Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: આજે રામ જન્મભૂમિનો થશે શિલાન્યાસ,પીએમ મોદી અયોધ્યા જવા થયા રવાના
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > ભારત > આજે રામ જન્મભૂમિનો થશે શિલાન્યાસ,પીએમ મોદી અયોધ્યા જવા થયા રવાના
ભારત

આજે રામ જન્મભૂમિનો થશે શિલાન્યાસ,પીએમ મોદી અયોધ્યા જવા થયા રવાના

Palak Thakkar
Last updated: August 5, 2020 10:53 am
By Palak Thakkar 2 Min Read
Share
BeFunky collage 2020 08 05T105034.257
SHARE

આજે રામ કાજનો દિવસ છે. 492 વર્ષ પહેલાં બાબરના કહેવાથી અયોધ્યામાં વિવાદિત માળખું બનાવવામાં આવ્યું હતું. 1885માં પહેલીવાર કોર્ટમાં આ વાત સ્વીકારવામાં આવી હતી. 2019માં સુપ્રીમ કોર્ટે રામલલ્લાના પક્ષમાં ચુકાદો આપ્યો હતો. તેના 9 મહિના પછી અયોધ્યામાં રામ મંદિર માટે ભૂમિપૂજન થઈ રહ્યું છે.

PTI04 08 2020000030BTHNAK

 

- Advertisement -

ત્યારે રામ મંદિર ભૂમિ પૂજનને માટે અયોધ્યા તૈયાર છે. પીએમ મોદી અયોધ્યા આવવા નીકળી ચૂક્યા છે. ભૂમિપૂજનનું શુભ મૂહૂર્ત 12.44 મિનિટનું છે. ઉલ્લેખનીય છે કે આ મૂહૂર્ત ફકત 32 સેકંડનું છે. અહીં ખાસ સુરક્ષા સાથે પીએમ મોદી પહોંચશે.

WhatsApp Image 2020 08 04 at 1 7

- Advertisement -

રામ જન્મભૂમિ પરિસર અને આસપાસના વિસ્તારોને રેડ ઝોન જાહેર કરાયા છે. રામ જન્મભૂમિ પરિસરમાં સુરક્ષાને લઈને તમામ બંદોબસ્ત એસપીજીએ સંભાળી છે. સુરક્ષાના આધારે સિક્યુરિટી કોડથી એન્ટ્રીની વ્યવસ્થા કરાઈ છે. આજે હનુમાનગઢીમાં પીએમ મોદી હાજર રહેશે ત્યારે અયોધ્યા તરફથી ચાંદીનો મુગટ અને ગમછો ભેટમાં આપવામાં આવશે.

2020 8largeimg 1735404289

- Advertisement -

મળતી માહિતી મુજબ બપોરે 12.30 વાગે વડાપ્રધાન મોદી તેનું ખાદ્ય મુહૂર્ત કરશે. નોંધનીય છે કે, મોદીની ભાજપ પાર્ટીએ 10માંથી8 લોકસભા ચૂંટણીમાં અયોધ્યામાં રામ મંદિર બનાવવાનો વાયદો કર્યો હતો અને સૌથી સારી વાત એ છે કે તેનું સૌથી પહેલું આમંત્રણ ઈકબાલ અંસારીને મોકલવામાં આવ્યું છે, જેઓ બાબરી મસ્જિદના પક્ષકાર રહ્યા હતા.

BL06AYODHYA

- Advertisement -
- Advertisement -

મહત્વનું છે કે આઝાદી પછી મોદી એક માત્ર એવા વડાપ્રધાન છે, જેઓ આ પદ પર રહીને રામલલ્લાના દરબારમાં હાજર રહેશે. તેમના પહેલા ઈન્દિરા ગાંધી, રાજીવ ગાંધી અને અટલ બિહારી વાજપેયી અને નરેન્દ્ર મોદી પોતે વડાપ્રધાન તરીકે અયોધ્યા પહોંચ્યા હતા પરંતુ રામલલ્લાના દર્શન કરી શક્યા નહતા.

