Palak Thakkar
કોરોના સામેની લડતમાં કામ આવી રહ્યા છે આયુર્વેદિક ઉપાય, દર્દીઓને અપાય છે આ ખાસ દવા
કોરોનાથી સંક્રમિત દર્દીઓની ઈમ્યુનિટી વધારવા માટે તેમને હળદરવાળું દૂધ અને આયુર્વેદિક મિશ્રણોનો ખાસ ઉકાળો પીવા માટે આપવામાં આવી રહ્યો છે.…
ફોનમાં રોજનો કેટલા ડેટા વાપરો છો? જરૂરિયાતને સમજી મોબાઇલ પેક કરો પસંદ
જો તમે એવા રિચાર્જ પેકને શોધી રહ્યા છો જે તમારા ડેટાની જરૂરિયાત પૂર્ણ કરી શકે. તો તમારે પ્રથમ એ વસ્તુ…
સંજય લીલા ભણસાલીની ‘દેવદાસ’ના ૧૮ વર્ષ પૂર્ણ, જાણો દેવદાસની કેટલીક અજાણી વાતો
સરતચંદ્ર ચટ્ટોપાધ્યાયની નવલકથા ‘દેવદાસ’ પરથી સમયાંતરે અલગ અલગ ભાષામાં ફિલ્મ્સ બનતી રહી છે. જેમાંથી એક છે સંજય લીલા ભણસાલી દ્વારા…
કોરોના વાયરસના કહેર વચ્ચે સારા સમાચાર,આ દેશે પ્રથમ વેક્સીન તૈયાર કરવાનો કર્યો દાવો, મનુષ્યો પર ટ્રાયલ રહી સફળ
રૂસે કોરોના વાયરસની વેક્સીન તૈયાર કરવાનો દાવો કર્યો છે. રૂસના સેચેનોવ વિશ્વ વિદ્યાલયનું કહેવું છે કે તેણે વિશ્વની પ્રથમ કોરોના…
રાજસ્થાનમાં ગરમાયું રાજકીય સંકટ,સચિન પાયલટ કરી શકે છે આ મોટી જાહેરાત
રાજસ્થાનની ગહેલોત સરકાર પર સંકટના વાદળ મંડરાઈ રહ્યા છે. સ્થિતિની ગંભીરતાને જોતાં સીએમ અશોક ગહેલોતે આજે પાર્ટીના ધારાસભ્યો પોતાના ઘરે…
ગુજરાતના આ 11 જિલ્લાઓમાં નથી કોરોના ટેસ્ટિંગની સુવિધા, અન્ય જિલ્લામાં મોકલવામાં આવે છે ટેસ્ટ
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના નવા 879 કેસ નોંધાયા છે. જેને લઇને રાજ્યમાં કુલ કેસનો આંકડો 41906 પર પહોંચ્યો છે.…
ઓનલાઇન શોપિંગ કરતી વખતે આટલી બાબતોનું રાખો ખાસ ધ્યાન
હાલ ઓનલાઇન શોપિંગ કરવા તરફ લોકો વળી રહ્યા છે સમયનો અભાવ ઓફરનો ફાયદો અને ઘરે જ સામાન આવી જતો હોય…
આ પોપ્યુલર ટીવી એક્ટર કોરોના સંક્રમિત,રિપોર્ટ પોઝિટિવ આવતા સોશ્યલ મીડિયા પર આપી માહિતી
કોરોના વાયરસે ભારતને બાનમાં લીધું છે. કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે એવામાં મનોરંજન જગત પણ કોરોના વાયરસના…
એર ટ્રાવેલર્સ માટે મુસાફરી કરવાનું થયુ સરળ, સરકારે બદલી નાંખ્યો કોરોના સાથે જોડાયેલો આ નિયમ
નાગરિક ઉડ્ડયન મંત્રાલયે એરલાઈન કંપનીઓને એવા યાત્રીઓને યાત્રા કરવાની પરવાનગી આપવા માટે કહ્યુ છે, જેઓ સેલ્ફ ડિક્લેરેશન ફોર્મમાં એવું જણાવે…
રેલ મંત્રીએ કર્યો ખુલાસો, કોરોનાએ અમદાવાદ-મુંબઇ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પર લગાવી લગામ
રેલ મંત્રી પીયૂષ ગોયલે શનિવારે સંકેત આપ્યા કે મુંબઇ અને અમદાવાદ વચ્ચે મહત્વકાંક્ષી બુલેટ ટ્રેન પ્રોજેક્ટના નાણાકીય પહેલુંની સમીક્ષા કરવામાં…
ગુજરાતના જાણીતા કટાર લેખક નગીનદાસ સંઘવીનું નિધન
કટાર લેખક નગીનદાસ સંઘવીનું નિધન થયું છે. સુરત હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમનું નિધન થયું છે. 100 વર્ષની ઉંમરે નગિનદાસનું નિધન…
આ મોટી સ્માર્ટફોમ કંપની ચીનને બોયકોટ કરી કરશે ભારતમાં રોકાણ
છેલ્લા ઘણા સમયથી ભારત અને ચીન વચ્ચે તણાવ વધી રહ્યો છે. ત્યારે આ વધી રહેલા તણાવની વચ્ચે એક મોટા સમાચાર…