Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: આજે રામ જન્મભૂમિનો થશે શિલાન્યાસ,પીએમ મોદી અયોધ્યા જવા થયા રવાના
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > ભારત > આજે રામ જન્મભૂમિનો થશે શિલાન્યાસ,પીએમ મોદી અયોધ્યા જવા થયા રવાના
ભારત

આજે રામ જન્મભૂમિનો થશે શિલાન્યાસ,પીએમ મોદી અયોધ્યા જવા થયા રવાના

Palak Thakkar
Last updated: August 5, 2020 10:53 am
By Palak Thakkar 2 Min Read
Share
BeFunky collage 2020 08 05T105034.257
SHARE

આજે રામ કાજનો દિવસ છે. 492 વર્ષ પહેલાં બાબરના કહેવાથી અયોધ્યામાં વિવાદિત માળખું બનાવવામાં આવ્યું હતું. 1885માં પહેલીવાર કોર્ટમાં આ વાત સ્વીકારવામાં આવી હતી. 2019માં સુપ્રીમ કોર્ટે રામલલ્લાના પક્ષમાં ચુકાદો આપ્યો હતો. તેના 9 મહિના પછી અયોધ્યામાં રામ મંદિર માટે ભૂમિપૂજન થઈ રહ્યું છે.

PTI04 08 2020000030BTHNAK

 

- Advertisement -

ત્યારે રામ મંદિર ભૂમિ પૂજનને માટે અયોધ્યા તૈયાર છે. પીએમ મોદી અયોધ્યા આવવા નીકળી ચૂક્યા છે. ભૂમિપૂજનનું શુભ મૂહૂર્ત 12.44 મિનિટનું છે. ઉલ્લેખનીય છે કે આ મૂહૂર્ત ફકત 32 સેકંડનું છે. અહીં ખાસ સુરક્ષા સાથે પીએમ મોદી પહોંચશે.

WhatsApp Image 2020 08 04 at 1 7

- Advertisement -

રામ જન્મભૂમિ પરિસર અને આસપાસના વિસ્તારોને રેડ ઝોન જાહેર કરાયા છે. રામ જન્મભૂમિ પરિસરમાં સુરક્ષાને લઈને તમામ બંદોબસ્ત એસપીજીએ સંભાળી છે. સુરક્ષાના આધારે સિક્યુરિટી કોડથી એન્ટ્રીની વ્યવસ્થા કરાઈ છે. આજે હનુમાનગઢીમાં પીએમ મોદી હાજર રહેશે ત્યારે અયોધ્યા તરફથી ચાંદીનો મુગટ અને ગમછો ભેટમાં આપવામાં આવશે.

2020 8largeimg 1735404289

- Advertisement -

મળતી માહિતી મુજબ બપોરે 12.30 વાગે વડાપ્રધાન મોદી તેનું ખાદ્ય મુહૂર્ત કરશે. નોંધનીય છે કે, મોદીની ભાજપ પાર્ટીએ 10માંથી8 લોકસભા ચૂંટણીમાં અયોધ્યામાં રામ મંદિર બનાવવાનો વાયદો કર્યો હતો અને સૌથી સારી વાત એ છે કે તેનું સૌથી પહેલું આમંત્રણ ઈકબાલ અંસારીને મોકલવામાં આવ્યું છે, જેઓ બાબરી મસ્જિદના પક્ષકાર રહ્યા હતા.

BL06AYODHYA

- Advertisement -
- Advertisement -

મહત્વનું છે કે આઝાદી પછી મોદી એક માત્ર એવા વડાપ્રધાન છે, જેઓ આ પદ પર રહીને રામલલ્લાના દરબારમાં હાજર રહેશે. તેમના પહેલા ઈન્દિરા ગાંધી, રાજીવ ગાંધી અને અટલ બિહારી વાજપેયી અને નરેન્દ્ર મોદી પોતે વડાપ્રધાન તરીકે અયોધ્યા પહોંચ્યા હતા પરંતુ રામલલ્લાના દર્શન કરી શક્યા નહતા.

