Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: અમદાવાદ ભારતનું એકમાત્ર વર્લ્ડ હેરિટેજ સિટી… ચાલો જાણીએ તેના વિવિધ સ્થાપત્યો વિશે..
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > ગુજરાત > અમદાવાદ ભારતનું એકમાત્ર વર્લ્ડ હેરિટેજ સિટી… ચાલો જાણીએ તેના વિવિધ સ્થાપત્યો વિશે..
ગુજરાત

અમદાવાદ ભારતનું એકમાત્ર વર્લ્ડ હેરિટેજ સિટી… ચાલો જાણીએ તેના વિવિધ સ્થાપત્યો વિશે..

Gujju Media
Last updated: February 26, 2020 10:09 am
By Gujju Media 5 Min Read
Share
World Heritage City Ahmedabad
SHARE

આજે ૨૬ ફેબ્રુઆરી ૨૦૨૦ એટલે કે અમદાવાદનો સ્થાપના દિવસ..અહેમદશાહ બાદશાહે ઈ.સ. 1411માં વસાવેલું અમદાવાદ ૬૦૯ વર્ષે આજે પણ છે અડીખમ.ઘણા રમખાણો,ઘટનાઓ,બનાવો,ભૂકંપ સામે લડી લાંબી મઝલ કાપી તે આજે પણ હેમખેમ છે.કહી શકાય કે અમદાવાદનો જન્મદિવસ નહી આજે તો અમદાવાદીઓનો જન્મદિવસ છે.આજે અમદાવાદ એ ધુળીયાનગરમાંથી એક ઉંચી ઉડાન ભરી છે…આપણને એ જાણીને વધારે નવાઈ તો એ લાગશે કે જયારે આપણો દેશ આઝાદ થયો,અને આપણું બંધારણ ઘડાયું ત્યારે એ સમયે સ્ત્રી પુરુષના હકની પહેલ અમદાવાદએ કરી હતી.અને અમદાવાદની સ્થાપના માણેક બુરજ મંદિર પાસે કરાઈ હતી..માણેક બુરજ ખાતે મેયરે પૂજાવિધિ કરી હતી.ચાલો જાણીએ અમદાવાદના વિવિધ અને બેનમુન સ્થાપત્યો વિશે …

Contents
ભદ્રનો કિલ્લોપોળરાણીનો હજીરોઝુલતા મિનારાહઠીસિંહનાં દેરાજામા મસ્જીદ

ભદ્રનો કિલ્લો

24442541718 da6baeb59b b
અહમદશાહ પહેલાએ ૧૪૧૧ની સાલમાં બંધાવ્યો હતો… તેણે સાબરમતી નદીના પૂર્વ કાંઠે ભદ્રના કિલ્લાનું નિર્માણ કર્યું અને ગુજરાત સલ્તનતની નવી રાજધાની તરીકે અમદાવાદની સ્થાપના કરી. ૧૫૨૫ સુધીમાં કિલ્લાની અંદરનો વિસ્તાર શહેરીકરણ હેઠળ આવ્યો હતો ભદ્રનો કિલ્લો આજે પણ અમદાવાદની આન બાન અને શાન બની રહ્યો છે. ભદ્રના કિલ્લાની ઘડિયાળનો મિનારો ૧૮૪૯માં લંડનથી ૮ હજારના ખર્ચે લવાયો હતો. ઈસ્ટ ઈન્ડિયા કંપની દ્વારા તેને ૧૮૭૮માં રૂપિયા ૨૪૩૦ના ખર્ચે મૂકાયો હતો.આ કિલ્લાનું નામ દેવી દુર્ગાના અવતાર ભદ્ર કાલી સ્વરૂપ પર રાખવામાં આવ્યું છે.આ કિલ્લો ૧૪મી સદીની શરૂઆતમાં બનાવવમાં આવ્યો હતો.આ કિલ્લાનું નામ દેવી દુર્ગાના અવતાર ભદ્રકાળીના સ્વરૂપ પરથી રાખવામાં આવ્યું છે.