RAMJANMABHOOMI NKV

તૈયારીની વાત કરવામાં આવે તો શ્રીરામ જન્મભૂમિ પરિસરમાં ભૂમિપૂજન માટે એક સ્ટેજ બનાવવામાં આવ્યું છે. તેના પર માત્ર પાંચ લોકો હશે. આ પાંચ લોકોમાં વડાપ્રધાન મોદી, આરએસએસ પ્રમુખ મોહન ભાગવત, ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રે ટ્રસ્ટના અધ્યક્ષ મહંત નૃત્ય ગોપાલ દાસ હાજર રહેશે.

- Advertisement -

7f892fb6 fc75 453b b13e 0861f86fe52d

તે સિવાય બાબરી મસ્જિદના પક્ષકાર ઈકબાલ અંસારી, સમાજસેવી અને પદ્મશ્રી મોહમ્મદ શરીફ, કોઠારી બંધુની બહેન પૂર્ણિમા કોઠારી ભૂમિપૂજનમાં સામેલ થશે.કોરોનાના કારણે ભૂમિપૂજન સમારોહમાં માત્ર 175 લોકોને આમંત્રણ આપવામાં આવ્યું છે. તેમાં દેશના કુલ 36 આધ્યાત્મિક પરંપરાઓના 135 સંત સામેલ છે.

You Might Also Like

આરા-છપરા પુલ પર ટ્રક અને પોલીસ બસ વચ્ચે ટક્કર, 17 જવાન ઘાયલ, બેની હાલત ગંભીર

ઉત્તર ભારતમાં કાળઝાળ ગરમી, ભટિંડા અને ગંગાનગરમાં તાપમાન 50 ડિગ્રીની નજીક પહોંચ્યું, જાણો ચોમાસું ક્યારે આવશે

ઉદ્ધવ-રાજ ઠાકરેના સાથે આવવા પર સંજય રાઉતનું મોટું નિવેદન, કહ્યું- ‘કોઈ અહંકાર નહીં’

દિલ્હીના એક એપાર્ટમેન્ટમાં લાગી ભીષણ આગ, આગની જ્વાળાઓ ઉંચી વધી, બિલ્ડીંગ પરથી કૂદીને પિતા સહિત બે બાળકોના મોત

Greater Noida: ખેડૂતો માટે સારા સમાચાર, જમીન વિહોણાને જલ્દી મળશે પ્લોટ

- Advertisement -
TAGGED:#CoronaAlert#pmmodiAYODHYAayodhya-ram-mandirpm modi
Share This Article
Facebook Twitter Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

bal krishna
કૃષ્ણ અવતારની આરતી: ઉતારો આરતી શ્રીકૃષ્ણ ઘેર આવ્યા
આરતી શ્રી કૃષ્ણ ભજન
mangala aarti
શ્રીનાથજીની આરતી : આરતી શ્રીનાથજીની મંગળા કરી
ભજન
krishna bhajan
ભજન : હે કરુણાના કરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી
ભજન શ્રી કૃષ્ણ ભજન
shree krishna
લોકપ્રિય ભજન : ઘટમાં ગિરિધારી ને મનમાં મોરારી
શ્રી કૃષ્ણ ભજન ભજન
dwarikadish
દ્વારિકાધીશનું ભજન : દ્વારીકા નો નાથ મારો રાજા રણછોડ છે…
ભજન શ્રી કૃષ્ણ ભજન
- Advertisement -

You Might Also Like

delhi police action on illegal foreigners ideported dwarka rohingya nigerian bangladeshi
ભારત

દિલ્હી પોલીસે દ્વારકામાં મોટી કાર્યવાહી કરી, 71 વિદેશી નાગરિકોને દેશનિકાલ કરાયા

By Gujju Media 3 Min Read
ayodhya ram temple 45 kg gold use worth 50 crore nripendra mishra
ભારત

રામમંદિરના નિર્માણમાં અત્યાર સુધી કેટલું સોનું વપરાયું? નૃપેન્દ્ર મિશ્રાએ આપ્યો જવાબ

