Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: Nirjala Ekadashi 2024: આ વર્ષે કઈ તારીખે આવશે નિર્જળા એકાદશી ? જાણો ઘરે વિષ્ણુ પૂજા કરવાની વિધિ
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > ધર્મદર્શન > Nirjala Ekadashi 2024: આ વર્ષે કઈ તારીખે આવશે નિર્જળા એકાદશી ? જાણો ઘરે વિષ્ણુ પૂજા કરવાની વિધિ
ધર્મદર્શન

Nirjala Ekadashi 2024: આ વર્ષે કઈ તારીખે આવશે નિર્જળા એકાદશી ? જાણો ઘરે વિષ્ણુ પૂજા કરવાની વિધિ

Gujju Media
Last updated: May 15, 2024 7:05 pm
By Gujju Media 3 Min Read
Share
ekadashi 1
SHARE

Nirjala Ekadashi 2024: શાસ્ત્રો અનુસાર વર્ષ દરમિયાન આવતી દરેક એકાદશી વિશેષ હોય છે. દરેકનું વિશેષ મહત્વ હોય છે. એક વર્ષમાં 24 અલગ અલગ એકાદશી આવે છે. દર મહિનામાં એક એકાદશી શુક્લ પક્ષમાં આવે છે અને બીજી કૃષ્ણ પક્ષમાં હોય છે. એકાદશીનું વ્રત કરવાનું વિશેષ મહત્વ હોય છે. આ વ્રત ભગવાન વિષ્ણુ અને માં લક્ષ્મીને સમર્પિત હોય છે. માન્યતા છે કે જે પણ વ્યક્તિ એકાદશીનું વ્રત કરે છે અને ભગવાન વિષ્ણુની પૂજા કરે છે તેના મનની બધી ઈચ્છા પૂર્ણ થાય છે.

Contents
નિર્જળા એકાદશી 2024નિર્જળા એકાદશીની પૂજા વિધિનિર્જળા એકાદશીનું મહત્વ

પરંતુ જો કોઈ કારણોસર તમે વર્ષ દરમિયાન આવતી એકાદશીનું વ્રત કરી શકતા નથી તો ફક્ત એક નિર્જળા એકાદશીનું વ્રત કરી લેવાથી પણ અનન્ય ફળ પ્રાપ્ત થાય છે. નિર્જળા એકાદશી બધી જ એકાદશીમાં સૌથી મહત્વપૂર્ણ હોય છે. આ વ્રત કરવું મુશ્કેલ પણ હોય છે. કારણ કે તેમાં પાણી પણ ગ્રહણ કરવાનું ન હોય. પરંતુ જે વ્યક્તિ આ કઠોર તપ કરે છે તેના મનની બધી ઈચ્છા પૂર્ણ થઈ જાય છે.

ekadashi

- Advertisement -

નિર્જળા એકાદશી 2024

પંચાંગ અનુસાર જેઠ મહિનાના શુક્લ પક્ષની એકાદશીને નિર્જળા એકાદશી તરીકે ઉજવાય છે. આ વર્ષે નિર્જળા એકાદશીનો પ્રારંભ 17 જૂને સવારે 04 કલાક અને 42 મિનિટે થશે. આ તિથિની સમાપ્તિ 18 જૂને સવારે 06 કલાક અને 23 મિનિટે થશે. ઉદયાતિથિ અનુસાર નિર્જળા એકાદશી તિથિનું વ્રત 18 જૂને રાખવામાં આવશે.

નિર્જળા એકાદશીની પૂજા વિધિ

આ દિવસે સવારે વહેલા જાગી જવું અને સ્નાન કરી સ્વચ્છ વસ્ત્ર ધારણ કરવા. ત્યારબાદ ગંગાજળ હાથમાં લઈ વ્રત કરવાનો સંકલ્પ કરવો. ત્યારબાદ મંદિરમાં બાજોઠ રાખી તેના પર પીળા રંગનું વસ્ત્ર પાથરો અને ભગવાન વિષ્ણુ તેમજ માતા લક્ષ્મીની મૂર્તિ કે તસવીર સ્થાપિત કરો. તેમની કંકુ, ચોખાથી પૂજા કરી તેમની સામે ધૂપ અને દીવો કરો. ભગવાનને પીળા ફૂલ, ફળ, ખીર ધરાવો. એકાદશીના વ્રતની કથા વાંચી આરતી કરો. ત્યારબાદ ભગવાનનો પ્રસાદ ઘરના સભ્યોને આપી પોતે ગ્રહણ કરો.

- Advertisement -

ekadashi 2

નિર્જળા એકાદશીનું મહત્વ

નિર્જળા એકાદશીનું વ્રત કરવાથી જીવનમાં સુખ-સમૃદ્ધિ મળે છે. આ દિવસે વ્રત કરો તો પાણી પણ ગ્રહણ કરવું નહીં. ભગવાનની ભક્તિમાં નિર્જળો ઉપવાસ કરી ભગવાન વિષ્ણુની પૂજા કરો. નિર્જળા એકાદશીને લઈને માન્યતા છે કે જો તમે સંપૂર્ણ શ્રદ્ધા સાથે આ વ્રત કરો અને પછી આખું વર્ષ એકપણ એકાદશી ન કરી શકો તો પણ તેમને બધી જ એકાદશી કર્યાનું ફળ પ્રાપ્ત થઈ જાય છે.

