કોરોના વાયરસનો કહેર દિવસે દિવસે વધી રહ્યો છે,ત્યારે આ બધા વચ્ચે ઉત્તરપ્રદેશના આગ્રામાં અનલોકના કારણે 1 સપ્ટેમ્બરથી સ્મારકોને ખોલવાનો નિર્ણય જિલ્લા પ્રશાસને કર્યો છે. જો કે...
કેપ્ટન કુલના નામથી જાણીતા એમએસ ધોની એ 15 ઓગસ્ટના રોજ નિવૃત્તિની જાહેરાત કરી હતી. જેના લીધે તેના કરોડો પ્રશંસકોને આંચકો લાગ્યો હતો પણ દુનિયાભરમાં ફેલાયેલા તેના...
તમે ફેસબૂક, ઈન્સ્ટાગ્રામ કે વોટ્સએપ ડાઉન થયું હોય તેવું સાંભળ્યું હશે. પણ ગુગલનું જીમેઈલ ક્યારેય ડાઉન થયું હોય તેવું સાંભળ્યું નહીં હોય. પણ 2020માં આ પણ...
ગુજરાતમાં હાલ છેલ્લા થોડા દિવસથી સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. ત્યારે બંગાળની ખાડીમાં સિસ્ટમ લો પ્રેશરમાં પરિવર્તીત થતાં ગુજરાત તરફ આગળ વધતાં 21મી થી 24 ઓગસ્ટ...
સ્વચ્છતા સર્વેક્ષણ 2020 એવોર્ડની જાહેરાત કરી દેવામાં આવી છે. મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ દ્વારા જાહેર કરવામાં આવેલ સ્વચ્છતા સર્વેક્ષણ 2020માં ગુજરાતના સુરત શહેરે દેશભરમાં...
સુશાંતસિંહ રાજપૂત આત્મહત્યા પછી બોલિવુડની સાથે સાથે રાજકારણમાં પણ ખડભડાટ મચી ગયો છે,સુશાંતસિંહ આત્મહત્યા કેસની તપાસના મામલે શરદ પવારે નિવેદન આપ્યું છે. CBI તપાસ મુદ્દે NCP...
કોરોના કાળમાં આપણે ઓનલાઇન ટ્રાનજેક્શન વધુ કરતા થયા છે, ત્યારે એસબીઆઈએ પોતાના એટીએમમાંથી પૈસા ઉપાડવાના નિયમોમાં ફેરફાર કર્યા છે. નવા નિયમો અંતર્ગત જો તમારા ખાતામાં પૈસા...
કોરોના વાયરસની મહામારી દિવસેને દિવસે વધી રહી છે. ગુજરાતમાં પણ કેસોની સંખ્યામાં સતત ઉછાળો નોંધાઈ રહ્યો છે. રાજ્યમાં સૌથી વધુ કેસો અમદાવાદમાં સામે આવ્યા છે. જોકે...
નાગરિક ઉડ્ડયન પ્રધાન હરદિપ સિંહ પુરીએ કહ્યું કે ભારત આંતરરાષ્ટ્રિય ફ્લાઇટ માટે દ્વિપક્ષીય અસ્થાયી કરાર સ્થાપિત કરવા માટે ઓસ્ટ્રેલિયા, જાપાન, અને સિંગાપુર સહિત 13 દેશો સાથે...
દેશમાં દિવસે દિવસે કોરોનાનો કહેર વધી રહ્યો છે,પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નિવાસસ્થાને આજે કેબિનેટની બેઠક મળશે. આ બેઠકની અધ્યક્ષતા ખુદ PM મોદી કરશે. બેઠકમાં આર્થિક મામલાના મંત્રીમંડળની...