અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) એ મંગળવારે ચંડોળા તળાવ નજીક ગેરકાયદેસર વસાહતો તોડી પાડી. સંયુક્ત પોલીસ કમિશનર (ક્રાઈમ) શરદ સિંઘલના જણાવ્યા અનુસાર, મોટાભાગના બાંગ્લાદેશીઓ અહીં રહેતા હતા. દરમિયાન, ગુજરાત હાઈકોર્ટે ચંડોળા તળાવમાં ગેરકાયદેસર…
કોંગ્રેસના માથે રાજ્યસભામાં એક સીટની હારની સાથે કોરોનાનો કહેર પણ પીછો છોડતો નથી. અગાઉ કોંગ્રેસના ઘણાં નેતાઓ કોરોના પોઝિટિવ આવ્યા…
અમદાવાદમાં કોરોનાનો કહેર દિવસેને દિવસે વધી રહ્યો છે. શહેરમાં રોજ 250થી વધુ કોરોના પોઝિટિવ કેસ નોંધાઈ રહ્યા છે. ત્યારે આવી…
રાજ્ય કોરોના સામે લડી રહ્યુ છે ત્યારે આ મહામારીના સમયમાં લેવાયેલા લૉકડાઉનના પગલાની અસરો અંગે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પ્રેસ…
કોરોના વાયરસના સંકટ વચ્ચે આગામી 21 જૂને 'વિશ્વ યોગ દિવસ' આવી રહ્યો છે. ત્યારે કોરોના મહામારી વચ્ચે આ વર્ષે કોઈ…
કોરોના વાયરસના કારણે કરાયેલા લોકડાઉનમાં 75 દિવસ સુધી સમગ્ર ગુજરાત બંધ રહ્યું છે. થોડી થોડી છૂટછાટ બાદ હવે ફરી ગુજરાતમાં…
ગુજરાતમાં છેલ્લા 3 દિવસથી વરસાદી માહૌલ છે ત્યારે આગામી પાંચ દિવસ હજુ ગુજરાતમાં વરસાદ વરસશે. એમાંય હવામાન વિભાગ દ્વારા 11મી…
સોમવારથી એટલે કે 8 જુનથી મંદિર, દેરાસર સહિતના ધાર્મિક સ્થળોની સાથે સાથે કેટલાક અન્ય સ્થાનો ખુલ્લા મુકવામાં આવનાર છે. ત્યારે…
ગુજરાતના દરિયા કિનારે 3 જૂને વાવાઝોડું ત્રાટકી શકે છે. વાવાઝોડાને લઈને રાજ્યના અનેક વિસ્તારમાં વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે.…
સમગ્ર ગુજરાતમાં આજે અનલોક 1ની શરુઆત થઈ છે. જેમાં રાજ્યના મહાનગરો અમદાવાદ, સુરત, વડોદરા કે જ્યાં કોરોનાના કેસો વધુ છે…
Sign in to your account