RAMJANMABHOOMI NKV

તૈયારીની વાત કરવામાં આવે તો શ્રીરામ જન્મભૂમિ પરિસરમાં ભૂમિપૂજન માટે એક સ્ટેજ બનાવવામાં આવ્યું છે. તેના પર માત્ર પાંચ લોકો હશે. આ પાંચ લોકોમાં વડાપ્રધાન મોદી, આરએસએસ પ્રમુખ મોહન ભાગવત, ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રે ટ્રસ્ટના અધ્યક્ષ મહંત નૃત્ય ગોપાલ દાસ હાજર રહેશે.

- Advertisement -

7f892fb6 fc75 453b b13e 0861f86fe52d

તે સિવાય બાબરી મસ્જિદના પક્ષકાર ઈકબાલ અંસારી, સમાજસેવી અને પદ્મશ્રી મોહમ્મદ શરીફ, કોઠારી બંધુની બહેન પૂર્ણિમા કોઠારી ભૂમિપૂજનમાં સામેલ થશે.કોરોનાના કારણે ભૂમિપૂજન સમારોહમાં માત્ર 175 લોકોને આમંત્રણ આપવામાં આવ્યું છે. તેમાં દેશના કુલ 36 આધ્યાત્મિક પરંપરાઓના 135 સંત સામેલ છે.

You Might Also Like

આરા-છપરા પુલ પર ટ્રક અને પોલીસ બસ વચ્ચે ટક્કર, 17 જવાન ઘાયલ, બેની હાલત ગંભીર

ઉત્તર ભારતમાં કાળઝાળ ગરમી, ભટિંડા અને ગંગાનગરમાં તાપમાન 50 ડિગ્રીની નજીક પહોંચ્યું, જાણો ચોમાસું ક્યારે આવશે

ઉદ્ધવ-રાજ ઠાકરેના સાથે આવવા પર સંજય રાઉતનું મોટું નિવેદન, કહ્યું- ‘કોઈ અહંકાર નહીં’

દિલ્હીના એક એપાર્ટમેન્ટમાં લાગી ભીષણ આગ, આગની જ્વાળાઓ ઉંચી વધી, બિલ્ડીંગ પરથી કૂદીને પિતા સહિત બે બાળકોના મોત

Greater Noida: ખેડૂતો માટે સારા સમાચાર, જમીન વિહોણાને જલ્દી મળશે પ્લોટ

- Advertisement -
TAGGED:#CoronaAlert#pmmodiAYODHYAayodhya-ram-mandirpm modi
Share This Article
Facebook Twitter Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

keep an eye on reliance infra shares today the effect of relief from bombay hc may be visible
આજે રિલાયન્સ ઇન્ફ્રાના શેર પર નજર રાખો, બોમ્બે હાઇકોર્ટ તરફથી રાહતની અસર દેખાઈ શકે છે
બિઝનેસ
share market closes flat today sensex at 82392 nifty stable stock market latest update today1
સ્થાનિક શેરબજાર ફ્લેટ બંધ, સેન્સેક્સ 82,392 પર સ્થિર થયો, નિફ્ટી સ્થિર રહ્યો, આ શેરોમાં ચાલ
બિઝનેસ
dot urges states to start using bsnl mtnl services in governmnt offices1
DoTની સૂચના, સરકારી ઓફિસોમાં BSNL, MTNL સેવાઓનો ઉપયોગ કરવો જોઈએ, આપ્યું આ મોટું કારણ
ટેકનોલોજી
ambani family at friend wedding akash ambani dances on floor with anand piramal shloka shares cute moments with father in law mukesh ambani
નજીકના મિત્રના લગ્નમાં અંબાણી પરિવારે ધમાલ મચાવી, આકાશે ફ્લોર પર નાચ્યો, બહેનોઈ આનંદ પીરામલ પણ તેમની સાથે જોડાયા
એન્ટરટેઈન્મેન્ટ
housefull 5 box office collection crossed 100 crores but far away from superhit as made with huge budget of 350 crore mai double ending tactic failed
પહેલા અઠવાડિયામાં જ 100 કરોડ ક્લબમાં પ્રવેશ, છતાં હાઉસફુલ-5 પર ફ્લોપની લટકી રહી છે તલવાર, શું નવી રણનીતિ કામ નહીં કરે?
એન્ટરટેઈન્મેન્ટ
- Advertisement -

