Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: ડ્રાયફૂટમાં આવતા અંજીરનો ઇતિહાસ છે 1100 વર્ષ જૂનો! જાણો તેની રોચક માહિતી
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > જાણવા જેવું > ડ્રાયફૂટમાં આવતા અંજીરનો ઇતિહાસ છે 1100 વર્ષ જૂનો! જાણો તેની રોચક માહિતી
જાણવા જેવું

ડ્રાયફૂટમાં આવતા અંજીરનો ઇતિહાસ છે 1100 વર્ષ જૂનો! જાણો તેની રોચક માહિતી

Subham Agrawal
Last updated: July 1, 2022 5:45 pm
By Subham Agrawal 3 Min Read
Share
anjeer1
SHARE

અંજીર ખૂબ જ સ્વાસ્થ્યવર્ધક ફળ છે. દરેક ધર્મમાં તેના માટે અલાયદું સ્થાન છે. ભારતમાં હિંદુ-મુસ્લિમ અને ઈસાઈ સહિતના ધર્મોમાં અંજીરને ખૂબ જ સન્માનપૂર્વક જોવામાં આવે છે. અંજીરને ગુણોનો ખજાનો માનવામાં આવે છે. તે હૃદય માટે તો લાભકારી છે. આ સાથે શરીરને યુવાન રાખવામાં પણ મદદ કરે છે. તેના ચમત્કારી ગુણના કારણે યુવાનોની તાકાત વધે છે.

અંજીરનો ઇતિહાસ હજારો વર્ષ જૂનો છે. સંશોધન મુજબ તેનો ઉદભવ મધ્ય પૂર્વ કેન્દ્રમાં થયો હતો અને દક્ષિણ-પશ્ચિમ એશિયામાં તેનો વિકાસ થયો હતો. એવું માનવામાં આવે છે કે લગભગ 11,000 વર્ષ પહેલાં આ વિસ્તારોમાં તે ઉગતું હતું. અંજીરને ખાસ સ્થાન મળવા લાગ્યું હતું. એક સમય તો એવો આવ્યો કે, પ્રાચીન યુનાનમાં આ ફળની નિકાસ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. ઇ.સ.પૂ. 2000ની આસપાસ ભૂમધ્ય સમુદ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં તે ઉગવા લાગ્યું હતું. અંજીર 16મી સદીમાં અમેરિકામાં અને 17મી સદીમાં જાપાન પહોંચ્યું હતું. ભારતના પ્રાચીન આયુર્વેદિક ગ્રંથોમાં અંજીરનું વર્ણન નથી.

anjeer dry fruit house 1

- Advertisement -

પરંતુ ધાર્મિક માન્યતાઓમાં તેનું મહત્વ જોવા મળે છે.અંજીર ગુલર જાતિનું ફળ છે. તે ઝાડ પર ફૂલ વગર જ ઊગી નીકળે છે. અંજીરને તાજા અને સૂકવીને એમ બંને રીતે ખાઈ શકાય છે. હવે તો અંજીર ઇરાન, મધ્ય એશિયા અને હવે ભૂમધ્ય સમુદ્રમાં ઉગાડવામાં આવે છે. અફઘાનિસ્તાનમાં તો તેનું બમ્પર ઉત્પાદન થાય છે. આ નાનકડા ફળમાંથી ગંધ આવતી નથી. તે આછો પીળો, ઘાટો સોનેરી અથવા ઘાટો જાંબલી રંગમાં મળે છે. તે કોઈ પણ કલરમાં હોય પણ તેના સ્વાદમાં કોઈ ફરક પડતો નથી
અંજીર કેટલું મીઠું હશે તે વાત તેને ક્યાં ઉગાડવામાં આવ્યું છે અને કેટલું પાકેલું છે? તેના પર નિર્ભર હોય છે. અંજીરને આખેઆખું ખાઈ શકાય છે.

