Palak Thakkar
રિલાયન્સ જિયો કરશે હવે વધુ એક પ્લેટફોર્મ પર એન્ટ્રી,
રિલાયન્સ જિયોએ કહ્યુ કે, કંપની એક વીડિયો કોન્ફ્રેંસિંગ એપ લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે. આ એપ જલ્દીથી લોન્ચ કરવામાં…
કેન્દ્રએ ફરી એકવાર લોકડાઉન વધારવાનો નિર્ણય,દારૂ અને પાન-મસાલાની દુકાનોને લઇ લેવામાં આવ્યો મહત્વનો નિર્ણય
કેન્દ્રએ ફરી એકવાર લોકડાઉન વધારવાનો નિર્ણય લીધો છે. આ અંતર્ગત લોકડાઉન 17 મે સુધી વધારવામાં આવ્યું છે. જો કે, આ…
આટલા લોકોએ જોયો શો રામાયણ,બન્યો વિશ્વનો નંબર 1 શો
લોકડાઉનને કારણે ડીડી નેશનલ પર રીટેલીકાસ્ટ થનારા પ્રોગ્રામ 'રામાયણ' ઘણા રેકોર્ડ પોતાના નામે કરી રહ્યું છે. રામાનંદ સાગરના આ જૂના…
લોકડાઉનમાં આવ્યા સારા સમાચાર, આટલા રૂપિયા સસ્તો થયો રસોઈ ગેસનો સિલિન્ડર
દેશભરમાં અત્યાર સુધી કોરોનાને કારણે લોકડાઉન છે,દેશભરમાં લોકડાઉન વચ્ચે રાંધણ ગેસને લઈને સારા સમાચાર આવ્યા છે. 1 મે એટલે કે…
લોકડાઉનના લઇ ઇતિહાસમાં પ્રથમ વખત આ કપંની એક પણ ગાડીનું વેચાણ નહીં કર્યું
ઇતિહાસમાં પ્રથમ વખત ભારતની સૌથી મોટી કાર નિર્માતા કંપની મારુતિ-સુઝુકીની છેલ્લા એક મહિના દરમિયાન દેશમાં એક પણ કાર વેચાઈ નથી.…
જાણો શા માટે મરતાં પહેલા પાકિસ્તાન જોવા માંગતા હતા ઋષિ કપૂર
બોલિવૂડના દિગ્ગજ અભિનેતા ઋષિ કપૂર હવે આપણી વચ્ચે નથી રહ્યા. તેઓએ ગુરુવારે આ દુનિયાને અલવિદા કહી દીધી. કપૂર પરિવારની ત્રીજી…
ફેરિયાઓ-દુકાનદારો માટે માસ્ક ફરજીયાત,AMCએ તમામ વોર્ડમાં ચાલુ કર્યુ ચેકિંગ
લોકડાઉનના ભંગ બદલ મણિનગરમાં આવેલા રિલાયન્સ ફ્રેશને દક્ષિણ ઝોનના સોલિડ વેસ્ટ વિભાગે સીલ કરવામાં આવ્યું છે. સિક્યુરિટી ગાર્ડે માસ્ક ના…
દેશમાં આટલા દિવસ માટે વધારવામાં આવ્યું લોકડાઉન
કોરોના સંકટને લઇ PM મોદી અને મંત્રીઓ વચ્ચેની બેઠક યોજાઇ હતી. જેમાં 3 મે બાદ લોકડાઉનને લઇને રણનીતિ પર ચર્ચા…
લોકડાઉનમાં વધતા વજન સામે એક ચપટી હિંગ કરશે મદદ,જાણો હીંગના ફાયદા
કોરોના વાયરસના પ્રકોપથી બચવા માટે લોકો હાલ પોતાના ઘરમાં બંધ છે. આ પરિસ્થિતિમાં નીચે ચાલવા જવું પણ હિતાવહ નથી. માટે…
લોકડાઉનના કારણે બ્યૂટીપાર્લર બંધ છે પરંતુ ચિંતાના કરો જાણો ઘરે જ વેક્સ બનાવવાની સરળ રીત
હાલ કોરોના વાયરસના સંક્રમણના કારણે દેશભરમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. જેના કારણે બ્યૂટીપાર્લર અને સૂલન જેવી સેવાઓ લાંબા સમયથી…
ઉત્તરાખંડના 4 ધામમાંથી ત્રીજા ધામ કેદારનાથનો શું છે ઇતિહાસ
કેદારનાથ ધામના કપાટ ખુલી ગયા છે. હિંદુ કેલેન્ડ પ્રમાણે આ મંદિરના કપાટ દર વર્ષે વૈશાખ મહિનામાં એટલે માર્ચ-એપ્રિલમાં ખોલવામાં આવે…
જે લ્યુકેમિયા કેન્સરના કારણે થયું રિશી કપૂરનું મોત જાણો તેના વિશે શું છે લ્યુકેમિયા કેન્સર
અભિનેતા ઇરફાન ખાન પછી 67 વર્ષીય રિશી કપૂરનું નિધન થયું. છેલ્લા બે વર્ષથી તેઓ કેન્સરની સામે લડી રહ્યા હતા. ગુરુવારે…