Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: જાણો કોરોના વાયરસનો મુશ્કેલ ટેસ્ટ કેવી રીતે થાય છે…
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > લાઈફ સ્ટાઈલ > હેલ્થ > જાણો કોરોના વાયરસનો મુશ્કેલ ટેસ્ટ કેવી રીતે થાય છે…
જાણવા જેવુંહેલ્થ

જાણો કોરોના વાયરસનો મુશ્કેલ ટેસ્ટ કેવી રીતે થાય છે…

Nandini Mistry
Last updated: March 24, 2020 6:51 pm
By Nandini Mistry 4 Min Read
Share
20814542 web1 shutterstock 1647476779 1
SHARE

દુનિયામાં કોરોનાનો કહેર ઝડપથી વધી રહ્યો છે. કોરોના વાયરસના કારણે લોકોના મનમાં અનેક શંકા કુશંકાઓ છે. કોરોના વાયરસનો ટેસ્ટ કેવી રીતે કરવો જોઈએ અને કેવી રીતે થાય છે. પહેલા સેમ્પલ પરિક્ષણ માટે પૂણા મોકલવામાં આવતા હતા.. ભારતમાં રોજના 10 હજાર નમૂનાનું પરિક્ષણ કરી શકાય છે.. ભારતમાં 52 લેબમાં કોરોનાનું પરિક્ષણ કરવું શક્ય છે..

Contents
કોરોના વાયરસ માટે કરવામાં આવતો ડાયગ્રોસ્ટિક ટેસ્ટ શું છે?PCR પરીક્ષણ શું છે?PCR પ્રક્રિયામાં કેટલો સમય લાગે છે?ભારતમાં આ પરીક્ષણ કેવી રીતે કરવામાં આવી રહ્યું છે?

w1240 p16x9 000 1oi5qr

કોરોના વાયરસ માટે કરવામાં આવતો ડાયગ્રોસ્ટિક ટેસ્ટ શું છે?

ઈન્ડિયન કાઉન્સિલ  ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)કહે છે કે પોલિમરેઝ ચેન રિએક્શન (પીસીઆર) પરીક્ષણ એક જાણીતી લેબમાં લેવામાં આવે છે. આ પીસીઆર પરીક્ષણો ગળા, શ્વસન પ્રવાહી અને મોઢાની લાળના નમૂનાઓના સ્વેબ્સ પર કરવામાં આવે છે. આ પ્રકારના પરીક્ષણો સામાન્ય રીતે ઈન્ફલ્યુએન્ઝા એ, ઈન્ફલ્યુએન્ઝા બી અને એચ 1 એન 1 વાયરસ થયો છે કે કેમ તે જાણવા માટે કરવામાં આવે છે.

- Advertisement -

ડોકટરોના કહેવા પ્રમાણે, નાકની પાછળનો ભાગ અને ગળા એ એવી બે જગ્યાઓ છે જ્યાં વાયરસની સંભાવના વધારે છે. આ કોષોને સ્વેબ દ્વારા લેવામાં આવે છે. સ્વેબ એક સોલ્યુશનમાં નાંખવામાં આવે છે જ્યાંથી કોષો રિલિઝ થાય છે. નમૂનામાંથી મળેલી આનુવંશિક સામગ્રીને કોરોના વાયરસના આનુવંશિક કોડ સાથે સરખાવવામાં માટે સ્વેબ પરીક્ષણનો ઉપયોગ કરવામાં આવે છે.

1800x1200 coronavirus 1

- Advertisement -

PCR પરીક્ષણ શું છે?

આમાં એવી ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવે છે જે ડીએનએની નકલો બનાવે છે. ‘પોલિમર’ એવા એન્ઝાઈમોને કહેવામાં આવે છે જે ડીએનએની નકલો બનાવે છે. ‘ચેઈન રિએક્શન’ માં, ડીએનએની નકલની ઝડપથી કોપી કરવામાં આવે છે. એટલે કે એકની નકલ બેમાં થાય છે, બેની નકલ ચારમાં થાય છે અને આ રીતે, આ ક્રમ આગળ વધે છે. PCR  ટેક્નિકની શોધ અમેરિકન બાયોકેમિસ્ટ્રી કેરી મુલિસ દ્વારા કરવામાં આવી હતી. કેરી મુલિસને 1993 માં રસાયણશાસ્ત્ર માટેનું નોબેલ પુરસ્કાર એનાયત કરાયો હતો.