અલગ અલગ ધર્મોમાં છે વિશેષ મહત્વ
વિશ્વના મુખ્ય ધર્મોમાં અંજીરને ખૂબ મહત્વ આપવામાં આવ્યું છે. ભારતીય ઉપખંડના ત્રણ મુખ્ય ધર્મો હિંદુ, બૌદ્ધ અને જૈન તેના વિશે જુદા જુદા અર્થઘટનો ધરાવે છે. ભગવાન વિષ્ણુનો ઉદ્ભવ અંજીરના વૃક્ષ નીચે થયો હોવાની હિંદુ પૌરાણિક કથા છે. અંજીરનું વૃક્ષ પ્રતીકાત્મક રીતે બ્રહ્મા-વિષ્ણુ-મહેશ સાથે જોડવામાં આવે છે.

- Advertisement -

anjeer dry fruit house 3

શ્રીમદ્ ભગવદ્ ગીતામાં પવિત્ર અંજીર (સાયકામોર) વૃક્ષ ચેતનાની ઘણી શાખાઓનું પ્રતિનિધિત્વ કરે છે જે બધી એક જ શાશ્વત સ્ત્રોત સાથે સંકળાયેલી હોવાનું જણાવાયું છે. બીજી તરફ બૌદ્ધ ધર્મમાં એવું માનવામાં આવે છે કે ભગવાન બુદ્ધે પવિત્ર અંજીરના વૃક્ષ નીચે બેસીને બોધિ (જ્ઞાન) પ્રાપ્ત કર્યું હતું. એ જ રીતે જૈન પરંપરાઓમાં તપસ્વીઓને ઘણીવાર પવિત્ર અંજીરના વૃક્ષો નીચે ધ્યાન કરતા વર્ણવવામાં આવ્યા છે

- Advertisement -

અંજીરને આરોગ્યપ્રદ માનવામાં આવે છે. અંજીરમાં કેળા કરતા વધુ ફાઇબર અને પોટેશિયમ હોય છે. પાકેલા અંજીરમાં માત્ર 22 ટકા સુગર હોય છે. તજજ્ઞોના મત મુજબ અંજીરમાં વિટામિન A અને B કોમ્પ્લેક્સ મળે છે. તેમાં પ્રોટીન મેગ્નેશિયમ, ફોસ્ફરસ, પોટેશિયમ, કેલ્શિયમ અને સોડિયમ જેવા મિનરલ્સ પણ હોય છે. અંજીરને કબજિયાત અને પેટ સંબંધિત તકલીફો માટે રામબાણ ઈલાજ માનવામાં આવે છે. તેમાં રહેલું ફાયબર પાચન ક્રિયા સુધારે છે.

You Might Also Like

₹800000 ની કિંમતનો હોટપોટ, જેમાં એક મહિલા ખાતી જોવા મળી હતી

સોનાના ભાવમાં વધારા પાછળના કારણો શું છે, આજે પણ તેણે નવો રેકોર્ડ બનાવ્યો

૧ પર ૩ બોનસ શેરની ભેટ, કંપનીના શેર રેકોર્ડ ડેટ પર રોકેટ ગતિએ ઉછળ્યા

મહાપ્રલય અને બવન્ડરની આગાહી! વૈજ્ઞાનિકોએ જણાવ્યું કે જીવનનો નાશ કેવી રીતે અને કયા કારણોસર થશે?

તમે આધાર કાર્ડમાં સરનામું અને મોબાઈલ નંબર ફ્રીમાં અપડેટ કરી શકો છો, UIDAI એ છેલ્લી તારીખ લંબાવી

- Advertisement -
TAGGED:anjeerdry fruits
Share This Article
Facebook Twitter Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

- Advertisement -

You Might Also Like

invest in this saving scheme of post office you will get monthly income of rs 9 25021
જાણવા જેવુંભારત

પોસ્ટ ઓફિસની આ બચત યોજનામાં રોકાણ કરો, થશે 9 હજાર થી વધુની માસિક આવક

By Gujju Media 3 Min Read
that planet where there is only gold you will not believe after knowing the answer1
જાણવા જેવું

