દેવોના દેવ મહાદેવ ભોળાનાથને રીજવવાનો અને મહાદેવમય થવાનો દિવસ એટલે મહાશિવરાત્રી …ચાલો જાણીએ શિવના પ્રિય દિવસ વિશેની વાતોBy Gujju MediaFebruary 18, 2020શિવરાત્રીનો દિવસ હવે નજીક આવી રહયો છે. ત્યારે આ શીવરાત્રીનો દિવસ ભગવાન શિવને સમર્પિત કરવામાં આવે છે.દર મહિનાની વદ ચૌદસ…