Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: દેવોના દેવ મહાદેવ ભોળાનાથને રીજવવાનો અને મહાદેવમય થવાનો દિવસ એટલે મહાશિવરાત્રી …ચાલો જાણીએ શિવના પ્રિય દિવસ વિશેની વાતો
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > ધર્મદર્શન > દેવોના દેવ મહાદેવ ભોળાનાથને રીજવવાનો અને મહાદેવમય થવાનો દિવસ એટલે મહાશિવરાત્રી …ચાલો જાણીએ શિવના પ્રિય દિવસ વિશેની વાતો
ધર્મદર્શન

દેવોના દેવ મહાદેવ ભોળાનાથને રીજવવાનો અને મહાદેવમય થવાનો દિવસ એટલે મહાશિવરાત્રી …ચાલો જાણીએ શિવના પ્રિય દિવસ વિશેની વાતો

Gujju Media
Last updated: February 18, 2020 11:47 am
By Gujju Media 4 Min Read
Share
Shivratri scaled
SHARE

શિવરાત્રીનો દિવસ હવે નજીક આવી રહયો છે. ત્યારે આ શીવરાત્રીનો દિવસ ભગવાન શિવને સમર્પિત કરવામાં આવે છે.દર મહિનાની વદ ચૌદસ (અમાસ પહેલાનો દિવસ) શિવરાત્રિ કહેવાય છે.લોકો આ દિવસને શિવરાત્રી તરીકે ઓળખે છે.તે દિવસ મહા વદ ચૌદસ ખરેખર મહા શિવરાત્રિનું પર્વ માનવામાં આવે છે. આ જ દિવસે દ્વાપરયુગનો પ્રારંભ થયો હતો તેવું મનાય છે.

om namh shivay index god namah shivaya 153061

અને પ્રથમ જ્યોતિર્લિંગ શિવરાત્રિને દિવસે જ પ્રગટ થયું હતું.એક કથા મુજબ શિવરાત્રિ એ સમય છે જ્યારે ભગવાન શંકર આરામ કરે છે. શિવજી રાત્રિનાં એક પ્રહર (ત્રણ કલાક)ના ગાળા માટે આરામ કરે છે, આ એક પ્રહરને મૂળ શિવરાત્રિ ગણવામાં આવે છે. જ્યારે શિવ આરામ કરે છે ત્યારે શિવ તત્વ શાંત થઇ જાય છે, એટલેકે ભગવાન ધ્યાનાવસ્થામાં ગરકાવ થઇ જાય છે.

- Advertisement -

mahadev ki betiyan

શિવનો આ ધ્યાનાવસ્થાનો સમય એવો સમય છે જ્યારે શિવ પોતાની આધ્યાત્મિક ક્રિયા કરે છે અને આ સમયગાળા દરમ્યાન શિવતત્વ કોઇ તમોગુણનો સ્વિકાર કરતા નથી અને નથી તો વિશ્વમાંથી આવતું કોઇ હળાહળ (સમુદ્રમંથન દરમ્યાન નીકળતું વિષ) સ્વિકારતાં. પરિણામે આવી નકારાત્મક શક્તિઓનું પ્રમાણ તે સમયે વધી જાય છે અને તેના પ્રતિકાર માટે બીલીપત્ર, ધંતુરાનાં પુષ્પ, રૂદ્રાક્ષ, વગેરે પદાર્થો શિવને અર્પણ કરવામાં આવે છે.તેમની પૂજા કરવામાં આવે છે.

- Advertisement -

Untitled 1 2

શિવરાત્રીનું પર્વના દિવસે ઉપવાસ રાખવામાં આવે છે.અને ભક્તિ આરાધના કરવામાં ભક્તો ભક્તિમાં લીન થઇ જાય છે.આ દિવસે જુનાગઢમાં પણ શિવરાત્રીનો ઉત્સવ ઉજવવામાં આવે છે.અને અહી સાધુઓ,બાવાઓ પોતાનો અખાડામાં બેસે છે,અને તપ કરે છે.સૃષ્ટિનું સર્જન કાર્ય પૂર્ણ થતાં એક વખત પાર્વતીજીએ શિવને પુછ્યં કે તેમનો પ્રિય દિવસ કયો છે, ત્યારે શિવજીએ કહ્યું કે મહા વદ તેરસ, અને શિવની આ પસંદની જાણ પાર્વતીએ તેમના સહિયારો અને અન્ય દેવતાઓને કરી અને ધીમેં ધીમે આ કાળક્રમ અનુસાર આની જાણ મનુષ્યને પણ થઇ.