પોળ

DsWr5U3V4AAYAH2
ભારતમાં ઘરોનો સમૂહ જોવા મળે છે ચોક્કસ જૂથ, જ્ઞાતિ, વ્યવસાય કે ધર્મના લોકો વસે છે. પોળ ગુજરાતમાં ખાસ કરીને જૂના અમદાવાદ શહેરમાં જોવા મળે છે.સાબરમતીની નદીના પૂર્વ તટ પર જુના અમદાવાદમાં કોટ વિસ્તારમાં આશરે ૩૬૦ જેટલી પોળો આવેલી છે. અમદાવાદની સૌપ્રથમ પોળનું નામકરણ મૂહર્ત પોળ કરવામાં આવ્યું હતું, જે માણેક ચોકને અડીને બાંધવામાં આવેલી.અમદાવાદ એ પોળના લીધે સુશોભિત મહાસાગર કહી શકાય.ઇતિહાસનો સંસ્પર્શ એટલે જ અમદાવાદની પોળો..એક ઘરથી બીજા ઘર સાથે હળીમળીને રહેવું..સાથે બધા તહેવારો ઉજવવા.અને જાણે ઉનાળાના ધોમધખતા તાપમાં આ પોળોમાંથી ઠંડક પ્રસરી રહી હોય છે..અને એવું જ લાગી આવે છે કે આ પોળો હમણાં જ આપનામાં સમાય જવા માંગતી હોય તેમ લાગી આવે છે.અમદાવાદનું હાર્દ જ આ પોળો છે. એ પછી આંબલીની પોળ હોય રતનપોળ હોય કે અર્જુનલાલની પોળ એ જ તો અમદાવાદનું અસ્તિત્વ છે.પોળોનું ઉદ્ભસ્થાન એ ઉત્તર ગુજરાત છે અને પાટણમાં પોળમેં પાડા તરીકે પણ ઓળખવામાં આવે છે.આ પોળ એ એકબીજાની અડોઅડ અને ખીચોખીચ વસ્તી ધરાવતી તેમજ કાચા પાકા મકાનો ધરાવતી પોળોએ આજે પણ જૂની પ્રણાલિકા સાચવી રાખી છે.

- Advertisement -

રાણીનો હજીરો

f1264d2a5bd6acfa618ce687c15e23bb
માણેક ચોકમાં અહમદ શાહની કબરની પૂર્વમાં રાણીનો હજીરો આવેલો છે.રાણીનો હજીરો જે મુગલાઇ બીબીનો મકબરો અથવા અહમદ શાહની રાણીઓની કબર તરીકે પણ જાણીતો છે આ બાંધકામ જમીનથી ઉંચું છે અને દરવાજા વાળું છે. તેની દિવાલો કોતરણી વાળા પથ્થરોની બનેલી છે. ૩૬.૫૮ મીટરનું ચોરસ પ્રાંગણ કદાચ ૧૪૪૫ની સાલમાં બનેલ છે. હિ‌ન્દુ દેવી દેવતાના સ્થાપત્યો અને આરાધ્ય દેવ સૂર્ય પણ આ કોતરણી કામમાં ક્યાંક ક્યાંક નજરે પડે છે. ગુજરાતી સ્થપતિઓએ મુસ્લિમ શાસકોની જરૂરિયાત પ્રમાણે પોતાની પરંપરાને અનુસરીને ઉત્તમ મિશ્રણવાળું સ્થાપત્ય ઉભું કર્યુ છે તેમાં આ હજીરો પણ એક છે.એક રીતે જોવા જઈએ તો મીનારાવાળો રોજો એટલે હજીરો પણ માણેકચોકમાં આવેલો રાણીનો આ હજીરો તેની સુંદરતાને લઈને દેશ વિદેશના સહેલાણીઓ માટે અમદાવાદનું જોવાલાયક સ્થળોમાં સ્થાન પામ્યો છે. સામાન્ય રીતે હજીરામાં ઉપર મકબરો હોય છે પણ અહીં ઉપર મકબરો નથી છતાં તેની કલાત્મક જાળીઓને કારણે તે અદભૂત લાગે છે. દૂરથી જોઈએ તો રાણીની કબરો જાણે આકાશ સાથે વાતો કરી રહી હોય તેવો ભાસ થાય છે.

ઝુલતા મિનારા

c7ngiMoYXN
અમદાવાદમાં સીદી બશીરની મસ્જિદમાં આવા મિનારા બાંધવામાં આવ્યા હતાં,એક મિનારા પર ચડીને એને હલાવવાથી બીજો મિનારો પણ થોડી ક્ષણોમાં હલે છે તેથી આ મિનારાનું નામ ઝૂલતા મિનારા પડ્યું છે. આ સ્થાપત્યનું નિર્માણ મોગલ શૈલીમાં કરવામાં આવેલું છે.આ મિનારા ત્રણ માળનાં બનેલા છે અને તેના છજાઓમાં બારીક નકશીકામ કરવામાં આવ્યું છે.

