Palak Thakkar
આ તારીખે ઓટીટી પ્લેટફોર્મ પર ટકરાશે ચાર ફિલ્મ,એક દિવસે રિલીઝ થશે આ ચાર ફિલ્મો
અત્યાર સુધી આપણે થિયેટરમાં ફિલ્મ કેલ્સ થતા જોઇ હશે પરંતુ હવે કોરોના મહામારી વચ્ચે ફિલ્મ ઓટીટી પર રિલીઝ થઇ રહી…
વરસાદની સિઝનમાં ઘરે બનાવો ગરમા ગરમ સ્વીટ કોર્ન સૂપ ,જાણો ટેસ્ટી સ્વીટ કોર્ન સૂપ બનાવવાની એકદમ ઇઝી રેસિપી
વરસતા વરસાદમાં ગરમ ગરમ સૂપ પીવાની ખૂબ મજા આવતી હોય છે, તેમા પણ અત્યારે કોરોના વાયરસની મહામારી ચાલી રહી છે,…
કોરોના વાયરસના કારણે રિટેલ દુકાનોને મોટું નુકસાન,20 ટકા દુકાનો બંધ થવાની અણીએ
કોરોના વાયરસના કારણે કેટલાક સમય સુધી લોકડાઉન હતુ અત્યારે અનલોક કરી દેવામાં આવ્યું છે પરંતુ હજી પણ બજારમાં જોઇએ એટલા…
ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના આ જાણીતા એક્ટર પણ કોરોના સક્રંમિત,એક્ટરે ટ્વીટ કરી આપી જાણકારી
દેશ અને દુનિયામાં ફેલાવો કરનાર કોરોના વાયરસની બોલિવુડ પર પણ મોટી અસર જોવા મળી રહી છે,મહાનાયક અમિતાભ બચ્ચન ના પરિવાર…
ઓનલાઈન ટ્રાંજેક્શન કરતા સમયે રાખો આટલી વસ્તુઓનું ધ્યાન
આજ કાલ ઓનલાઇન ટ્રાંજેક્શન વધી રહ્યા છે તેમા પણ જ્યારથી કોરોના વાયરસની મહામારીએ દસ્તક આપી છે ત્યારથી તો ઓનલાઇન ટ્રાંજેક્સન…
જિયોના યુઝર્સ માટે મોટી જાહેરાત,જિયોએ બંધ કર્યા આ સસ્તા પ્લાન
દેશની સૌથી મોટી ટેલિકોમ કંપની રિલાયન્સ જિયોએ કરી મોટી જાહેરાત કરી છે,જિયોએ બે સસ્તા પ્લાનને બંધ કર્યા છે. આ બે…
જાણો દિવાસાનું મહત્વ, દિવસા પર કઇ વસ્તુની કરવામાં આવે છે વિશેષ પૂજા
શિવજીના ભક્તો જેની આતુરતાથી રાહ જોઇ રહ્યા હોય છે તેવા શ્રાવણમાસનો પ્રારંભ થવા જઇ રહ્યો છે,ત્યારે જેટલો શ્રાવણમાસનો મહિમા છે…
સુશાંત સિંહ રાજપૂત કેસમાં મુંબઈ પોલીસની તપાસ પર કંગનાના પ્રહાર, કરી આ મોટી વાત
અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યા બાદ બોલિવુડમાં અનેક વિવાદ સામે આવ્યો ઘણા મોટા સ્ટાર્સ સુશાંતની સપોર્ટ આવ્યા છે.જેમા કંગના રણૌતે…
સેનિટાઈઝરથી ફોન સાફ કરતી વખતે રાખો આટલી વસ્તુઓનું ધ્યાન, થઇ શકે છે આ નુકસાન
ભારત સહિત આખા વિશ્વમાં કોરોના વાયરસના ચેપનો વધતો દર અટક્યો નથી. કોરોનાથી બચવા માટે લોકોને સાબુથી હાથ ધોવા અથવા આલ્કોહોલિક…
સૌથી મોટા સાઈબર હુમલા અંગે ટ્વિટરે આપ્યા જવાબ,આ રીતે હેક કર્યા 130થી વધુ એકાઉન્ટ
દુનિયામાં સાઇબર હુમલા દિવસે -દિવસે વધી રહ્યા છે,ત્યારે થોડા દિવસે પહેલા તાજેતરમાં સોશિયલ મીડિયાના ઇતિહાસમાં સૌથી મોટો સાઇબર હુમલો થયો…
અયોધ્યામાં રામ મંદિર અંગે લેવામાં આવ્યો મહત્વનો નિર્ણય,ફરી વાર PM મોદીને આપવામાં આવશે આમંત્રણ
અયોધ્યામાં રામ મંદિર અંગે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે,અયોધ્યામાં રામ મંદિર ટ્રસ્ટની બેઠક પૂર્ણ થઈ ગઈ છે. બેઠકમાં મંદિરના શિલાન્યાસની…
ભારતમાં સ્વદેશી વેક્સિન પર મળ્યા સારા સમાચાર,સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધને ટ્વિટ કરી આપ્યા સંકેત
દેશ અને દુનિયા અત્યારે કોરોના મહામારી સામે લડી રહી છે,અને કોરોનાની રસીની શોધ માટે દેરક દેશ અથાક પ્રયત્ન કરી રહ્યા…