ભારત

By Gujju Media

બુધવારે સવારે બિહારમાં એક દુ:ખદ માર્ગ અકસ્માત થયો. આ અકસ્માત આરા-છપરાને જોડતા વીર કુંવર સિંહ પુલ પર થયો હતો, જ્યાં રેતીથી ભરેલો ટ્રક પોલીસકર્મીઓથી ભરેલી બસ સાથે અથડાઈ ગયો હતો. આ અકસ્માતમાં…

- Advertisement -
- Advertisement -

Popular ભારત News

- Advertisement -

ભારત News

એક અંદાજ પ્રમાણે દેશનાં મંદિરોમાં છે આટલા હજાર ટન સોનું

દેશ કોરોના સંકટથી પસાર થઇ રહ્યો છે ત્યારે પૃથ્વીરાજ ચવ્હાણના એક ટ્વીટ બાદથી મંદિરોના સોનાના ભંડાર મુદ્દે વિવાદ છેડાયો છે.…

By Palak Thakkar 1 Min Read

લાંબા સમય પછી આજે શરૂ થઇ ડોમેસ્ટીક ફ્લાઈટ સેવા ,એરપોર્ટ પર જાવા મળ્યા મોટા ફેરફાર

લગભગ બે મહિના પછી આખરે દેશભરમાં ફ્લાઇટ સેવા શરૂ થઈ. ડોમેસ્ટીક ફ્લાઈટ સેવા શરુ થવાની સાથે એરપોર્ટ પરનું દ્રશ્ય બદલાઈ…

By Palak Thakkar 2 Min Read

આ રાજ્યોમાં આવતીકાલથી નહીં શરૂ થઇ શકે ફ્લાઇટ્સ,જાણો શું છે કારણ

કોરોના વાયરસ લૉકડાઉન વચ્ચે ઘરેલૂ ફ્લાઇટને શરૂ કરવાની તૈયારી છે પરંતુ હજુ પણ તેની સાથે જોડાયેલા નિયમોને લઇને રાજ્યોમાં ભ્રમની…

By Palak Thakkar 1 Min Read

કોરોના કહેર, આ રાજ્યમાં પણ કોરોનાનું આગમન, ન હતો એકપણ કેસ

દુનિયાભરમાં કોરોના વાયરસ મહામારીનો કહેર જોવા મળી રહ્યો છે. ભારતમાં કોરોના પોઝિટિવ કેસોની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. ત્યારે…

By Palak Thakkar 2 Min Read

નાગરિક ઉડ્ડયન મંત્રાલયે કરી મહત્વની જાહેરાત,ડૉમેસ્ટિક ફ્લાઈટનું ભાડું કરાયું નક્કી

25 મે એટલે સોમવારથી દેશમાં ડોમેસ્ટિક ફ્લાઈટો શરૂ થવાની છે. જોકે તે પહેલાની જેમ નહીં શરૂ થાય. ત્યારે તેને લઈને…

By Palak Thakkar 2 Min Read

ટ્રેનો માટે વેબસાઇટ ખુલતાની સાથે જ અઢી કલાકમાં આટલી ટિકિટનું વેચાણ

ઇન્ડિયન રેલવેએ યાત્રાળુઓની સુવિધા માટે 1 જુનથી 200 પેસેન્જર ટ્રેનોને ચલાવવાની જાહેરાત કરી છે. આ ટ્રેનો માટે ગુરુવારે એટલે કે…

By Palak Thakkar 1 Min Read

PM મોદીએ આપી મોટી જાણકારી,જાણો સરકારની કઇ સ્કીમથી 1 કરોડ ગરીબોને થયો લાભ

કોરોનાના સંકટ વચ્ચે કેન્દ્ર સરકાર પોતાની યોજનાઓ દ્વારા ગરીબોને મદદ કરી રહી છે. મોદી સરકારની આયુષ્યમાન ભારત યોજના દ્વારા અત્યાર…

By Palak Thakkar 2 Min Read

કોરોના ઇફેક્ટ,જ્વેલરે વર-કન્યા માટે તૈયાર કર્યા ખાસ ડિઝાઇનર ચાંદીના માસ્ક

દેશમાં કોરોના વાયરસની મહામારીનો સામનો કરવા માટે લૉકડાઉન લાગુ છે અને તેમાં કન્ટેનમેન્ટ ઝોન સિવાયના વિસ્તારમાં અનેક છૂટ આપવામાં આવી…

By Palak Thakkar 2 Min Read

31 મેના રોજ પીએમ મોદી કરશે મન કી બાત,જનતા પાસે વડાપ્રધાન મોદીએ માંગ્યા સૂચનો

દેશને કોરોના વાયરસના સંક્રમણથી બચાવવા માટે લોકડાઉનના ચોથા ચરણની શરુઆત થઈ ચુકી છે. .લોકડાઉનનું ચોથુ ચરણ 31 મેના રોજ ખતમ…

By Palak Thakkar 1 Min Read
- Advertisement -