- Advertisement -

હઠીસિંહનાં દેરા

1200px Sheth Hutheesinh Temple
જૈન મંદિરમાં ૧૫મા તીર્થંકર ધર્મનાથ મૂળ નાયક છે. હઠીસિંહનાં દેરા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના શહેર અમદાવાદમાં આવેલા જૈન દેરાસરો છે. તેનું નિર્માણ જૈન નગરશેઠ હઠીસિંહ દ્વારા ઇ.સ. ૧૮૪૮માં કરાવવામાં આવ્યું હતું.આ મંદિરમાં સફેદ આરસની કોતરણી કરાવવામા આવી છે. હઠીસિંહ જૈન મંદિર બે માળ ધરાવે છે. તેની આગળની બાજુ પર ગુંબજ છે. અહીં દરેક તીર્થંકરની એક મૂર્તિ છે.સ્થાપત્ય અને કોતરણી માટે પ્રખ્યાત એવા આ દેરાસરો અમદાવાદનાં દિલ્હી દરવાજા વિસ્તારમાં આવેલા છે.

જામા મસ્જીદ

Jama Masjid Ahmedabad heritage
અમદાવાદ શહેરની સૌથી જૂની મસ્જિદોમાંની એક છે. તે અમદાવાદના બાદશાહ અહમદ શાહે ઈ.સ. ૧૪૨૪માંબનાવી હતી.સ્જિદની પૂર્વ દિશામાં અહમદ શાહ, તેમના પુત્ર, અને તેમના પૌત્રની કબર આવેલી છે જે અહમદ શાહ રોજા તરીકે ઓળખાય છે અને નજીકમાં જ તેમની પત્નીઓની કબર પણ આવેલી છે જે રાણીના હજીરા તરીકે ઓળખાય છે.

- Advertisement -

You Might Also Like

ટાયર પંચર કરવાવાળી સિંહણને ખરાબ આદત, ટાયર જોતાં જ વિચિત્ર કરે છે આ કામ, દાંતથી કાઢીને નાખે છે હવા

રામ કથાકાર મોરારી બાપુને ખૂબ દુઃખ, તેમના પત્ની નર્મદાબેનનું ગુજરાતના ભાવનગરમાં નિધન

બાળકો માટે ખરીદેલા આઈસ્ક્રીમ કોનમાં ગરોળીની પૂંછડી મળી, ગુજરાતમાં મહિલાની તબિયત લથડી, જાણો સમગ્ર ઘટના

ગુજરાતમાં ધરતી ધ્રૂજી, કચ્છમાં આવ્યો જોરદાર ભૂકંપ, કેટલી હતી તીવ્રતા? 2001 માં ભારે વિનાશ થયો હતો

ડેટિંગ એપ દ્વારા ઉદ્યોગપતિ સાથે 1.60 કરોડની છેતરપિંડી કરી, હનીટ્રેપમાં બે આરોપીની ધરપકડ

- Advertisement -
TAGGED:26 februariahmedabadbirthdayfortgujratharitagemaszidpolranino haajirozulta minara
Share This Article
Facebook Twitter Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

bal krishna
કૃષ્ણ અવતારની આરતી: ઉતારો આરતી શ્રીકૃષ્ણ ઘેર આવ્યા
આરતી શ્રી કૃષ્ણ ભજન
krishna bhajan
ભજન : હે કરુણાના કરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી
ભજન શ્રી કૃષ્ણ ભજન
shree krishna
લોકપ્રિય ભજન : ઘટમાં ગિરિધારી ને મનમાં મોરારી
શ્રી કૃષ્ણ ભજન ભજન
mangala aarti
શ્રીનાથજીની આરતી : આરતી શ્રીનાથજીની મંગળા કરી
ભજન
dwarikadish
દ્વારિકાધીશનું ભજન : દ્વારીકા નો નાથ મારો રાજા રણછોડ છે…
ભજન શ્રી કૃષ્ણ ભજન
- Advertisement -

You Might Also Like

Bulldozers razed to the Madrasa of a Maulana with Pakistani links in Gujarat
ગુજરાત

