Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: મહારાષ્ટ્રની અષ્ટવિનાયક યાત્રા: અતિ પ્રાચીન છે આ ૮ મંદિર…
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > ધર્મદર્શન > મહારાષ્ટ્રની અષ્ટવિનાયક યાત્રા: અતિ પ્રાચીન છે આ ૮ મંદિર…
ધર્મદર્શન

મહારાષ્ટ્રની અષ્ટવિનાયક યાત્રા: અતિ પ્રાચીન છે આ ૮ મંદિર…

Gujju Media
Last updated: September 24, 2018 4:36 pm
By Gujju Media 4 Min Read
Share
મહારાષ્ટ્રની અષ્ટવિનાયક યાત્રા:
SHARE

આપણે સૌ જાણીએ છીએ કે મહારાષ્ટ્ર ના લાલબગચા રાજા વિશ્વ વિખ્યાત છે. મહારાષ્ટ્ર વિસ્તાર માં ભગવાન શ્રી ગણેશજીના આઠ મંદિરો આવેલાં છે. આ આઠ મંદિર અતિ પ્રાચિન છે અને ભગવાન ગણેશજીની આઠ શક્તિપીઠ ગણાય છે. મહારાષ્ટ્રના પુનાની નજીક 20 થી 110 કિ. મી. ના ક્ષેત્રમાં આઠેય મંદીરો પ્રચલિત છે. ગણેશ ઉત્સવ દરમિયાન તેમજ વર્ષભરના તમામ દિવસોમાં અષ્ટવિનાયકના યાત્રાસ્થાનોની આસ્થા ભક્તો માટે અકબંધ છે. તો આજે અમે તમને કરાવી શુ મહારાષ્ટ્રની અષ્ટવિનાયક યાત્રા…

1. શ્રીમોરેસ્વર ગણેશજી મંદિર: મોરેગાવ – પુના

shree_mayureshwarmorgaon

- Advertisement -

આ મંદિર પુનાથી ૮૦ કિલોમીટર દૂર સ્થિત છે. આ મંદિરના ચારે ખૂણે મિનારા છે. આ મંદિરમાં ગણેશજીની બેઠી મૂર્તિ બિરાજમાન છે. આ ગણેશજીની મૂર્તિને ચારભુજા અને ત્રણ નેત્ર છે. કહેવાય છે કે આ ગણેશજીએ મોર પર સવાર થઈને સિંધુરાસુર અસુરનો વધ કર્યો હતો તેથી મયૂરેસ્વર ગણેશજી નામથી ઓળખાય છે.

2. સિદ્ધિવિનાયક મંદિર: કરજત – હમદનગર

- Advertisement -

Shree Siddivinayak

પુનાથી લગભગ 200 કિ.મી. દૂર ભીમ નદીના કિનારે આ પવિત્ર મંદિર આવેલુ છે. આ મંદિર ની ગણના સોંથિ પુરાતન મંદિરમા થાય છે. એવું માનવામાં આવે છે કે શ્રીહરિ વિષ્ણુભગવાને અહીંયા અનેક સિદ્ધિઓ હાંસલ કરી હતી. તેમજ આ મંદિર પહાડની ટોચ ઉપર સ્થિત છે.

- Advertisement -

3. શ્રીબલ્લાલેશ્વર મંદિર: પાલ્લી ગાવ – રાયગઢ

Shree Ballashwar

- Advertisement -
- Advertisement -

દંતકથા અનુસાર બાળક બલ્લાલ ગણેશજીનો ભક્ત હતો. એક દિવસ તેણે ગણેશજીની પૂજામાં પોતાના મીત્રોને બોલાવ્યા અને આ પૂજામાં બલ્લાલનાં મીત્રો રોકાઈ ગયા. તેથી તેના મિત્રોના માતા-પિતાએ બલ્લાલને ખૂબ માર મારીને ગણેશમૂર્તિની સાથે બલ્લાલને જંગલમાં ફેંકી દીધો. ગંભીર હાલતમાં પણ બલ્લાલ ગણેશમંત્ર જાપ કરતો રહ્યો. તેની આ ભક્તિ જોઇ ગણેશજી પ્રસન્ન થયા અને બલ્લાલની ઇચ્છા મુજબ અહીં ‌સ્થિર થયા.

4. શ્રી વરદવિનાયક મંદિર: કોલ્હાપુર રાયગઢ

Shree Varad Vinayak

- Advertisement -

અષ્ટવિનાયક યાત્રાનું આ ચોથું મંદિર છે. સુંદર પર્વતીય ગામ મહાડમાં આ મંદિર આવેલું છે. દંત કથા મુજબ આ ક્ષેત્રમાં ગણેશજી સૌ ભક્તોની મનોકામના પૂર્ણ કરવાનું વરદાન આપે છે. આ મંદિરમાં નંદદીપ નામે દિપક છે. આ દિપક અનેક વર્ષોથી અખંડ પ્રજવલિત છે.

