ફરી મચશે ધમાલ! 11 સપ્ટેમ્બર 2026ના રોજ રિલીઝ થશે ‘હૈવાન’ બોલિવૂડના ‘ખિલાડી’ અક્ષય કુમાર અને પ્રખ્યાત નિર્દેશક પ્રિયદર્શનની જોડી જ્યારે પણ પડદા પર સાથે આવે છે, ત્યારે સિનેમાઘરોમાં એક અલગ જ રોનક…
Popular એન્ટરટેઈન્મેન્ટ News
એન્ટરટેઈન્મેન્ટ News
3 લાખ લોકોને નોકરી આપશે સોનૂ સુદ,જન્મદિવસ પર કર્યુ મોટુ એલાન
કોરોના કાળમાં રિયલ હિરો બનેલા એક્ટર સોનુ સૂદે લોકડાઉનમાં જરૂરિયાતમંદની ખૂબ મદદ કરી છે અને અત્યારે પણ તે જરૂરિયાતમંદની મદદ…
બાહુબલીના ડાયરેક્ટર એસએસ રાજામૌલી કોરોના પોઝિટિવ,રાજામૌલીએ પોતે જ ટ્વિટ કરીને આપી આ વાતની જાણકારી
કોરોનાનો કહેર દિવસે દિવસે વધી રહ્યો છે,ત્યારે હવે જાણવા મળી રહ્યું છે કે પ્રભાસ સ્ટારર ફિલ્મ બાહુબલીના બાહુબલી-2ના નિર્દેશક એસએસ…
ઉરી સર્જિકલ સ્ટ્રાઈક પાછળની કહાની કહેશે આ નવી વેબ સિરીઝ.. જાણો સંપૂર્ણ વિગત..
વર્ષ 2016 માં ભારતીય સેનાના ઉરી બેઝ પર આતંકવાદી હુમલો થયો હતો. આ પછી, ભારતીય સૈન્ય પલટવારમાં પાકિસ્તાની સરહદમાં પ્રવેશી…
સંજય દત્તના બર્થડે પર KGF -2નો વિલન અધીરાનો ફર્સ્ટ લુક કર્યો રિલીઝ,સંજય દત્તનો આ લૂક જોઈને ચાહકો થાયા આશ્ચર્યચકિત
કેજીએફ'ની જોરદાર સફળતા બાદ 'કેજીએફ 2' ના ચાહકો આતુરતાથી રાહ જોઇ રહ્યા છે. જ્યારે આ ફિલ્મમાં સંજય દત્તની ભૂમિકાની પણ…
સુશાંતના કેસમાં સૌથી મોટા સમાચાર,સુશાંતના પિતાએ રિયા ચક્રવર્તી સામે નોંધાવી એફઆઈઆર
જ્યારથી સુશાંત સિંહ રાજપૂતએ આત્મહત્યા કરી છે ત્યારથી જ તેને લઇને ઘણી વાતો સામે આવી છે, તેની સાથે જ સુશાંત…
સોનૂ સુદે સુશાંતના મોત પર આપ્યુ મોટુ નિવેદન,એક્ટ્રેસ કંગના પર સાધ્યુ નિશાન
અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના નિધન પછી બોલિવુડમાં ઘણા વિવાદ સામે આવ્યા છે,ત્યારે હવે આ મામલ લોકડાઉનમાં રિયલ હિરો બનેલા સોનુ…
બોલિવુડ દિગ્ગજ અભિનેતા શત્રુઘ્ન સિંહાએ એક્ટર ગોવિંદાને લઇ કર્યો ચોંકાવનારો ખુલાસો
સુશાંત સિંહ રાજપૂતના નિધન બાદ બોલિવુડમાં ઘણા મુદ્દા સામે આવ્યા છે,જેમા નેપોટિઝમ પર ઘણા સ્ટાર્સ ખૂલી વાત કરી રહ્યા છે.ત્યારે…
સુશાંતસિંહ રાજપૂત આત્મહત્યા કેસમાં પોલીસે કરી મહેશ ભટ્ટની પૂછપરછ,ધર્મા પ્રોડક્શનના સીઇઓ અપૂર્વ મહેતાની પણ કરાશે પૂછપરછ
બોલિવૂડ એક્ટર સુશાંતસિંહ રાજપૂતની આત્મહત્યા પછી બોલિવુડમાં ઘણા બધા મુદ્દા સામે આવ્યા છે, જેમા નેપોટિઝમએ સૌથી મહત્વનો મુદ્દો છે, સુશાંતની…
એશ્વર્યા રાય બચ્ચન અને આરાધ્યા બચ્ચનનો કોરોના રિપોર્ટ નેગેટિવ,હોસ્પિટલમાંથી કરવામાં આવ્યા ડિસ્ચાર્જ
કોરોના વાયરસનો કહેર દિવસે-દિવસે વધી રહ્યો છે,ત્યારે બોલિવુડમાં પણ કોરોના કહેર જોવા મળ્યો હતો જે બચ્ચન પરિવારના ચાર વ્યક્તિ જેમા…