાસના દિવસે મનાવવામાં આવશે.
હરિયાળી અમાસનો પ્રારંભ: 27 જુલાઈના દિવસે બુધવારે રાત્રે 8.20થી થશે.
હરિયાળી અમાસનુ સમાપન: 28 જુલાઈના દિવસે ગુરૂવારે રાત્રે 10:16 વાગ્યે.

07 1
હરિયાળી અમાસના દિવસે વૃક્ષ-છોડ લગાવવાથી પ્રકૃતિ હરીભરી થાય છે, જેનાથી પર્યાવરણ શુદ્ધ અને સંતુલિત થાય છે. આપણને સારી માત્રામાં ઑક્સિજન પ્રાપ્ત થાય છે. જે આપણા જીવનનો આધાર છે. આખા સંસારમાં ગ્લોબલ વોર્મિગને ઘટાડવા માટે વૃક્ષ લાભદાયક હોય છે. તેથી હિન્દુ ધર્મમાં અમાસના દિવસે પૃથ્વીને હરી-ભરી બનાવવાનો સંકલ્પ લેવામાં આવે છે. હરિયાળી અમાસના દિવસે પિતૃઓને પ્રસન્ન રાખવા માટે હવન-પૂજા અને શ્રાદ્ધ તર્પણ પણ કરવામાં આવે છે.

- Advertisement -

You Might Also Like

શ્રીજીબાવાએ કૃપા કરી ત્યારે, આંગણ અવસર આવ્યો રે..

કૃષ્ણ અવતારની આરતી: ઉતારો આરતી શ્રીકૃષ્ણ ઘેર આવ્યા

શ્રીનાથજીની આરતી : આરતી શ્રીનાથજીની મંગળા કરી

લોકપ્રિય ભજન : ઘટમાં ગિરિધારી ને મનમાં મોરારી

દ્વારિકાધીશનું ભજન : દ્વારીકા નો નાથ મારો રાજા રણછોડ છે…

- Advertisement -
TAGGED:astrologyhariyali amas
Share This Article
Facebook Twitter Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

- Advertisement -

You Might Also Like

krishna bhajan
ભજનશ્રી કૃષ્ણ ભજન

ભજન : હે કરુણાના કરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી

By Gujju Media 3 Min Read
shiv tandav
ભજન

પવિત્ર શ્રાવણ માસમાં વાંચો ‘શિવ તાંડવ સ્તોત્રમ્’

By Gujju Media 3 Min Read
satyanarayan aarti
આરતી

સત્યનારાયણ કથાની આરતી- જય લક્ષ્મી રમણા

By Gujju Media 3 Min Read

More Popular from Gujju Media

- Advertisement -
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?