ગુરુવારે કેમ નથી ધોવાતા માથાના વાળ? વડીલોની આ માન્યતા પાછળનું અસલી કારણ જાણી લો ભારતીય ઘરોમાં અવારનવાર વડીલોના મોઢે સાંભળવા મળે છે કે “આજે ગુરુવાર છે, આજે વાળ ધોવા નહીં” અથવા “આજે…
Popular ધર્મદર્શન News
ધર્મદર્શન News
નવરાત્રિના પાંચમા જાણો માં સ્કંદમાતા વિશે… શા માટે કરવામાં આવે છે માં સ્કંદમાતાનું પૂજન
નવરાત્રિના પાંચમા દિવસે નવદુર્ગાના પંચમ સ્વરૂપ દેવી સ્કંદમાતાનુ પૂજન કરવામાં આવે છે. આ બુધ ગ્રહ પર પોતાનુ આધિપત્ય રાખે છે.....સ્કંદમાતાનું…
માં દુર્ગાનું ચોથું સ્વરૂપ એટલે દેવી કૂષ્માંડા…. દેવી કૂષ્માંડા કરે છે તમામ વ્યાધિનો નાશ
માં દુર્ગાનું ચોથું સ્વરૂપ એટલે દેવી કુષ્માંડા.....નવરાત્રીના ચોથા દિવસે માં દુર્ગાના ચતુર્થ સ્વરૂપ દેવી કુષ્માંડાની પૂજાઅર્ચના કરવામાં આવે છે. દેવીભાગવત…
માં નવદુર્ગાનું ત્રીજુ સ્વરૂપ એટલે ચંદ્રઘંટા…નકારાત્મક શક્તિઓના નાશનું પ્રતિક છે માં ચંદ્રઘંટા
નવરાત્રી શબ્દ સંસ્કૃત ભાષા પરથી આવ્યો છે. જેનો અર્થ થાય છે નવ રાત. છે. આ નવ દિવસ સુધી માં આદ્યશક્તિ…
શા માટે કરવામાં આવે છે બ્રહ્મચારિણી સ્વરૂપની પૂજા
"નવરાત્રિમાં બીજા દિવસે માં બ્રહ્મચારિણી સ્વરૂપની પૂજા કરવામાં આવે છે. નવરાત્રિમાં દુર્ગા પૂજાના અવસરે માં દુર્ગાના વિવિધ સ્વરૂપોની પૂજા અર્ચના…
દુર્ગાનું પ્રથમ રૂપ એટલે શૈલપુત્રી, નવરાત્રીના પ્રથમ દિવસે કરીએ મા શૈલ પુત્રીની આરાધના
હિન્દુ શાસ્ત્રમાં મહા નવરાત્રીના ભવ્ય તેમજ રંગબેરંગી તહેવારના મૂળ અને મહત્વ વિશે અનેક દંતકથાઅો પ્રચલિત છે પણ સૌથી વધુ પ્રચલિત…
પૂજામાં નારિયેળ ખરાબ નીકળવું એ અશુભ નહિ શુભ સંકેત છે…
હિન્દુ ધર્મમાં ભગવાનને નારિયેળ વધેરવુ શુભ માનવામાં આવે છે અને કહેવાય છે કે નારિયેળ ચઢાવવાથી દરેક મનોકામના પુરી થઇ જાય…
5 મહિના બાદ આજથી શરૂ થશે વૈષ્ણો દેવીની યાત્રા,પ્રતિદિન આટલા શ્રદ્ધાળુઓ કરી શકશે દર્શન રાખવુ પડશે આ બાબતોનું ખાસ ધ્યાન
મળતી માહિતી મુજબ આજથી રોજ શ્રદ્ધાળુઓ જમ્મુ કશ્મીરમાં રિયાસી જિલ્લાના ત્રિકુટા પહાડીઓમાં માં વૈષ્ણો દેવીના દર્શન કરી શકશે. કોરોના કારણે…
જય શ્રી રામના નારા સાથે પ્રધાનમંત્રી મોદીએ કરી પોતાના ઉદબોધનની શરૂઆત, સમગ્ર ભારત આજે ભાવુક બન્યું છે : PM મોદી
જે દિવસની વર્ષોથી રાહ જોવાતી હતી, તે દિવસ આજે આવી ગયો છે. રામ મંદિરના ભૂમિપૂજન માટે અયોધ્યા તૈયાર છે. ત્યારે…
PM મોદીએ મૂકી રામ મંદિર માટેની શિલા, સંપન્ન થયો રામ જન્મભૂમિનો શિલાન્યાસ
આજનો દિવસ એક ઇતિહાસિક દિવસ છે,રામ મંદિરના ભૂમિપૂજન માટે અયોધ્યા તૈયાર છે. પીએમ મોદી સવારે 11.30 વાગ્યે અયોધ્યા પહોંચી ગયા…