By Gujju Media 2 Min Read
umeed portal launch waqf property management registration in 6 month know how it work1
ભારત

વકફ મિલકત માટે ‘UMEED’ પોર્ટલ શરૂ, 6 મહિનામાં નોંધણી કરાવો, જાણો કેવી રીતે કાર્ય કરશે

By Gujju Media 3 Min Read

More Popular from Gujju Media

CIDs ACP Ayushman bought a house now his family members are behind the wedding he revealed about the wedding plan
એન્ટરટેઈન્મેન્ટ

CIDના ACP આયુષ્માને ખરીદ્યું ઘર, હવે તેના પરિવારના સભ્યો લગ્નની પાછળ પડ્યા છે, લગ્નના પ્લાન વિશે કર્યો ખુલાસો

By Gujju Media 3 Min Read
Theaters will be housefull this week

આ અઠવાડિયે હાઉસફુલ રહેશે થિયેટરો, આ અદ્ભુત સાઉથ ફિલ્મો થશે રિલીઝ, તમને કોમેડી અને એક્શનનો મળશે આનંદ

By Gujju Media
Indian government gives another blow bans X accounts of news portals Balochistan Times and Balochistan Post
ભારત

ભારત સરકારે આપ્યો વધુ એક ઝટકો, ન્યૂઝ પોર્ટલ બલૂચિસ્તાન ટાઇમ્સ અને બલુચિસ્તાન પોસ્ટના X એકાઉન્ટ પર પ્રતિબંધ મૂક્યો

By Gujju Media 2 Min Read
- Advertisement -
ભારત

India Pakistan Tension: સમગ્ર ઉત્તર પ્રદેશમાં રેડ એલર્ટ જાહેર, સુરક્ષા દળોને સૂચનાઓ જારી, ડીજીપીએ શું કહ્યું

ભારતીય સેનાએ પાકિસ્તાન અને પીઓકેમાં આતંકવાદી છાવણીઓ પર હુમલો કર્યો. સેનાએ 9 આતંકવાદી ઠેકાણાઓ પર કાર્યવાહી…

By Gujju Media
હેલ્થ

આ ચાર નટ્સ શરીર માટે છે સૌથી ફાયદાકારક, દરરોજ સવારે ખાવાથી શરીરને થશે અસંખ્ય ફાયદા

બદામ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે અને તે તમારા શરીરને જરૂરી પોષક તત્વો પણ…

By Gujju Media
એન્ટરટેઈન્મેન્ટ

સૈફ અલી ખાનની 20 વર્ષ જૂની ફિલ્મ થશે ફરીથી રિલીઝ, રાની મુખર્જી સાથે તેની જોડી હિટ રહી હતી

બોલિવૂડમાં ફરીથી રિલીઝ થવાનો ટ્રેન્ડ ઝડપથી વધ્યો છે. આ સંદર્ભમાં, 90 અને 2000 ના દાયકાની શરૂઆતની…

By Gujju Media
ટેકનોલોજી

7,000mAh બેટરી સાથે iQOO Neo 10 ટૂંક સમયમાં ભારતમાં લોન્ચ થશે, કંપનીએ પુષ્ટિ કરી

iQOO Neo 10 ટૂંક સમયમાં ભારતીય બજારમાં લોન્ચ થશે. iQOO એ તેના આગામી ફોનને ઈ-કોમર્સ વેબસાઇટ…

By Gujju Media
ટેકનોલોજી

BSNLના કરોડો યૂઝર્સનું મોટું ટેન્શન સમાપ્ત, કંપનીએ 84 હજાર નવા 4G ટાવર લગાવ્યા, વધુ સારી કનેક્ટિવિટી મળશે

BSNL વપરાશકર્તાઓને ટૂંક સમયમાં તેમના મોબાઇલ ફોનમાં નેટવર્ક સમસ્યાઓમાંથી રાહત મળશે. સરકારી ટેલિકોમ કંપની તેના મોબાઇલ…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?