Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: કોરોનાનાં કારણે 284 વર્ષમાં પહેલી વખત બદલાઇ શકે છે જગન્નાથ પુરીની રથયાત્રા
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > ધર્મદર્શન > કોરોનાનાં કારણે 284 વર્ષમાં પહેલી વખત બદલાઇ શકે છે જગન્નાથ પુરીની રથયાત્રા
ધર્મદર્શન

કોરોનાનાં કારણે 284 વર્ષમાં પહેલી વખત બદલાઇ શકે છે જગન્નાથ પુરીની રથયાત્રા

Palak Thakkar
Last updated: May 4, 2020 3:33 pm
By Palak Thakkar 2 Min Read
Share
SHARE

વિશ્વ પ્રસિદ્ધ ભગવાન જગન્નાથજીની રથયાત્રા પર કોરોના સંકટ તોળાતું નજરે ચડે છે. સમાચાર મળી રહ્યા છે કે આ વખતની પવિત્ર પુરીની રથયાત્રાની તારીખ સ્થગિત કરી દેવામાં આવશે અથવા તો બહુ ઓછા લોકોની સાથે રથયાત્રા કાઢવામાં આવશે. રથયાત્રાનું ખુબજ મહત્વ રહેલુ છે દૂર દુરથી શ્રદ્ધાળુઓ નાથની નગરચર્યા જોવા રથયાત્રામાં જોડાતા હોય છે.

844191 rath yatra

284 વર્ષમાં પહેલી વખત એવું થશે કે જગન્નાથપુરી રથયાત્રાની તિથિ આગળ વધારવામાં આવશે અથવા તો બીજો વિકલ્પ હાથ ધરાશે. મંદિરના રેકોર્ડ અનુસાર સર્વપ્રથમ 2504માં મંદિર પરિસર 144 વર્ષ સુધી બંધ રહ્યા હતા. સાથે સાથે પૂજા પાઠથી જોડાયેલી પરંપરાઓ પણ બંધ થઈ હતી. આદ્ય શંકરાચાર્યજીએ આ પરંપરાઓને ફરીથી શરૂ કરી હતી.

- Advertisement -

704132 703655 rathyatra 071218 01

કહેવાય છે કે ભગવાન શ્રીકૃષ્ણના અવતાર જગન્નાથજીની રથયાત્રાના પુણ્યથી સો યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે. અક્ષય તૃતીયાના દિવસે શ્રીકૃષ્ણ, બલરામ અને સુભદ્રાના રથોનું નિર્માણ શરૂ થાય છે.

- Advertisement -

odisha jagannath rath yatra 57 5

રથયાત્રા એક એવું પર્વ છે જેમાં ભગવાન જગન્નાથ સામેથી ચાલીને ભક્તોના ખબર અંતર લે છે. દુખ સુખમાં ભાગીદાર થાય છે. આ યાત્રાનું મહત્વ શાસ્ત્રો અને પુરાણોમાં દર્શાવવામાં આવ્યુ છે. સ્કંદ પુરાણમાં સ્પષ્ટ કહેવામાં આવ્યુ છે કે જે પણ રથયાત્રામાં જોડાશે તે જીવન મરણના ચક્કરમાંથી મુક્તિ પામે છે.

- Advertisement -

rath yatra photos t10

જગન્નાથ પુરી સિવાય ગુજરાતના અમદાવાદની રથયાત્રા પણ એટલી જ પ્રસિદ્ધ છે. આસામ, જમ્મૂ, દિલ્હી, આંધ્રપ્રદેશ, અમૃતસર, ભોપાલ,બનારસ અને લખનઉમાં પણ આ રથયાત્રા નિકળે છે. બાંગ્લાદેશ, સેન ફ્રાન્સીસ્કો અને લંડન જેવા દેશોમાં પણ રથયાત્રા નિકળે છે. હવે જોવાનું એ છે કે આ વખતની રથયાત્રાને લઈને શું નિર્ણય લેવામાં આવશે.

- Advertisement -
- Advertisement -

You Might Also Like

શ્રીજીબાવાએ કૃપા કરી ત્યારે, આંગણ અવસર આવ્યો રે..