તે એવો કયો ગ્રહ જ્યાં માત્ર સોનું જ છે, જવાબ જાણ્યા પછી તમે વિશ્વાસ નહીં કરો

By Gujju Media 2 Min Read
samsung bespoke family hub blue scaled 1
જાણવા જેવુંટેકનોલોજી

હેં સાચે? આજે જમવામાં શુ બનાવવું એનો જવાબ હવે એજી, ઓજી કે સુનોજી નહીં સેમસંગ આપશે!?

By Gujju Media 2 Min Read

More Popular from Gujju Media

Saif Ali Khans 20 year old film will be re released his pairing with Rani Mukerji was a hit A
એન્ટરટેઈન્મેન્ટ

સૈફ અલી ખાનની 20 વર્ષ જૂની ફિલ્મ થશે ફરીથી રિલીઝ, રાની મુખર્જી સાથે તેની જોડી હિટ રહી હતી

By Gujju Media 2 Min Read
Big tension of crores of BSNL users is over company installed 84 thousand new 4G towers better connectivity will be available

BSNLના કરોડો યૂઝર્સનું મોટું ટેન્શન સમાપ્ત, કંપનીએ 84 હજાર નવા 4G ટાવર લગાવ્યા, વધુ સારી કનેક્ટિવિટી મળશે

By Gujju Media
Hazelnuts macadamia nuts walnuts almonds A
હેલ્થ

આ ચાર નટ્સ શરીર માટે છે સૌથી ફાયદાકારક, દરરોજ સવારે ખાવાથી શરીરને થશે અસંખ્ય ફાયદા

By Gujju Media 2 Min Read
- Advertisement -
હેલ્થ

ચેતાતંત્રને મજબૂત બનાવવા માટે શું ખાવું જોઈએ, ચેતાતંત્રને સ્વસ્થ રાખવા માટે જરૂરી પોષક તત્વો કયા છે?

નસો આપણા શરીરના બધા કોષો અને રક્તવાહિનીઓને જોડાયેલા રાખવાનું કામ કરે છે. શરીરને સ્વસ્થ રાખવા માટે,…

By Gujju Media
હેલ્થ

નસોને મજબૂત બનાવવા માટે શું ખાવું જોઈએ, નસને સ્વસ્થ રાખવા માટે જરૂરી પોષક તત્વો કયા છે?

નસો આપણા શરીરના બધા કોષો અને રક્તવાહિનીઓને જોડાયેલા રાખવાનું કામ કરે છે. શરીરને સ્વસ્થ રાખવા માટે,…

By Gujju Media
ગુજરાત

GSEB: 10મા બોર્ડ પરીક્ષામાં રેકોર્ડ 83.08% પરિણામ, 32 વર્ષમાં સૌથી વધુ

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા ફેબ્રુઆરી-માર્ચ મહિનામાં લેવાયેલી ધોરણ 10 બોર્ડ પરીક્ષાનું…

By Gujju Media
ટેકનોલોજી

256GB સ્ટોરેજવાળો Vivoનો લેટેસ્ટ ફોન થયો સસ્તો, Flipkartનો નવો સેલ તમને ખુશ કરશે

Vivo ના તાજેતરમાં લોન્ચ થયેલા લેટેસ્ટ 5G સ્માર્ટફોન T3 Ultra ની કિંમતમાં ઘટાડો કરવામાં આવ્યો છે.…

By Gujju Media
હેલ્થ

તમે ક્યારેય લાલ કેળા ખાધા છે? જાણો તેને ખાવાથી શરીર પર શું અસર પડે છે?

મોટાભાગના લોકો દિવસભર ઉર્જાવાન અનુભવવા માટે પ્રોટીનથી ભરપૂર પીળા કેળાનું સેવન કરે છે. પણ શું તમે…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?