Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: ફ્રાન્સમાં કોરોનાના 1061 દર્દીને અપાઈ હાઈડ્રોક્સિક્લોરોક્વીન,એજિથ્રોમાઈસિન, 973 દર્દી થયા સંપૂર્ણ રીતે સંક્રમણમુક્ત
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > લાઈફ સ્ટાઈલ > હેલ્થ > ફ્રાન્સમાં કોરોનાના 1061 દર્દીને અપાઈ હાઈડ્રોક્સિક્લોરોક્વીન,એજિથ્રોમાઈસિન, 973 દર્દી થયા સંપૂર્ણ રીતે સંક્રમણમુક્ત
વિશ્વહેલ્થ

ફ્રાન્સમાં કોરોનાના 1061 દર્દીને અપાઈ હાઈડ્રોક્સિક્લોરોક્વીન,એજિથ્રોમાઈસિન, 973 દર્દી થયા સંપૂર્ણ રીતે સંક્રમણમુક્ત

Palak Thakkar
Last updated: June 29, 2023 3:29 pm
By Palak Thakkar 3 Min Read
Share
200323224325 medicina coronavirus full 169
SHARE

કોરોના વાઈરસની સારવાર માટે બે દવાઓની સૌથી વધુ ચર્ચા થઈ રહી છે. તેનું નામ હાઈડ્રોક્સિક્લોરોક્વીન અને એજિથ્રોમાઈસિન છે. આ દવાથી જ ફ્રાન્સ, ચીન, ભારત સહિત મોટાભાગનાં દેશોમાં સારવાર ચાલી રહી છે અને દર્દીઓ ઝડપથી સાજા થઈ રહ્યા છે. ભારતમાં આ દવા પૂરતી માત્રામાં ઉપલબ્ધ છે. આ કારણે જ અમેરિકા સહિત વિશ્વના ઘણા દેશોએ ભારત પાસે તેની માંગ કરી છે. ફ્રાન્સમાં કોરોનાના 1061 દર્દી પર સતત ત્રણ દિવસ સુધી આ બંને દવા દ્વારા સારવાર કરાઈ. નવમા દિવસે જ્યારે તપાસ કરી તો 973 દર્દી સંપૂર્ણ રીતે સંક્રમણમુક્ત થઈ ગયા હતા. એ પણ જાણવા મળ્યું કે આ સારવારથી કોઈપણ રીતે કાર્ડિયાકનું જોખમ થતું નથી અને તેના સેવનથી 98 ટકા સંપૂર્ણ રીતે સાજા થઈ ગયા હતા.

Contents
10 દિવસ સુધી આ દવાથી સારવાર કરાઈદેશમાં પણ આ દવાથી સારવાર પણ કેટલી લેવી તે ડોક્ટર જણાવશે

HCQ

10 દિવસ સુધી આ દવાથી સારવાર કરાઈ

29287 scaled

- Advertisement -

ફ્રાન્સના માર્સિલેમાં આઈએચયુ મેડીટરીન ઈન્ફેક્શનના જાણીતા સંક્રમણ રોગ વિશેષજ્ઞ પ્રો. દીદીયેર રોલ્ટે કહ્યું કે હાઈડ્રોક્સીક્લોરોક્વિન અને એજિથ્રોમાઈસિનદવા કોરોના વિરુદ્ધ કારગર છે કે નહીં તે વાતની જાણ કરવાનો અમે અભ્યાસ કર્યો હતો. 3 માર્ચથી 9 એપ્રિલ 2020 સુધી 59,665 નમૂનાની તપાસ પછી અમે 38,617 દર્દીઓની કોવિડ-19ની તપાસ કરીએ છીએ તેમાંથી 3165 દર્દી કોરોના પોઝિટિવ જણાયા. તેમાંથી 1061 દર્દીની અમે અમારા ઈન્સ્ટિટ્યૂટમાં સારવાર કરી. આ દર્દીની સરેરાશ વય 43.6 વર્ષ હતી અને તેમાંથી 492 પુરુષ હતા. 10 દિવસ સુધી આ દવાથી સારવાર કરાઈ તો જણાયું કે 973 દર્દી સંપૂર્ણ રીતે સાજા થઈ ગયા હતા. કોઈપણ દર્દીમાં કાર્ડિયાર્કનું કોઈપણ પ્રકારનું જોખમ જણાયું નહીં. બચેલા 88 દર્દીમાંથી 47 દર્દીમાં સંક્રમણના લક્ષણ લાંબા સમય સુધી ચાલતા રહ્યા. જ્યારે 10 દર્દીને આઈસીયુમાં રાખવા પડ્યા. આ દરમિયાન આઈસીયુમાં 5 દર્દીના મોત થયા. તેમની વય 74થી 95 વર્ષની હતી. જ્યારે બચેલા દર્દીને સંક્રમણમુક્ત થવા સુધી હોસ્પિટલમાં રાખવામાં આવ્યા હતા.

