Palak Thakkar
મુંબઈમાં વરસાદથી મચ્યો હાહાકાર,વરસાદે તોડ્યો આટલા વર્ષોનો રેકોર્ડ
દેશમાં એક તરફ કોરોનાવાયરસનો કહેર દિવસે દિવસે વધી રહ્યો છે ત્યારે બીજી તરફ વરસાદને કારણે પણ અનેક જગ્યાઓ પર મુશ્કેલી…
પ્રી-વેડિંગ શૂટ દરમિયાન જ થયો બ્લાસ્ટ, અચાનક બ્લાસ્ટ થતાં મચી દોડધામ
લેબનાનની રાજધાની બેરૂતમાં મંગળવારે 4 ઓગસ્ટના રોજ ભીષણ વિસ્ફોટ થયો હતો જેમાં અત્યાર સુધી લગભગ 135 લોકોના મોત નિપજ્યા છે.…
11 સેનેટાઈઝર બ્રાન્ડની વિરુદ્ધ નોંધવામાં આવી ફરિયાદ,જાણો શું છે તેનુ કારણ
કોરોના વાયરસના કહેર વચ્ચે સેનિટાઇઝર અને માસ્કની ડિમાન્ડમાં ખૂબ વધારો થયો છે, ત્યારે કેટલીવાર માસ્ક અને સેનિટાઇઝરને લઇ અનેક વિવાદ…
સુશાંત બાદ વધુ એક એક્ટરની આત્મહત્યા,ક્યોંકી સાસ ભી કભી બહુથીમાં કર્યું હતુ કામ
કોરોના સંકટ વચ્ચે બોલિવૂડ અને નાના પડદાના સ્ટાર્સની આત્મહત્યા કરવાનો સિલસિલો ચાલુ છે.સુશાંત સિંહ રાજપૂત પછી સમાચાર છે કે ટીવી…
મુંબઈમાં સતત ભારે વરસાદ અને વાવાઝોડાને કારણે ચિંતાજનક બની સ્થિતિ,સરકારે જાહેર કરી આ ચેતવણી
દેશમાં એક તરફ કોરોના વાયરસનો કહેર ચાલી રહ્યો છે, ત્યારે હવે બીજી તરફ કેટલીક જગ્યાઓ પર જોરદાર વરસાદ વરસી રહ્યો…
અમદાવાદની હોસ્પિટલમાં આગ, આગને કારણે 8 કોરોના દર્દીના મોત
એક તરફ કોરોના વાયરસનો કહેર વધી રહ્યો છે,અને કોરોના કાળ વચ્ચે કોરોના કાળ વચ્ચે લોકો સૌથી વધુ વિશ્વાસ હોસ્પિટલ્સ પર…
સુશાંતના કેસને લઈને મોટા સમાચાર,CBI કરશે સુશાંતસિંહ કેસની તપાસ
સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યા દેશભરમાં ચર્ચાનો વિષય બન્યો છે.ત્યારે આ મામલે એક મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યો છે.…
જય શ્રી રામના નારા સાથે પ્રધાનમંત્રી મોદીએ કરી પોતાના ઉદબોધનની શરૂઆત, સમગ્ર ભારત આજે ભાવુક બન્યું છે : PM મોદી
જે દિવસની વર્ષોથી રાહ જોવાતી હતી, તે દિવસ આજે આવી ગયો છે. રામ મંદિરના ભૂમિપૂજન માટે અયોધ્યા તૈયાર છે. ત્યારે…
PM મોદીએ મૂકી રામ મંદિર માટેની શિલા, સંપન્ન થયો રામ જન્મભૂમિનો શિલાન્યાસ
આજનો દિવસ એક ઇતિહાસિક દિવસ છે,રામ મંદિરના ભૂમિપૂજન માટે અયોધ્યા તૈયાર છે. પીએમ મોદી સવારે 11.30 વાગ્યે અયોધ્યા પહોંચી ગયા…
29 વર્ષ બાદ અયોધ્યા પહોંચ્યા PM મોદી,ગોલ્ડન રંગના વસ્ત્રોમાં જોવા મળ્યા PM મોદી
અયોધ્યામાં રામ મંદિરના નિર્માણની શુભ ઘડી આવી ગઈ છે. રામ મંદિરનો શિલાન્યાસ સમારોહ થવા જઇ રહ્યો છે,ભૂમિ પૂજન કાર્યક્રમ દરમિયાન…
આજે રામ જન્મભૂમિનો થશે શિલાન્યાસ,પીએમ મોદી અયોધ્યા જવા થયા રવાના
આજે રામ કાજનો દિવસ છે. 492 વર્ષ પહેલાં બાબરના કહેવાથી અયોધ્યામાં વિવાદિત માળખું બનાવવામાં આવ્યું હતું. 1885માં પહેલીવાર કોર્ટમાં આ…
ટીવી જગતમાં કોરોનાનો પગપેસારો,પાર્થ સમથાન બાદ ટીવી જગતની આ એક્ટ્રેસનો પણ કોરોનાનો રિપોર્ટ પોઝીટીવ
દેશમાં કોરોનાનો કહેર દિવસે દિવસે વધી રહ્યો છે ત્યારે બોલિવુડની સાથે ટેલિવિઝન ના એક્ટર્સ પણ કોરોનાની ચપેટમાં આવી ગયા છે.પાર્થ…