5. ચિંતામણી ગણેશ મંદિર: થેઉરગાવ – પુના

Shree Chintamani

આ મંદિર પુના જીલ્લાના હવેલી ક્ષેત્રમા આવેલું છે. મંદિર ની પાસે ત્રણ નદીનો સંગમ છે. ભીમ, મુલા અને મુથા નામની ત્રણ નદીઓના કિનારે ચિંતામણિ ગણેજી બિરાજમાન છે. કહેવાય છે કે બ્રહ્માજીએ પોતાના વિચલિત મનને સ્થિર કરવા અહીંયા તપસ્યા કરીને મન સ્થિર કર્યું હતુ.

6. શ્રી ગિરિજાત્મજ મંદિર: લેણયાદ્રિ – પુના

Shree Girijatmaka

આ મંદિર પુના નાસિક રાજમાર્ગ ઉપર 90 કિ.મી. દુર સ્થિત છે.ગિરિજાત્મજનો અર્થ પાર્વતીના પુત્ર ગણેશ એવો થાય છે. બુદ્ધગુફાના સ્થાન ઉપર પહાડી ઉપર આ મંદિર સ્થિત છે. મંદિરો પહોંચવા 300 પગથિયાં ચડવા પડે છે. સમગ્ર મંદિર એક જ પથ્થરની શીલામાંથી બનેલું છે.

7. શ્રી વીઘ્નેસ્વર ગણપતિ મંદિર: ઓઝર

Shree Vighneshwar

પુના ના ઓઝર જિલ્લાના જૂનુર ક્ષેત્રમાં આ મંદિર આવેલુ છે. પુના નાસીક રોડ ઊપર નારાયણગાવથી ઓઝર 85 કિ.મી. દુર છે. માન્યતા મુજબ વિધનાસુર રાક્ષસ સંતો અને બ્રાહ્મણોને ત્રાસ આપતો હતો. ગણેશજીએ લોકોને ત્રાસમુકત કરવા અહિયાં અસુરનો વધ કાર્યો હતો. આ ક્ષેત્રમાં આવતા ભક્તોના તમામ વિઘ્નો દૂર થઇ જાય છે.

8. શ્રીમહાગણપતિ મંદિર: રાજણગાવ

Shree Mahaganpati

અષ્ટવિનાયક યાત્રાના આઠમા ગણપતિ પુના હમદનગર રાજમાર્ગ ઉપર 50 કિ.મી. દૂર સ્થિત છે. મંદિરનો પ્રવેશદ્વાર પુર્વ દિશામાં છે. દંતકથા મુજબ મંદિરની મૂળ મૂર્તિને છુપાવેલી છે. પ્રાચિન સમયમાં વિદેશીઓએ આક્રમણ કર્યું તેથી મૂર્તિને બચાવવા માટે મૂર્તિને તિજોરીમાં છુપાવેલી દીધી હતી.

You Might Also Like

જીવનમાં સાચો માર્ગ કેવી રીતે પસંદ કરવો? ચાણક્ય નીતિ આપે છે સ્પષ્ટ માર્ગદર્શન

ગરુડ પુરાણ મુજબ, આ 5 આદતો લાવે છે ઘરમાં ગરીબી અને આર્થિક તંગી

સવારે આ વૃક્ષોના દર્શનથી દુઃખ-દરિદ્રતા દૂર થાય, સુખ-શાંતિ આવે

ગરુડ પુરાણ અનુસાર, અંતિમ શ્વાસ પહેલાં દેખાતા ગુપ્ત સંકેતો કયા છે?

દરેકની મદદ કરવી એ સમજદારી નથી, મદદ કરતાં પહેલાં વિચારો, નહીં તો ભારે પડશે

- Advertisement -
TAGGED:Maharashtra's Ashtavinayak YatraShree BallashwarShree ChintamaniShree GirijatmakaShree Mahaganpatishree mayureshwarmorgaonShree SiddivinayakShree Varad VinayakShree Vighneshwarમહારાષ્ટ્રની અષ્ટવિનાયક યાત્રા
Share This Article
Facebook Twitter Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