- Advertisement -

content image 5978d5b3 f7a5 40eb 97d6 b90b8622b099

અન્ય એક કથા અનુસાર એક વખત સંસારના પ્રલયનો ભય તોળાઇ રહ્યો હતો, ત્યારે પાર્વતીએ શિવની પૂજા કરી અને તેમને જીવમાત્ર પર કૃપા કરી તેમનું રક્ષણ કરવા પ્રાર્થના કરી. શિવજીએ પ્રસન્ન થઈને કહ્યું કે જે જીવ મહા મહિનાની વદ ચૌદસને દિવસે તેમનું પૂજન અને ધ્યાન કરશે તેમને તે પ્રલય સમયે ઉગારશે. આમ, મહા શિવરાત્રિનું મહત્વ અનેરૂ છે.

- Advertisement -
- Advertisement -

shivling3

આ દિવસને ભગવાન શિવ ની આરાધના નો પ્રમુખ દિવસ માનવામાં આવે છે. ભગવાન શિવ જ એક એવા આરાધ્ય દેવ છે કે જેમાં રાત્રી નું જાગરણ અને ઉપવાસ નું મહત્વ છે.શિવરાત્રી એટલે કે દેવોના દેવ મહાદેવ ભોળાનાથને રીજવવાનું અને મહાદેવમય થવાનો દિવસ. દેવોના દેવ મહાદેવ એ આદિ-અનાદિ-અજન્માં છે. શિવરાત્રી એટલે મહાદેવજીનો જન્મોત્સવ..

3 166

- Advertisement -

ધાર્મિક જગતમાં “શિવરાત્રી” નું અનેરૂ મહત્વ જોવા મળે છે. ચાર રાત્રી પૈકીની શિવરાત્રી એટલે જીવ નું શિવ સાથેનું આધ્યાત્મ મીલન.મહાશિવરાત્રી મહત્વ, , રૂદ્રોત્સવ રાત્રી,  મહાશિવરાત્રી કલ્યાણ દાત્રી , મહાશિવરાત્રી ભગવાન ભોળાનાથની આરાધના, સાધના કરવાથી સઘળા પાપ, તાપ, સંતાપ દૂર થાય છે. મરકટ અને મલીન મન મિંદડુ બની અજય શાતા અનુભવે છે. ચંચળ અને ચલિત ચિત્ર ચંદવનમાં ફેરવાય છે. ‘હર’ કહેતા જ હર પ્રકારની પીડા દૂર થાય છે. યસ, માન, પ્રતિષ્ઠા, પ્રભાવ વધે છે. વિજય મળે છે. જીવનનો ફેરો ફળે છે. રિઘ્ધિરુસિઘ્ધિ કદમ ચૂમે છે, સફળતા સફળતા ચોતરફ ઝૂમે છે.આમ શીવરાત્રીને ધાર્મિક જગતમાં મહાન પર્વ માનવામાં આવે છે..

You Might Also Like

શ્રીજીબાવાએ કૃપા કરી ત્યારે, આંગણ અવસર આવ્યો રે..

કૃષ્ણ અવતારની આરતી: ઉતારો આરતી શ્રીકૃષ્ણ ઘેર આવ્યા

શ્રીનાથજીની આરતી : આરતી શ્રીનાથજીની મંગળા કરી

લોકપ્રિય ભજન : ઘટમાં ગિરિધારી ને મનમાં મોરારી

દ્વારિકાધીશનું ભજન : દ્વારીકા નો નાથ મારો રાજા રણછોડ છે…

- Advertisement -
TAGGED:DHARMIKFestivalGODJUNAGADHJYOTIRLINGShivSHIVRATRIUMIYA
Share This Article
Facebook Twitter Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

krishna bhajan
ભજન : હે કરુણાના કરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી
ભજન શ્રી કૃષ્ણ ભજન
aarti
લોકપ્રિય આરતી : આનંદ મંગલ કરું આરતી, હરિ ગુરુ સંત ની સેવા
Uncategorized
shiv tandav
પવિત્ર શ્રાવણ માસમાં વાંચો ‘શિવ તાંડવ સ્તોત્રમ્’
ભજન
- Advertisement -