ગુજરાતમાં ‘પાકિસ્તાની લિંક્સ’ ધરાવતા મૌલાનાના મદરેસા પર બુલડોઝર ચલાવવામાં આવ્યા

By Gujju Media 1 Min Read
Vasna Barrage gates to be repaired Sabarmati River emptied for cleaning
ગુજરાત

વાસણા બેરેજના દરવાજાનું સમારકામ કરાશે, સાબરમતી નદી સફાઈ માટે ખાલી કરાઈ

By Gujju Media 2 Min Read
Now you will get guidance on reducing obesity at Ahmedabads Civil Hospital
ગુજરાત

હવે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં મોટાપણું ઘટાડવા માટેનું માર્ગદર્શન મળશે

By Gujju Media 2 Min Read

More Popular from Gujju Media

CIDs ACP Ayushman bought a house now his family members are behind the wedding he revealed about the wedding plan
એન્ટરટેઈન્મેન્ટ

CIDના ACP આયુષ્માને ખરીદ્યું ઘર, હવે તેના પરિવારના સભ્યો લગ્નની પાછળ પડ્યા છે, લગ્નના પ્લાન વિશે કર્યો ખુલાસો

By Gujju Media 3 Min Read
Theaters will be housefull this week

આ અઠવાડિયે હાઉસફુલ રહેશે થિયેટરો, આ અદ્ભુત સાઉથ ફિલ્મો થશે રિલીઝ, તમને કોમેડી અને એક્શનનો મળશે આનંદ

By Gujju Media
Indian government gives another blow bans X accounts of news portals Balochistan Times and Balochistan Post
ભારત

ભારત સરકારે આપ્યો વધુ એક ઝટકો, ન્યૂઝ પોર્ટલ બલૂચિસ્તાન ટાઇમ્સ અને બલુચિસ્તાન પોસ્ટના X એકાઉન્ટ પર પ્રતિબંધ મૂક્યો

By Gujju Media 2 Min Read
- Advertisement -
ભારત

India Pakistan Tension: સમગ્ર ઉત્તર પ્રદેશમાં રેડ એલર્ટ જાહેર, સુરક્ષા દળોને સૂચનાઓ જારી, ડીજીપીએ શું કહ્યું

ભારતીય સેનાએ પાકિસ્તાન અને પીઓકેમાં આતંકવાદી છાવણીઓ પર હુમલો કર્યો. સેનાએ 9 આતંકવાદી ઠેકાણાઓ પર કાર્યવાહી…

By Gujju Media
હેલ્થ

આ ચાર નટ્સ શરીર માટે છે સૌથી ફાયદાકારક, દરરોજ સવારે ખાવાથી શરીરને થશે અસંખ્ય ફાયદા

બદામ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે અને તે તમારા શરીરને જરૂરી પોષક તત્વો પણ…

By Gujju Media
એન્ટરટેઈન્મેન્ટ

સૈફ અલી ખાનની 20 વર્ષ જૂની ફિલ્મ થશે ફરીથી રિલીઝ, રાની મુખર્જી સાથે તેની જોડી હિટ રહી હતી

બોલિવૂડમાં ફરીથી રિલીઝ થવાનો ટ્રેન્ડ ઝડપથી વધ્યો છે. આ સંદર્ભમાં, 90 અને 2000 ના દાયકાની શરૂઆતની…

By Gujju Media
ટેકનોલોજી

7,000mAh બેટરી સાથે iQOO Neo 10 ટૂંક સમયમાં ભારતમાં લોન્ચ થશે, કંપનીએ પુષ્ટિ કરી

iQOO Neo 10 ટૂંક સમયમાં ભારતીય બજારમાં લોન્ચ થશે. iQOO એ તેના આગામી ફોનને ઈ-કોમર્સ વેબસાઇટ…

By Gujju Media
ટેકનોલોજી

BSNLના કરોડો યૂઝર્સનું મોટું ટેન્શન સમાપ્ત, કંપનીએ 84 હજાર નવા 4G ટાવર લગાવ્યા, વધુ સારી કનેક્ટિવિટી મળશે

BSNL વપરાશકર્તાઓને ટૂંક સમયમાં તેમના મોબાઇલ ફોનમાં નેટવર્ક સમસ્યાઓમાંથી રાહત મળશે. સરકારી ટેલિકોમ કંપની તેના મોબાઇલ…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?