દેશમાં પણ આ દવાથી સારવાર પણ કેટલી લેવી તે ડોક્ટર જણાવશે

USFDAFDAPILLSDRUGSTABLETSPHARMA 770x433 1
ભારતમાં પણ હાઈડ્રોક્સિક્લોરોક્વિન-એજિથ્રોમાઈસિનદ્વારા કોરોના વાઈરસની સારવાર થઈ રહી છે. આઈસીએમઆરએ 11 કરોડ હાઈડ્રોક્સિક્લોરોક્વિન અને 25 લાખ એજિથ્રોમાઈસિનટેબલેટ કોરોનાની સારવારમાં વ્યસ્ત ડોક્ટર અને આરોગ્યકર્મીને ઉપલબ્ધ કરાવી છે. આઈસીએમઆરએ સ્પષ્ટ કર્યું છે કે આ દવા હાલમાં એવા દર્દીઓને અપાય છે કે જેઓ આઈસીયુમાં છે અથવા વેન્ટિલેટર પર છે. દવા ક્યારે અને કેટલી આપવી તે નિર્ણય સારવારમાં વ્યસ્ત ડોક્ટરે લેવાનો છે. કોરોના જેવા લક્ષણ ધરાવતા દર્દીને આ દવા અપાતી નથી.

- Advertisement -

You Might Also Like

કેન્યામાં માર્ગ અકસ્માત: બસ ખાડામાં પડતાં 5 ભારતીયોના મોત, 27 ઘાયલ

અમેરિકન રાષ્ટ્રધ્વજ સળગાવનારા પર ટ્રમ્પ ગુસ્સે થયા, તેમની સરખામણી પ્રાણીઓ સાથે, કહ્યું- પરિણામ ભોગવવા તૈયાર રહો

દરરોજ ફક્ત 10 મિનિટ માટે આ 3 યોગાસનો કરવાનું શરૂ કરો, હાર્ટ એટેક અને સ્ટ્રોકનું જોખમ ઘટશે!

ઑસ્ટ્રિયાની એક સ્કૂલમાં ભીષણ ગોળીબાર, 7 વિદ્યાર્થીઓ સહિત 8 લોકોના મોત, ઘણા ઘાયલ

રશિયાએ ફરી યુક્રેનના 2 શહેરો પર તબાહી મચાવી, ડ્રોન અને મિસાઇલોથી ઝડપી હુમલા કર્યા

- Advertisement -
TAGGED:#CoronaAlertcoronacoronapatientscoronavirushydroxychloroquine
Share This Article
Facebook Twitter Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

- Advertisement -

You Might Also Like

These symptoms that appear at night may be a sign of deteriorating kidney health1
હેલ્થ

રાત્રે દેખાતા આ લક્ષણો કિડનીના બગડતા સ્વાસ્થ્યના સંકેત હોઈ શકે છે

By Gujju Media 2 Min Read
donald trump threatens to end subsidies contracts to elon musk amid growing feud
વિશ્વ