You Might Also Like

delhi police action on illegal foreigners ideported dwarka rohingya nigerian bangladeshi
ભારત

દિલ્હી પોલીસે દ્વારકામાં મોટી કાર્યવાહી કરી, 71 વિદેશી નાગરિકોને દેશનિકાલ કરાયા

By Gujju Media 3 Min Read
ayodhya ram temple 45 kg gold use worth 50 crore nripendra mishra
ભારત

રામમંદિરના નિર્માણમાં અત્યાર સુધી કેટલું સોનું વપરાયું? નૃપેન્દ્ર મિશ્રાએ આપ્યો જવાબ

By Gujju Media 2 Min Read
umeed portal launch waqf property management registration in 6 month know how it work1
ભારત

વકફ મિલકત માટે ‘UMEED’ પોર્ટલ શરૂ, 6 મહિનામાં નોંધણી કરાવો, જાણો કેવી રીતે કાર્ય કરશે

By Gujju Media 3 Min Read

More Popular from Gujju Media

339099587 188328647313076 7633531604939295842 n
ઢોલીવુડગુજરાત

રોણા શેરમાં’ ના રચયિતા મયૂર નાડીયાનું અકાલ અવસાન: કમ્પોઝર હવે યાદોમાં જીવંત

By Gujju Media 2 Min Read
anant ambani reach dwarkadish from jamnagar completed 170 kms of padyatra

અનંત અંબાણી જામનગરથી દ્વારકાધીશ પહોંચ્યા, 170 કિલોમીટરની પદયાત્રા પૂર્ણ કરી

By Gujju Media
no longer easy for students to go america 41 percent f 1 visa rejected
વિશ્વ

વિદ્યાર્થીઓ માટે અમેરિકા જવું હવે સરળ રહ્યું નથી, 41 ટકા F-1 વિઝા નકારાયા; કારણ જાણો

By Gujju Media 4 Min Read
- Advertisement -
ગુજરાતબિઝનેસ

Reliance Jio IPO: રોકાણકારો અને સામાન્ય નાગરિક માટે સંપત્તિ નિર્માણનો ઉત્તમ અવસર

Reliance Jio IPO: રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના અધ્યક્ષ મુકેશ અંબાણી તેમના ટેલિકોમ વિભાગ રિલાયન્સ જીયો માટે ઐતિહાસિક IPO…

By Gujju Media
ટેકનોલોજી

મોટોરોલાનો પ્રીમિયમ સ્માર્ટફોન ભારતમાં મારવા જઈ રહ્યો છે એન્ટ્રી, જાણો કિંમત અને સુવિધાઓ

મોટોરોલા ફરી એકવાર ભારતીય બજારમાં પ્રવેશી છે. છેલ્લા બે વર્ષમાં, મોટોરોલાએ બજેટથી લઈને પ્રીમિયમ સેગમેન્ટમાં ઘણા…

By Gujju Media
આરતી

વિશ્વંભરી સ્તુતિ

વિશ્વંભરી અખિલ વિશ્વતણી જનેતા, વિદ્યા ધરી વદનમાં વસજો વિધાતા। દુર્બુદ્ધિને દુર કરી સદ્બુદ્ધિ આપો, મામ્ પાહિ…

By Gujju Media
એન્ટરટેઈન્મેન્ટબોલીવુડ

‘કેસરી ચેપ્ટર 2’ માં ફરી જોવા મળશે અક્ષય કુમારનો જાદુ, કરણ જોહરે રિલીઝ ડેટ જાહેર કરી

અક્ષય કુમાર સ્ટારર ફિલ્મ કેસરીના આગામી ભાગ 'કેસરી ચેપ્ટર 2: ધ અનટોલ્ડ સ્ટોરી ઓફ જલિયાંવાલા બાગ'ની…

By Gujju Media
ટેકનોલોજી

Realme એ બે શક્તિશાળી ફોન લોન્ચ કર્યા, AI અને મોટી બેટરી સાથે ઘણી શક્તિશાળી સુવિધાઓ મળશે

ભારત માટે P3 શ્રેણીના ખાસ કાર્યક્રમને આગળ ધપાવતા, Realme એ બુધવારે એટલે કે આજે, 19 માર્ચ,…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?