કૃષ્ણ અવતારની આરતી: ઉતારો આરતી શ્રીકૃષ્ણ ઘેર આવ્યા

શ્રીનાથજીની આરતી : આરતી શ્રીનાથજીની મંગળા કરી

લોકપ્રિય ભજન : ઘટમાં ગિરિધારી ને મનમાં મોરારી

દ્વારિકાધીશનું ભજન : દ્વારીકા નો નાથ મારો રાજા રણછોડ છે…

- Advertisement -
TAGGED:#CoronaAlertcoronacorona effectcoronaviruscovid 19
Share This Article
Facebook Twitter Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

- Advertisement -

You Might Also Like

krishna bhajan
ભજનશ્રી કૃષ્ણ ભજન

ભજન : હે કરુણાના કરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી

By Gujju Media 3 Min Read
shiv tandav
ભજન

પવિત્ર શ્રાવણ માસમાં વાંચો ‘શિવ તાંડવ સ્તોત્રમ્’

By Gujju Media 3 Min Read
satyanarayan aarti
આરતી

સત્યનારાયણ કથાની આરતી- જય લક્ષ્મી રમણા

By Gujju Media 3 Min Read

More Popular from Gujju Media

how to make spicy crunchy chole namkeen for breakfast not the easy recipe
લાઈફ સ્ટાઈલફૂડ

નાસ્તામાં બનાવો મસાલેદાર ક્રન્ચી છોલે નમકીન, મિનિટોમાં તૈયાર થઈ જશે, રેસીપી નોંધી લો

By Gujju Media 2 Min Read
For which part of the body are raisins beneficial what is the correct way to eat this dry fruit

કિસમિસ શરીરના કયા ભાગ માટે ફાયદાકારક છે, આ ડ્રાયફ્રૂટ ખાવાની સાચી રીત કઈ છે?

By Gujju Media
get relief from knee pain try these home remedies
હેલ્થ

જો તમને તમારા ઘૂંટણમાં દુખાવો થતો હોય તો અજમાવો આ ઘરગથ્થુ ઉપચાર, તમને જલ્દીથી રાહત મળશે

By Gujju Media 2 Min Read
- Advertisement -
એન્ટરટેઈન્મેન્ટ

‘ધ કપિલ શર્મા શો’ ના આ મહત્વપૂર્ણ સભ્યએ કહ્યું દૂનિયાને અલવિદા, આ બીમારીએ લીધો તેનો જીવ

કોમેડિયન અને અભિનેતા કપિલ શર્મા વર્ષોથી પોતાના શો દ્વારા લોકોનું મનોરંજન કરી રહ્યા છે. ઘણા કલાકારો…

By Gujju Media
હેલ્થ

સવારે ઉઠ્યા પછી માત્ર 15 મિનિટ માટે કરો આ કામ, શરીરને મળશે ઘણા મોટા ફાયદા, કોઈ બીમારી તમારી નજીક નહીં આવે

સવારનો સમય તાજગીથી ભરેલો હોય છે, જે દિવસની શરૂઆત સકારાત્મક બનાવે છે. સવારનો સૂર્યપ્રકાશ અને શાંત…

By Gujju Media
બિઝનેસ

સોના-ચાંદીના ભાવમાં આજે પલટો આવ્યો, જાણો સોનાનો પ્રતિ 10 ગ્રામ ભાવ

મંગળવારે સોના અને ચાંદીના ભાવમાં આખરે ઘટાડો થયો. બંને ભાવ ઘટ્યા. ઓલ ઈન્ડિયા સરાફા એસોસિએશનના જણાવ્યા…

By Gujju Media
હેલ્થ

લવિંગનું પાણી શરીરના કયા ભાગ માટે ફાયદાકારક છે, જાણો તેને પીવાનો યોગ્ય સમય અને રીત

રસોડામાં ઘણા બધા મસાલા હોય છે જે ફક્ત ખોરાકનો સ્વાદ જ નહીં, પણ સ્વાસ્થ્ય માટે પણ…

By Gujju Media
બિઝનેસ

રેલ્વે મુસાફરો માટે સારા સમાચાર, મુસાફરી શરૂ થાય તેના 24 કલાક પહેલા સીટ કન્ફર્મેશન અપડેટ મળશે

ભારતીય રેલ્વે તેના મુસાફરોને મોટી રાહત આપવા માટે કામ કરી રહી છે. ટૂંક સમયમાં મુસાફરોને મુસાફરીના…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?