Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: શ્રાદ્ધનું ભોજન બનાવવામાં રાખો આ સાવધાની!
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > ધર્મદર્શન > શ્રાદ્ધનું ભોજન બનાવવામાં રાખો આ સાવધાની!
ધર્મદર્શન

શ્રાદ્ધનું ભોજન બનાવવામાં રાખો આ સાવધાની!

Shraddha Vyas
Last updated: September 27, 2018 3:02 pm
By Shraddha Vyas
2 Min Read
Share
Shraddh
SHARE

શ્રાદ્ધનો મહિનો ચાલી રહ્યો છે, અને પિતૃપક્ષને શ્રાદ્ધ નાખવા માટે ઘરની ગૃહિણીઓ શાસ્ત્રો અનુસાર ભોજન બનાવે એ જરૂરી છે. શ્રાદ્ધના સમયે પૂરી શુદ્ધતા અને પવિત્રતા જળવાઈ રહે તે જરૂરી છે. તો ચાલો જાણીએ ભોજન બનવાતી સમયે કઈ-કઈ બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે?

શ્રાદ્ધમાં ખીર:

Khir

- Advertisement -

શ્રાદ્ધમાં ખીરનું ખાસ મહત્વ છે પરંતુ જરૂરી એ છે કે ભેશના દૂધની બદલે ગાયના દૂધમાંથી ખીર બનાવવામાં આવે. પંડિતો અનુસાર ખીર તમામ પકવાનોમાં ઉત્તમ છે. શ્રાદ્ધમાં બ્રાહ્મણોને જમાડવાનું મહત્વ છે અને બ્રાહ્મણોને સૌથી વધુ ખીર પસંદ હોય છે. પૂર્વજો અને દેવતાઓને પણ ખીર પસંદ હોય છે.

નમકનો ઉપયોગ:

- Advertisement -

Salt

ભોજનની શુદ્ધતા માટે સાદા નમકની બદલે સિંધાલુનો ઉપયોગ કરવો જોઈએ. આયુર્વેદમાં પણ સિંધાલુના ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. કેમકે તે સૌથી વધુ શુદ્ધ હોય છે અને તેમાં કેમિકલનો ઉપયોગ થતો નથી.

- Advertisement -

લસણ અને ડુંગળીથી બચો:

Onion And Garlic

- Advertisement -
- Advertisement -

શ્રાદ્ધમાં સાત્વિક ભોજન બનાવવું જોઈએ અને આથી શાસ્ત્રો અનુસાર લસણ અને ડુંગળીનો ઉપયોગ તેમાં ન હોવો જોઈએ.

ચપ્પલ ન પહેરવા જોઈએ:

Shradha

- Advertisement -

જયારે તમે શ્રાદ્ધ માટે ભોજન બનાવી રહ્યા હો તો ચામડાના ચપ્પલ પહેરવા ન જોઈએ કેમકે તે ધાર્મિક રીતે માન્ય નથી. હા, તમે લાકડાના ચપ્પલ પહેરી શકો છો.

ચાંદીના વાસણોનો કરો ઉપયોગ:

Silver

ચાંદીને સૌથી વધુ પવિત્ર, શુદ્ધ અને સારી ધાતુ માનવામાં આવે છે. ચાંદી થકી નકારાત્મક શક્તિઓ અને દોષનો નાશ થાય છે. ચાંદીના વાસણ દ્વારા પિતૃઓને પાણી અર્પણ કરવામાં આવે તો તેઓ સંતુષ્ઠ થાય છે.

ચાણક્ય નીતિ: આ 4 પ્રકારના લોકોથી રાખજો લાંબુ અંતર, નહીંતર સફળતાના માર્ગમાં આવશે અવરોધ.
ભગવાન શિવને જ શું કામ કરાય છે જળાભિષેક? આ રહ્યું કારણ
જન્મતારીખ પરથી જાણો વર્ષ 2026માં કયો ઉપાય કિસ્મત ચમકાવશે? બનશે પ્રગતિના યોગ
તીર્થરાજ પ્રયાગરાજમાં જ કેમ ભરાય છે વિશ્વનો સૌથી મોટો વાર્ષિક માઘ મેળો? જાણો તેનું ધાર્મિક મહત્વ
માત્ર નવરાત્રી જ નહીં, આ ખાસ પ્રસંગોએ પણ કરી શકાય છે કન્યા પૂજન, જાણો શાસ્ત્રોમાં તેનું મહત્વ અને સાચી વિધિ
- Advertisement -
TAGGED:Make this a meal of shraddha food!shraddha food!શ્રાદ્ધનું ભોજન
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

