Palak Thakkar
કોરોના વાયરસના કહેરથી બચવા તમારા મોબાઇલને આવી રીતે કરો સેનિટાઇઝ
ભારતમાં કોરોના વાયરસની વધતી અસરને કારણે લોકડાઉન લંબાવવામાં આવી રહ્યું છે. આવી સ્થિતિમાં ડોકટરો અને વહીવટીતંત્રનું કહેવું છે કે લોકોએ…
અમદાવાદમાં 250 વર્ષથી યોજાતી જગન્નાથ ભગવાનની રથયાત્રાને લઇ લેવાયો મોટો નિર્ણય
કોરોનાની વૈશ્વિક મહામારી આપણી પરંપરાઓ અને વ્યવસ્થાઓમાં પણ પરિવર્તન કરીને ઝંપશે. અમદાવાદમાં 250 વર્ષથી યોજાતી જગન્નાથ ભગવાનની રથયાત્રાના આયોજનને લઈને…
અમદાવાદમાં કોરોનાના કારણે વધુ એક નેતાનું મોત,અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં હતા દાખલ
કોરોનાના કાળા કેહરથી નેતાઓ અને આગેવાનો પણ કોરોનાના ચેપથી દૂર નથી રહી શક્યા,અમદાવાદમાં વધુ એક કોંગ્રેસી નેતાનું કોરનાથી મોત થયું…
લોકડાઉનમાં શાકભાજીનો ઉપયોગ કર્યા વગર બનાવો આ ટેસ્ટી રેસિપી
લોકડાઉનમાં શાકભાજીના હોય તો ચિંતા કરવાની જરૂર નથી,શાકભાજીનો ઉપયોગ કર્યા વગર એકદમ ટેસ્ટી રેસિપી બનાવી શકો છો,એ છે બટેકાના પુડલા,જેને…
પોતાની મોતને લઈ વર્ષો પહેલા ઋષિ કપૂરે કરી હતી ભવિષ્યવાણી,જાણો આખી વાત
ઋષિ કપૂરએ અનેક લોકોને ઊંડા શોકમાં મૂકીને દુનિયાને અલવિદા કહી દીધી. દિગ્ગજ અભિનેતા ઋષિ કપૂરના નિધન બાદ તેમના પ્રશંસકો અને…
આવતીકાલે લેવાય શકે છે લોકડાઉનને લઇ મહત્વનો નિર્ણય,પીએમ મોદી કરશે આ કામ
They https://vgrmalaysia.net/buy-augmentin-malaysia.html may burn rather than do and are often misunderstood by other representatives of this latter disorder, ex malaise…
કમિશનર નેહરાનો કોરોના રિપોર્ટ નેગેટિવ,નવો ઓર્ડર આવ્યા પછી ફરશે ડ્યુટી પર પરત
મ્યુનિ. કમિશનર વિજય નેહરાનો કોરોનાનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. તેમણે ટ્વિટ કરીને અમદાવાદીઓનો આભાર માન્યો હતો અને કહ્યું હતું કે,…
દેશમાં કોરોના કાબૂમાં લાવવા સરકારનો નવો પ્લાન,ગુજરાત સહિત 10 રાજ્યમાં લાગુ પડશે આ પ્લાન
ચીનના વૂહાન શહેરમાંથી ફેલાયેલ કોરોના વાયરસે ભારત સહિત દુનિયાભરમાં હાહાકાર મચાવી દીધો છે. કેન્દ્રની મોદી સરકારે આ જીવલેણ વાયરસને ફેલાય…
આ દેશ માટે લોકડાઉન વહેલું ખોલી દેવું બન્યું મુશ્કેલી,લોકડાઉન ખોલી દેતા કેસમાં થયો ભરખમ વધારો
કોરોના વાયરસની હાજરીને હવે દુનિયામાં ઘણા દિવસો થઇ ગયા છે. WHO અને નિષ્ણાતોના કહેવા પ્રમાણે આ રોગની એકમાત્ર સારવાર એવા…
કોરોના અસર,આગામી સમયમાં મોબાઈલ થશે મોંધા
દેશભરમાં લોકડાઉન વચ્ચે થોડી-ઘણી છૂટ અપાવાના કારણે મોબાઈલ હેન્ડસેટનું વેચાણ શરૂ થઈ ગયું છે પરંતુ આગામી સમયમાં મોબાઈલ મોંઘા થઈ…
કોરોના પર મોટો ખુલાસો,આ વિટામિનના અભાવના કારણે વધે છે મૃત્યુનું જોખમ
વિશ્વભરના કોરોના વાયરસથી થતા મૃત્યુ અંગેના એક અધ્યયનમાં વિટામિન ડીની ઉણપ અને મૃત્યુદર વચ્ચેનો સંબંધ જોવા મળ્યો છે. અમેરિકાની નોર્થ…
ભારતમાં 2 દવાને મળી ટ્રાયલની મંજૂરી,આ દવાઓ કોરોના મટાડવામાં કરશે મદદ
કોરોના વાયરસને મટાડવાને માટે દુનિયાભરમાં અનેક પ્રકારની દવાઓ પર ટ્રાયલ કરવામાં આવી રહ્યું છે. આ દવાઓ પર થઈ રહેલા ટેસ્ટિંગ…