ગુજરાત

By Gujju Media

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) એ મંગળવારે ચંડોળા તળાવ નજીક ગેરકાયદેસર વસાહતો તોડી પાડી. સંયુક્ત પોલીસ કમિશનર (ક્રાઈમ) શરદ સિંઘલના જણાવ્યા અનુસાર, મોટાભાગના બાંગ્લાદેશીઓ અહીં રહેતા હતા. દરમિયાન, ગુજરાત હાઈકોર્ટે ચંડોળા તળાવમાં ગેરકાયદેસર…

- Advertisement -
- Advertisement -
- Advertisement -

ગુજરાત News

સુરતમાં કોરોના કહેર વચ્ચે હીરા અને ટેક્સટાઈલ ઉદ્યોગ માટે બનશે નવી ગાઇડલાઇન

અમદાવાદ બાદ કોરોનાનું હબ બનેલા સુરતની સ્થિતિ બદથી બદતર બની રહી છે ત્યારે અગ્ર આરોગ્ય સચિવે તો ત્યાં ધામા નાંખ્યા…

By Palak Thakkar 1 Min Read

રાજ્યના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ,અમદાવાદમાં પણ ભારે પવન સાથે વરસાદ

આજ રોજ રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ ખાબક્યો છે. તેવામાં અમદાવાદ અને ગાંધીનગરના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે. અમદાવાદમાં ભારે પવન…

By Palak Thakkar 2 Min Read

જે વિસ્તારમાં કેસ વધશે ત્યાં ફરી બંધ થઇ શકે છે આ દુકાનો, આરોગ્ય અગ્રસચિવે આપ્યા સંકેત

સુરતમાં કોરોનાના દર્દીઓની સંખ્યામાં દિવસે દિવસે વધારો થઈ રહ્યો છે. ત્યારે આજે સતત ત્રીજા દિવસે આરોગ્ય અગ્ર સચિવ સુરતની મુલાકાતે…

By Palak Thakkar 3 Min Read

ST બસ સંચાલનને લઈને મહત્વના સમાચાર,અમદાવાદથી આ શહેરમાં જતી તમામ ST બસ સેવા કરવામાં આવી સ્થગિત

ગુજરાતમાં લાગુ કરવામાં આવેલ અનલોક-2માં સૌથી મહત્વના નિર્ણય રાજ્યમાં ST બસ સેવાની સર્વિસને રાબેતા મુજબ કરવાને લઇને લેવામાં આવ્યો. જેમાં…

By Palak Thakkar 2 Min Read

ગુજરાતમાં ચોમાસું ફરી થયું સક્રિય,હળવાથી ભારે વરસાદની કરવામાં આવી આગાહી

ગુજરાતમાં કોરોનાના કહેર વચ્ચે ફરી ચોમાસું સક્રિય થઇ રહ્યું છે. હાલમાં સર્જાયેલા દબાણના કારણે સૌરાષ્ટ્ર સહિત દક્ષિણ ગુજરાતમાં મેઘમહેર જોવા…

By Palak Thakkar 1 Min Read

કોંગ્રેસમાંથી રાજીનામું આપનાર ધારાસભ્યો જોડાયા ભાજપમાં,ભાજપ પ્રમુખ વાઘાણીએ 5 પૂર્વ ધારાસભ્યોનું કર્યું ભાજપમાં સ્વાગત

રાજ્યસભા ચૂંટણી પહેલા ધારાસભ્ય પદેથી રાજીનામું આપનારા 8 ધારાસભ્યો પૈકીના 5 ધારાસભ્યોએ કમલમ્ ખાતે વિધિવત્ રીતે કેસરીયો ધારણ કરી લીધો…

By Palak Thakkar 1 Min Read

CBSEની ધો 10 અને 12ની પરીક્ષાઓ રદ્દ,1થી 15 જુલાઈ વચ્ચે થવાની હતી પરીક્ષાઓ

CBSE બોર્ડના ધો 10 અને 12ની બાકી રહેલા 29 મૂળ વિષયોની પરીક્ષા 1થી 15 જુલાઈની વચ્ચે થવાની હતી પરંતુ કોરોનાના…

By Palak Thakkar 3 Min Read

1 જુલાઈથી લાગુ થઈ શકે છે અનલોક-2,મોદી સરકાર અનલોક-2માં આપી શકે છે વધુ છૂટછાટ

અનલોક -1 પૂર્ણ થવાની નજીક છે ત્યારે સરકારે અનલોક-2ની તૈયારીઓ શરૂ કરી દીધી છે. 1 જુલાઈથી અનલોક-2 લાગુ કરવામાં આવી…

By Palak Thakkar 1 Min Read

ચીન સામે કરણી સેનાનો ઉગ્ર વિરોધ,અમદાવાદ રિલીફ રોડ પર કરણી સેનાનું વિરોધ પ્રદર્શન

લદ્દાખ નજીક આવેલ ગલવાન ઘાટીમાં ભારત-ચીનના સૈનિકો વચ્ચે થયેલી હિંસક અથડામણમાં ભારતમાં 20 જવાનો શહીદ થયાં બાદ સમગ્ર દેશમાં ચીનની…

By Palak Thakkar 1 Min Read
- Advertisement -