SARS-COV-2 વાયરસ આરએનએથી બનેલો છે તેથી તેને ડીએનએમાં ફેરવવાની જરૂર પડે છે. આ માટે, રિવર્સ ટ્રાંસ્ક્રિપ્શન નામની ટેક્નિકનો ઉપયોગ કરવામાં આવે છે. ‘રિવર્સ ટ્રાન્સક્રિપ્ટઝ’ એન્ઝાઇમ આરએનએને ડીએનએમાં પરિવર્તિત કરે છે. આ પછી, ડીએનએની નકલો બનાવવામાં આવે છે તેને વધારે વિસ્તૃત કરવામાં આવે છે.

- Advertisement -

આ ડીએનએને રંગબેરંગી બનાવવાના ‘પ્રોબ’વાયરસની હાજરી વિશે જણાવે છે. આ ટેસ્ટ  SARS-COV-2ને અન્ય વાયરસથી અલગ કરશે.

JtVH5Khvihib7dBDFY9ZDR

- Advertisement -
- Advertisement -

PCR પ્રક્રિયામાં કેટલો સમય લાગે છે?

ICMR વૈજ્ઞાનિક ડૉ. આર. આર. ગંગાખેડકરનું કહેવું છે કે આ પ્રક્રિયામાં પહેલા 6 કલાકનો સમય લાગતો હતો. પરંતુ અત્યારે આ પરિક્ષણ 4 કલાકમાં થઈ જાય છે. ડૉ. ગંગાખેડકરે કહ્યું, ‘જો કે, નમૂના લેવા અને રિપોર્ટ આપવામાં કુલ સમય લગભગ 24 કલાકનો થયો હોય છે.  આ સમય ઓછો કરી શકાય છે.

test kit coronavirus

ભારતમાં આ પરીક્ષણ કેવી રીતે કરવામાં આવી રહ્યું છે?

NIMHANSના વરિષ્ઠ પ્રોફેસર ડો. વી રવિએ ઈન્ડિયન એક્સપ્રેસે જણાવ્યું હતું કે ભારતમાં SARS-COV-2  નું પરીક્ષણ કરવા માટે બે તબક્કાના રીઅલ ટાઇમ પી.સી.આર કરવામાં આવે છે.. પ્રથમ તબક્કે, કોરોના વાયરસના સામાન્ય આનુવંશિક તત્વો શોધી કાઢવામાં આવે છે, જે નમૂનામાંથી મળી શકે છે.

- Advertisement -

બીજા તબક્કામાં વિશિષ્ટ જનીનોનું પરીક્ષણ કરવામાં આવે છે જે ફક્ત SARS-COV-2  વાયરસમાં હોય છે.ડૉ. રવિએ જણાવ્યું હતું કે માર્ચની શરૂઆતમાં કોઈ પણ લેબમાં કોરોનો વાયરસનું પરીક્ષણ કરવામાં આવતું હતું. પરંતુ તેની ખરાઈ માટે PCR ફક્ત પુષ્ટિની નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી દ્વારા કરવામાં આવી રહ્યું હતું.ડૉ. રવિએ કહ્યું, ‘NIV (National Institute of Virology) પુણેએ હવે આ ટેક્નિક તમામ લેબ્સ પર મોકલી દીધી છે જેથી નમૂનાના પરીક્ષણ માટે પૂણે જવાની જરૂર ન પડે. આનાથી નમૂનાના પરીક્ષણના સમયમાં પણ ઘટાડો થયો છે.

ભારતમાં દૈનિક 10,000 નમૂનાનું પરીક્ષણો કરી શકાય છે. કોરોના વાયરસના પરીક્ષણો દેશભરના 52 કેન્દ્રો પર કરવામાં આવી રહ્યા છે.

You Might Also Like

દરરોજ ફક્ત 10 મિનિટ માટે આ 3 યોગાસનો કરવાનું શરૂ કરો, હાર્ટ એટેક અને સ્ટ્રોકનું જોખમ ઘટશે!