You Might Also Like

satyanarayan aarti
આરતી

સત્યનારાયણ કથાની આરતી- જય લક્ષ્મી રમણા

By Gujju Media 3 Min Read
shani aarti
આરતી

શનિદેવની આરતી – જય જય શ્રી શનિદેવ ભક્તન હિતકારી

By Gujju Media 1 Min Read
ram darbar
શ્રી રામ ભજન

શ્રીરામ આરતી – શ્રી રામચંદ્ર કૃપાલુ ભજ મન

By Gujju Media 1 Min Read

More Popular from Gujju Media

Red alert declared across Uttar Pradesh instructions is
ભારત

India Pakistan Tension: સમગ્ર ઉત્તર પ્રદેશમાં રેડ એલર્ટ જાહેર, સુરક્ષા દળોને સૂચનાઓ જારી, ડીજીપીએ શું કહ્યું

By Gujju Media 2 Min Read
Theaters will be housefull this week

આ અઠવાડિયે હાઉસફુલ રહેશે થિયેટરો, આ અદ્ભુત સાઉથ ફિલ્મો થશે રિલીઝ, તમને કોમેડી અને એક્શનનો મળશે આનંદ

By Gujju Media
Hazelnuts macadamia nuts walnuts almonds A
હેલ્થ

આ ચાર નટ્સ શરીર માટે છે સૌથી ફાયદાકારક, દરરોજ સવારે ખાવાથી શરીરને થશે અસંખ્ય ફાયદા

By Gujju Media 2 Min Read
- Advertisement -
એન્ટરટેઈન્મેન્ટ

સૈફ અલી ખાનની 20 વર્ષ જૂની ફિલ્મ થશે ફરીથી રિલીઝ, રાની મુખર્જી સાથે તેની જોડી હિટ રહી હતી

બોલિવૂડમાં ફરીથી રિલીઝ થવાનો ટ્રેન્ડ ઝડપથી વધ્યો છે. આ સંદર્ભમાં, 90 અને 2000 ના દાયકાની શરૂઆતની…

By Gujju Media
ટેકનોલોજી

7,000mAh બેટરી સાથે iQOO Neo 10 ટૂંક સમયમાં ભારતમાં લોન્ચ થશે, કંપનીએ પુષ્ટિ કરી

iQOO Neo 10 ટૂંક સમયમાં ભારતીય બજારમાં લોન્ચ થશે. iQOO એ તેના આગામી ફોનને ઈ-કોમર્સ વેબસાઇટ…

By Gujju Media
ટેકનોલોજી

BSNLના કરોડો યૂઝર્સનું મોટું ટેન્શન સમાપ્ત, કંપનીએ 84 હજાર નવા 4G ટાવર લગાવ્યા, વધુ સારી કનેક્ટિવિટી મળશે

BSNL વપરાશકર્તાઓને ટૂંક સમયમાં તેમના મોબાઇલ ફોનમાં નેટવર્ક સમસ્યાઓમાંથી રાહત મળશે. સરકારી ટેલિકોમ કંપની તેના મોબાઇલ…

By Gujju Media
ભારત

તમામ અર્ધલશ્કરી દળોની રજા રદ, આંતરરાષ્ટ્રીય સરહદ પર હાઇ એલર્ટ; MHA એ સૂચનાઓ જારી કરી

ભારતીય સેનાએ પાકિસ્તાનમાં આતંકવાદીઓના ઠેકાણાઓ પર કાર્યવાહી કરી છે. સેનાએ 9 આતંકવાદી ઠેકાણાઓનો નાશ કર્યો છે.…

By Gujju Media
સ્પોર્ટ્સ

MI સામેની મેચ માટે GTની પ્લેઇંગ 11 કંઈક આવી હશે, પરત ફરી શકે છે આ ઘાતક બોલર

IPL 2025 ની 56મી મેચ 06 મે ના રોજ મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે મુંબઈ ઈન્ડિયન્સ અને…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?