- Advertisement -

શાસ્ત્રો અનુસાર આ વ્રત ભીમસેને પણ કર્યું હતું. ભીમ જે ભોજન વિના રહી શકતા નહીં તેમણે પાણી પણ ગ્રહણ કર્યું નહીં અને ભગવાન વિષ્ણુની પૂજા કરી હતી. પદ્મ પુરાણ અનુસાર આ વ્રત કરનારને દીર્ઘાયુ અને મોક્ષ પ્રાપ્ત થાય છે. જો તમે પણ આ વર્ષે એકપણ એકાદશી કરી શક્યા નથી તો નિર્જળા એકાદશીની તારીખ અત્યારથી જ નોંધી લો. જેથી તમે પણ ભગવાન વિષ્ણુના આશીર્વાદ પ્રાપ્ત કરી શકો.

You Might Also Like

શ્રીજીબાવાએ કૃપા કરી ત્યારે, આંગણ અવસર આવ્યો રે..

કૃષ્ણ અવતારની આરતી: ઉતારો આરતી શ્રીકૃષ્ણ ઘેર આવ્યા

શ્રીનાથજીની આરતી : આરતી શ્રીનાથજીની મંગળા કરી

લોકપ્રિય ભજન : ઘટમાં ગિરિધારી ને મનમાં મોરારી

દ્વારિકાધીશનું ભજન : દ્વારીકા નો નાથ મારો રાજા રણછોડ છે…

- Advertisement -
TAGGED:EkadashiLord vishnuspiritual
Share This Article
Facebook Twitter Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

krishna bhajan
ભજન : હે કરુણાના કરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી
ભજન શ્રી કૃષ્ણ ભજન
aarti
લોકપ્રિય આરતી : આનંદ મંગલ કરું આરતી, હરિ ગુરુ સંત ની સેવા
Uncategorized
shiv tandav
પવિત્ર શ્રાવણ માસમાં વાંચો ‘શિવ તાંડવ સ્તોત્રમ્’
ભજન
- Advertisement -

You Might Also Like

satyanarayan aarti
આરતી

સત્યનારાયણ કથાની આરતી- જય લક્ષ્મી રમણા

By Gujju Media 3 Min Read
shani aarti
આરતી

શનિદેવની આરતી – જય જય શ્રી શનિદેવ ભક્તન હિતકારી

By Gujju Media 1 Min Read
ram darbar
શ્રી રામ ભજન

શ્રીરામ આરતી – શ્રી રામચંદ્ર કૃપાલુ ભજ મન

By Gujju Media 1 Min Read

More Popular from Gujju Media

Red alert declared across Uttar Pradesh instructions is
ભારત

India Pakistan Tension: સમગ્ર ઉત્તર પ્રદેશમાં રેડ એલર્ટ જાહેર, સુરક્ષા દળોને સૂચનાઓ જારી, ડીજીપીએ શું કહ્યું

By Gujju Media 2 Min Read
Saif Ali Khans 20 year old film will be re released his pairing with Rani Mukerji was a hit A

સૈફ અલી ખાનની 20 વર્ષ જૂની ફિલ્મ થશે ફરીથી રિલીઝ, રાની મુખર્જી સાથે તેની જોડી હિટ રહી હતી

By Gujju Media
Hazelnuts macadamia nuts walnuts almonds A
હેલ્થ

આ ચાર નટ્સ શરીર માટે છે સૌથી ફાયદાકારક, દરરોજ સવારે ખાવાથી શરીરને થશે અસંખ્ય ફાયદા

By Gujju Media 2 Min Read
- Advertisement -
ટેકનોલોજી

7,000mAh બેટરી સાથે iQOO Neo 10 ટૂંક સમયમાં ભારતમાં લોન્ચ થશે, કંપનીએ પુષ્ટિ કરી

iQOO Neo 10 ટૂંક સમયમાં ભારતીય બજારમાં લોન્ચ થશે. iQOO એ તેના આગામી ફોનને ઈ-કોમર્સ વેબસાઇટ…

By Gujju Media
ટેકનોલોજી

BSNLના કરોડો યૂઝર્સનું મોટું ટેન્શન સમાપ્ત, કંપનીએ 84 હજાર નવા 4G ટાવર લગાવ્યા, વધુ સારી કનેક્ટિવિટી મળશે

BSNL વપરાશકર્તાઓને ટૂંક સમયમાં તેમના મોબાઇલ ફોનમાં નેટવર્ક સમસ્યાઓમાંથી રાહત મળશે. સરકારી ટેલિકોમ કંપની તેના મોબાઇલ…

By Gujju Media
ભારત

તમામ અર્ધલશ્કરી દળોની રજા રદ, આંતરરાષ્ટ્રીય સરહદ પર હાઇ એલર્ટ; MHA એ સૂચનાઓ જારી કરી

ભારતીય સેનાએ પાકિસ્તાનમાં આતંકવાદીઓના ઠેકાણાઓ પર કાર્યવાહી કરી છે. સેનાએ 9 આતંકવાદી ઠેકાણાઓનો નાશ કર્યો છે.…

By Gujju Media
હેલ્થ

ચેતાતંત્રને મજબૂત બનાવવા માટે શું ખાવું જોઈએ, ચેતાતંત્રને સ્વસ્થ રાખવા માટે જરૂરી પોષક તત્વો કયા છે?

નસો આપણા શરીરના બધા કોષો અને રક્તવાહિનીઓને જોડાયેલા રાખવાનું કામ કરે છે. શરીરને સ્વસ્થ રાખવા માટે,…

By Gujju Media
ટેકનોલોજી

ચીનને મોટો ફટકો, iPhoneના તમામ મોડલ ભારતમાં બનશે, Appleએ કરી મોટી તૈયારી

એપલ આગામી દિવસોમાં ભારતમાં બધા જ આઇફોન મોડેલ્સનું ઉત્પાદન કરવાની તૈયારી કરી રહ્યું છે. ભારતમાં બનેલા…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?