ટ્રમ્પ અને મસ્ક વચ્ચે તણાવ વધ્યો, રાષ્ટ્રપતિએ કહ્યું- ‘ટેસ્લાની સબસિડી સમાપ્ત’, મસ્કે મહાભિયોગ ગીત શરૂ કર્યું

By Gujju Media 2 Min Read
shahbaz sharif government cuts pok budget by 16 percent
વિશ્વ

પાકિસ્તાને PoK ને પોતાના દમ પર છોડી દીધું, શાહબાઝ શરીફે બજેટમાં 16 ટકાનો ઘટાડો કર્યો

By Gujju Media 2 Min Read

More Popular from Gujju Media

how to make spicy crunchy chole namkeen for breakfast not the easy recipe
લાઈફ સ્ટાઈલફૂડ

નાસ્તામાં બનાવો મસાલેદાર ક્રન્ચી છોલે નમકીન, મિનિટોમાં તૈયાર થઈ જશે, રેસીપી નોંધી લો

By Gujju Media 2 Min Read
For which part of the body are raisins beneficial what is the correct way to eat this dry fruit

કિસમિસ શરીરના કયા ભાગ માટે ફાયદાકારક છે, આ ડ્રાયફ્રૂટ ખાવાની સાચી રીત કઈ છે?

By Gujju Media
get relief from knee pain try these home remedies
હેલ્થ

જો તમને તમારા ઘૂંટણમાં દુખાવો થતો હોય તો અજમાવો આ ઘરગથ્થુ ઉપચાર, તમને જલ્દીથી રાહત મળશે

By Gujju Media 2 Min Read
- Advertisement -
એન્ટરટેઈન્મેન્ટ

‘ધ કપિલ શર્મા શો’ ના આ મહત્વપૂર્ણ સભ્યએ કહ્યું દૂનિયાને અલવિદા, આ બીમારીએ લીધો તેનો જીવ

કોમેડિયન અને અભિનેતા કપિલ શર્મા વર્ષોથી પોતાના શો દ્વારા લોકોનું મનોરંજન કરી રહ્યા છે. ઘણા કલાકારો…

By Gujju Media
હેલ્થ

સવારે ઉઠ્યા પછી માત્ર 15 મિનિટ માટે કરો આ કામ, શરીરને મળશે ઘણા મોટા ફાયદા, કોઈ બીમારી તમારી નજીક નહીં આવે

સવારનો સમય તાજગીથી ભરેલો હોય છે, જે દિવસની શરૂઆત સકારાત્મક બનાવે છે. સવારનો સૂર્યપ્રકાશ અને શાંત…

By Gujju Media
બિઝનેસ

સોના-ચાંદીના ભાવમાં આજે પલટો આવ્યો, જાણો સોનાનો પ્રતિ 10 ગ્રામ ભાવ

મંગળવારે સોના અને ચાંદીના ભાવમાં આખરે ઘટાડો થયો. બંને ભાવ ઘટ્યા. ઓલ ઈન્ડિયા સરાફા એસોસિએશનના જણાવ્યા…

By Gujju Media
હેલ્થ

લવિંગનું પાણી શરીરના કયા ભાગ માટે ફાયદાકારક છે, જાણો તેને પીવાનો યોગ્ય સમય અને રીત

રસોડામાં ઘણા બધા મસાલા હોય છે જે ફક્ત ખોરાકનો સ્વાદ જ નહીં, પણ સ્વાસ્થ્ય માટે પણ…

By Gujju Media
બિઝનેસ

રેલ્વે મુસાફરો માટે સારા સમાચાર, મુસાફરી શરૂ થાય તેના 24 કલાક પહેલા સીટ કન્ફર્મેશન અપડેટ મળશે

ભારતીય રેલ્વે તેના મુસાફરોને મોટી રાહત આપવા માટે કામ કરી રહી છે. ટૂંક સમયમાં મુસાફરોને મુસાફરીના…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?