Copy of Satya web temp 42.jpg.webp
‘નાના લોકો’ સાથે કામ કરવાનો દાવો કરનાર તાન્યા મિત્તલ એકતા કપૂરના શોથી કરશે ડેબ્યૂ
એન્ટરટેઈન્મેન્ટ
kappor bhai.jpg.webp
₹252 કરોડના ડ્રગ્સ પાર્ટી કેસમાં શ્રદ્ધા કપૂરના ભાઈનું નામ આવ્યું, પોલીસનું તેડું; આ સિતારાઓ પર પણ લટકી તલવાર
બોલીવુડ
india 33.jpg.webp
Sellwin Traders – આ શેર તેના એક વર્ષના નીચલા સ્તરથી 357% વધ્યો
શેરમાર્કેટ
pande.jpg.webp
‘દબંગ 4’નું ડિરેક્શન કરશે સલમાન ખાન!! દિગ્દર્શનની દુનિયામાં થશે ધમાકેદાર ડેબ્યૂ
બોલીવુડ
wight2.jpg.webp
99% લોકો કરે છે ભૂલ! સ્થૂળતા પહેલાં દેખાતા આ 10 સંકેતોને ઓળખીને રહો ફિટ અને હેલ્ધી
હેલ્થ
- Advertisement -

You Might Also Like

મનને નિયંત્રિત કરવાના મહામંત્ર, પ્રેમાનંદ મહારાજ પાસેથી શીખો નિયમ, સંયમ અને પરમ આનંદની ચાવી

By Gujju Media 7 Min Read

તમારા ઘરમાં વાંસળી ક્યાં રાખવી જોઈએ? વાસ્તુ અનુસાર જાણો સ્થાપનાના નિયમો

By Gujju Media 6 Min Read

જો તમે પણ આ ભૂલો કરો છો, તો ક્યારેય ધનવાન નહીં બની શકો! જાણો ચાણક્ય નીતિના નિયમો

By Gujju Media 3 Min Read

More Popular from Gujju Media

kappor bhai.jpg.webp
બોલીવુડ

₹252 કરોડના ડ્રગ્સ પાર્ટી કેસમાં શ્રદ્ધા કપૂરના ભાઈનું નામ આવ્યું, પોલીસનું તેડું; આ સિતારાઓ પર પણ લટકી તલવાર

By Gujju Media 3 Min Read
india 33.jpg.webp

Sellwin Traders – આ શેર તેના એક વર્ષના નીચલા સ્તરથી 357% વધ્યો

By Gujju Media
Copy of Satya web temp 42.jpg.webp
એન્ટરટેઈન્મેન્ટ

‘નાના લોકો’ સાથે કામ કરવાનો દાવો કરનાર તાન્યા મિત્તલ એકતા કપૂરના શોથી કરશે ડેબ્યૂ

By Gujju Media 4 Min Read
- Advertisement -
બોલીવુડ

‘દબંગ 4’નું ડિરેક્શન કરશે સલમાન ખાન!! દિગ્દર્શનની દુનિયામાં થશે ધમાકેદાર ડેબ્યૂ

‘દબંગ 4’માં ડબલ રોલ! સલમાન ખાન પોતે કરશે ફિલ્મનું ડિરેક્શન, દિગ્દર્શનની દુનિયામાં થશે ધમાકેદાર ડેબ્યૂ! બોલિવૂડના…

By Gujju Media
હેલ્થ

99% લોકો કરે છે ભૂલ! સ્થૂળતા પહેલાં દેખાતા આ 10 સંકેતોને ઓળખીને રહો ફિટ અને હેલ્ધી

શું તમારું શરીર તમને વારંવાર આ 10 ચેતવણીઓ આપે છે? જો હા, તો વજન વધે તે…

By Gujju Media
હેલ્થ

સાવધાન! કિડની ડેમેજ થતાં પહેલાં શરીર આપે છે આ 5 પ્રારંભિક સંકેતો, અવગણવાની ભૂલ ન કરશો

કિડનીના પ્રારંભિક સંકેતો: કિડની ખરાબ થતાં પહેલાં આંખોમાં જ દેખાય છે બીમારીના લક્ષણો, જાણી લેશો તો…

By Gujju Media
ટેકનોલોજી

iPhone 17ની કિંમત વધારા પાછળનું મુખ્ય કારણ, DRAMના ભાવમાં 20-50%નો ઉછાળો

હાઈ ડિમાન્ડ અને લો સ્ટોક: iPhone 17ની કિંમતો વધારવા Apple વિચારી રહી છે. ઉત્પાદન અને વેચાણ…

By Gujju Media
બોલીવુડ

અનિલ કપૂરના ઘરમાં ફરી ખુશી! સોનમ કપૂરે સ્ટાઇલિશ અંદાજમાં કરી બીજી પ્રેગ્નેન્સીની જાહેરાત

સોનમ કપૂર બીજી વાર બનશે માતા, સ્ટાઇલિશ અંદાજમાં કરી પ્રેગ્નેન્સીની જાહેરાત, ફ્લોન્ટ કર્યો બેબી બમ્પ અનિલ…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?