Diabetes 2206.jpg.webp
હૃદયરોગનું જોખમ ઘટાડશે એવોકાડો: બેડ કોલેસ્ટ્રોલ ઘટે છે અને બ્લડ પ્રેશર રહે છે નિયંત્રણમાં
લાઈફ સ્ટાઈલ
surya.jpg.webp
કપ્તાની છીનવાયા બાદ સૂર્યકુમાર યાદવનું દર્દ છલકાયું: ‘દોઢ મહિના સુધી વિચારતો રહ્યો કે આવું કેમ થયું?’
સ્પોર્ટ્સ
1788070300 Copy of Satya web temp 9.jpg.webp
હવે ઘરે બેઠા જ આધાર કાર્ડમાં લિંક કરો ઈમેઈલ આઈડી, જાણી લો સરળ સ્ટેપ્સ
ટેકનોલોજી
8th Pay Commission 2208.jpg.webp
8મું પગાર પંચ: પગાર વધારા અને પેન્શનના નિર્ણય પહેલા જાણો આ 5 મોટા અપડેટ્સ
બિઝનેસ
Gold Price 2908.jpg.webp
સોનાના વધતા ભાવથી શેરબજારના આ 6 સ્ટોક્સમાં આવશે ‘મોટો ઉછાળો
શેરમાર્કેટ
- Advertisement -

You Might Also Like

1778487341 Copy of Satya web temp 21.jpg.webp
ધર્મદર્શન

જીવનમાં ક્યારેય હાર નહીં માનો! આચાર્ય ચાણક્યની આ ૪ વાતો બદલી નાખશે તમારો જોવાનો નજરિયો

By Gujju Media
6 Min Read
1784433805 Copy of Satya web temp 6.jpg.webp
ધર્મદર્શન

શું તમે પણ અનુભવો છો તમારા પાછલા જન્મના આ 5 ખાસ સંકેતો?

By Gujju Media
5 Min Read
1773897574 Copy of Satya web temp 11.jpg.webp
ધર્મદર્શન

સુખી સંસાર માટે પતિ-પત્નીમાં હોવા જોઈએ આ 3 વિશેષ ગુણો, ઘરનો કલેશ હંમેશા માટે થઈ જશે ખતમ!

By Gujju Media
5 Min Read

More Popular from Gujju Media

shree krishna
ભજન

જય કાના કાળા પ્રભુ જય કાના કાળા આરતી | Jai Kana Kala Aarti English lyrics

By Gujju Media
2 Min Read
1784433866 Copy of Satya web temp 14.jpg.webp

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

By Gujju Media
krishna ashtakam
ભજન

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
3 Min Read
- Advertisement -
એન્ટરટેઈન્મેન્ટ

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

શું તમે જાણો છો KBC-18ની નવી થીમનો અર્થ? હવે માત્ર જીકે (GK) કામ નહીં લાગે! ભારતીય…

By Gujju Media
ભજન

ૐ જય શિવ ઓમકારા.. શિવ આરતી | Jai Shiv Omkara shiv aarti Lyrics

ૐ જય શિવ ઓમકારા.. શિવ આરતી ૐ જય શિવ ઓમકારા, હર હર શિવ ઓમકારા બ્રહ્મા, વિષ્ણુ,…

By Gujju Media
શેરમાર્કેટ

જુલાઈ વેચાણના આંકડા જારી થયા બાદ ઓટો શેર એક્શનમાં

વૈશ્વિક બજારના મજબૂત સંકેતોથી ભારતીય શેરબજારમાં તેજીના એંધાણ: ગિફ્ટ નિફ્ટી ૧૭૦ પોઈન્ટથી વધુ ઉછળ્યો મધ્ય પૂર્વ…

By Gujju Media
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
ભજન

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન   હર હર શંભુ ભોળા મને…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?