ગુજરાત
અમદાવાદ - ફેડરેશન ઓફ ઇન્ડિયન એસોસિએશન ઓફ યુએસએ (FIA NY–NJ–CT–NE), જે યુનાઇટેડ સ્ટેટ્સના પૂર્વીય કિનારાના આઠ રાજ્યોમાં ભારતીય સમુદાયનું પ્રતિનિધિત્વ કરતી સૌથી મોટી અને અગ્રણી બિન-લાભકારી સંસ્થા છે, તેણે અમદાવાદમાં દિવ્યાંગ બાળકોને…
Popular ગુજરાત News
ગુજરાત News
લોકડાઉન 3.0 માટે ગુજરાત સરકાર કેન્દ્રના નિર્ણયની જોઈ રહી છે રાહ
ગુજરાતમાં તો જાણે લોકડાઉનનો કોઈ ફાયદો જ ન થતો હોય તેવી હાલત થતી જાય છે અને તેમાંય ખાસ કરીને અમદાવાદમાં…
સુપ્રસિદ્ધ ગુજરાતી લેખિકા કુંદનિકા કાપડિયાનું નિધન,તેમને ગુજરાતી સાહિત્યમાં આપ્યું હતું મહત્વનું યોગદાન
સાત પગલાં આકાશમાં’ નામની પ્રસિદ્ધ ગુજરાતી કૃતિનાં લેખિકા અને પરમ શ્રદ્ધેય ઋષિ મકરંદ દવેના પત્ની કુંદનિકા કાપડિયાનું નંદીગ્રામ ખાતે 93…
કોરોનાના કહેર વચ્ચે સૌરાષ્ટ્ર પંથકમાં કમોસમી વરસાદ,કેરીના પાકને મોટું નુક્સાન
એક તરફ કોરોના મહામારી ચાલી રહી છે, તો બીજી તરફ ઉનાળાની ગરમી ત્યારે આ વચ્ચે કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ ખાબક્યો…
ગીરની અલગ અલગ રેન્જમાં સિંહના મોતને લઇને ઉઠ્યા સવાલો,જાણો શું છે આખી વાત
રાજ્યમાં જ્યાં એક તરફ કોરોનાનો આતંક છે ત્યારે બીજી તરફ પ્રાણીઓના હાલ પર બેહાલ છે, અને તેમા જંગલનો રાજા સિંહ…
અમદાવાદમાં કોરોનાના કેસની સંખ્યા ઘટાડવા અંગે નવી સ્ટ્રેટેજી,જાણો અમદાવાદમાં રેડ ઝોનમાં છે ક્યા-ક્યા વિસ્તારો
કોરોના કેસ સામેની લડાઈ મામલે અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરાએ જણાવ્યું કે શહેરમાં હવે કોરોનાના કેસના આંકમાં ઘટાડો થઈ રહ્યો…
વડાપ્રધાન સાથે વીડિયો કોન્ફરન્સ બાદ મુખ્યમંત્રી રૂપાણીએ કરી મોટી જાહેરાત
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તમામ રાજયોના મુખ્યમંત્રી સાથે વિડીયો કોન્ફરન્સ કરી હતી.જેમા ગુજરાતમાં કોરોના કોવિડ-19 વાયરસના કારણે મૃત્યુદર કેમ વધારે કેમ…
ગુજરાતમાં કોરોના વાયરસનો ભરડો
ગુજરાતમાં કોરોના વાયરસે જાણે ભરડો લીધો હોય તેમ કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં નવા નોંધાયેલા કેસો અંગે આરોગ્ય…
કોરોના મુદ્દે રાજ્ય સરકારની કબૂલાત, ગુજરાતમાં મૃત્યુ દરની સંખ્યાનું વુહાન કનેક્શન?
સમગ્ર દેશમાં કોરોના વાયરસનો કહેર જોવા મળી રહ્યો છે. દેશભરમાં કોરોનાથી સંક્રમિતોનો આંકડો ચિંતાજનક રીતે વધી રહ્યો છે. તો ગુજરાતમાં…
કોંગ્રેસ કોર્પોરેટ બદરુદ્દીન શેખનું કોરોના વાયરસને કારણે નિધન
કોંગ્રેસના કોર્પોરેશનના પૂર્વ વિપક્ષના નેતા અને બહેરામપુરાના વર્તમાન કોર્પોરેટ બદરુદ્દીન શેખનું કોરોના વાયરસને કારણે નિધન થયું છે. નોંધનીય છે કે…