રાત્રે દેખાતા આ લક્ષણો કિડનીના બગડતા સ્વાસ્થ્યના સંકેત હોઈ શકે છે

સવારે ઉઠ્યા પછી માત્ર 15 મિનિટ માટે કરો આ કામ, શરીરને મળશે ઘણા મોટા ફાયદા, કોઈ બીમારી તમારી નજીક નહીં આવે

જો તમને તમારા ઘૂંટણમાં દુખાવો થતો હોય તો અજમાવો આ ઘરગથ્થુ ઉપચાર, તમને જલ્દીથી રાહત મળશે

લવિંગનું પાણી શરીરના કયા ભાગ માટે ફાયદાકારક છે, જાણો તેને પીવાનો યોગ્ય સમય અને રીત

- Advertisement -
TAGGED:CORONA TESTING METHODcorona virusgujarat corona virusNarendra Modi
Share This Article
Facebook Twitter Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

- Advertisement -

You Might Also Like

For which part of the body are raisins beneficial what is the correct way to eat this dry fruit
હેલ્થ

કિસમિસ શરીરના કયા ભાગ માટે ફાયદાકારક છે, આ ડ્રાયફ્રૂટ ખાવાની સાચી રીત કઈ છે?

By Gujju Media 2 Min Read
What should be eaten to strengthen the nervous system
હેલ્થ

ચેતાતંત્રને મજબૂત બનાવવા માટે શું ખાવું જોઈએ, ચેતાતંત્રને સ્વસ્થ રાખવા માટે જરૂરી પોષક તત્વો કયા છે?

By Gujju Media 3 Min Read
What should be eaten to strengthen veins what are the nutrients needed to keep veins healthy
હેલ્થ

નસોને મજબૂત બનાવવા માટે શું ખાવું જોઈએ, નસને સ્વસ્થ રાખવા માટે જરૂરી પોષક તત્વો કયા છે?

By Gujju Media 3 Min Read

More Popular from Gujju Media

aarti
Uncategorized

લોકપ્રિય આરતી : આનંદ મંગલ કરું આરતી, હરિ ગુરુ સંત ની સેવા

By Gujju Media 2 Min Read
shani aarti

શનિદેવની આરતી – જય જય શ્રી શનિદેવ ભક્તન હિતકારી

By Gujju Media
shree ji bava
ભજન

શ્રીજીબાવાએ કૃપા કરી ત્યારે, આંગણ અવસર આવ્યો રે..

By Gujju Media 1 Min Read
- Advertisement -
આરતી

હનુમાન ચાલીસા

દોહા શ્રી ગુરુચરણ સરોજ રજ નિજ મન મુકુર સુધારી બરનઉ રઘુવર વિમલ જસુ જો દાયક ફ્લચારી…

By Gujju Media
આરતી

સત્યનારાયણ કથાની આરતી- જય લક્ષ્મી રમણા

  જય લક્ષ્મી રમણા, સ્વામી જય લક્ષ્મી રમણા . સત્યનારાયણ સ્વામી, જન-પાતક-હરણા જય લક્ષ્મી… રત્ન જડિત…

By Gujju Media
આરતીશ્રી કૃષ્ણ ભજન

કૃષ્ણ અવતારની આરતી: ઉતારો આરતી શ્રીકૃષ્ણ ઘેર આવ્યા

ઉતારો આરતી શ્રી કૃષ્ણ ઘેર આવ્યા ઉતારો આરતી શ્રી કૃષ્ણ ઘેર આવ્યા માતા જશોદા કુવર કાન…

By Gujju Media
શ્રી કૃષ્ણ ભજનભજન

લોકપ્રિય ભજન : ઘટમાં ગિરિધારી ને મનમાં મોરારી

ઘટમાં ગિરિધારી ને મનમાં મોરારી લિરિક્સ ઘટમાં ગિરધારીને મનમાં મોરારી રૂદિયે વસે રે કાન પ્યારો વલ્લભ…

By Gujju Media
ભજનશ્રી કૃષ્ણ ભજન

દ્વારિકાધીશનું ભજન : દ્વારીકા નો નાથ મારો રાજા રણછોડ છે…

દ્વારીકાનો નાથ મારો રાજા રણછોડ છે દ્વારીકા નો નાથ મારો રાજા રણછોડ છે દ્વારીકા નો નાથ…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?