Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: PM મોદીએ આપી મોટી જાણકારી,જાણો સરકારની કઇ સ્કીમથી 1 કરોડ ગરીબોને થયો લાભ
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > જાણવા જેવું > PM મોદીએ આપી મોટી જાણકારી,જાણો સરકારની કઇ સ્કીમથી 1 કરોડ ગરીબોને થયો લાભ
જાણવા જેવુંભારત

PM મોદીએ આપી મોટી જાણકારી,જાણો સરકારની કઇ સ્કીમથી 1 કરોડ ગરીબોને થયો લાભ

Palak Thakkar
Last updated: May 20, 2020 3:46 pm
By Palak Thakkar 2 Min Read
Share
bloombergquint 2020 05 d5057bd8 3513 4a42 b8fa b9cbd24ce53a 24041 pti24 04 2020 000018b
SHARE

કોરોનાના સંકટ વચ્ચે કેન્દ્ર સરકાર પોતાની યોજનાઓ દ્વારા ગરીબોને મદદ કરી રહી છે. મોદી સરકારની આયુષ્યમાન ભારત યોજના દ્વારા અત્યાર સુધીમાં 1 કરોડ ગરીબોને લાભ મળ્યો છે. આ અંગેની જાણકારી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પર જાણકારી આપી છે. ઉલ્લેખનીય છે કે આયુષ્માન ભારત યોજના હેઠળ દેશના ગરીબોને સારા ઇલાજ માટે આર્થિક મદદ આપવામાં આવે છે. આ સ્કીમ હેઠળ ગરીબોને 5 લાખ રૂપિયા સુધીનો મફત ઇલાજની ગેરેંટી આપવામાં આવે છે.

20200214125255 Feature

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એ ટ્વિટ લખ્યું, કે આ દરેક ભારતીયને જાણીને ગર્વ થશે કે આયુષ્માન ભારતના લાભાર્થીઓની સંખ્યા 1 કરોડને પાર થઇ ગઇ છે. બે વર્ષથી પણ ઓછા સમયગાળામાં આટલા લોકો પર સકારાત્મક પ્રભાવ જોવા મળ્યો છે. હું બધા લાભાર્થીઓ અને તેના પરિવારોને શુભેચ્છા પાઠવું છું. હું તેમના સારા સ્વાસ્થ્યને લઇને પ્રાર્થના કરુ છું.

- Advertisement -

સદ્ગોોો

પીએમ મોદીએ જણાવ્યું કે હું આપણા ડોકટરો, નર્સો, આરોગ્ય કર્મચારીઓ અને આયુષ્યમાન ભારત સાથે જોડાયેલા તમામ લોકોની પ્રશંસા કરુ છું. તેમના પ્રયાસોના કારણે આ દુનિયાનું સૌથી મોટો આરોગ્ય સેવા કાર્યક્રમ બની ગયો છે. આ યોજનામાં કેટલાંક ભારતીય, વિશેષ રીતે ગરીબો અને દલિતોનો વિશ્વાસ જીત્યો છે.

- Advertisement -

Ayushman Bharat Pradhan Mantri Jan Arogya Yojana

પીએમ મોદીએ ટ્વિટરના માધ્યમથી જણાવ્યું કે આયુષ્માન ભારતનું સૌથી મોટું લાભ પોર્ટેબિલિટી છે. લાભાર્થીઓ ન માત્ર જ્યાં તેઓ રજીસ્ટર્ડ છે, પરંતુ ભારતના અન્ય ભાગમાં પણ સારી અને સસ્તી તબીબી સંભાળ પ્રાપ્ત કરી શકે છે. આ એવા લોકોની મદદ કરે છે જેઓ ઘરથી દૂર કામ કરી રહ્યાં છે.

- Advertisement -

ayushman bharat pradhan

પીએમ મોદીએ કહ્યું કે હું મારા પ્રવાસ દરમિયાન આ યોજનાના લાભ મેળવનારા લોકો સાથે વાતચીત કરીશ. પીએમ મોદીએ ટ્વિરના માધ્યમથી કહ્યું કે હું મારી સત્તાવાર યાત્રા દરમિયાન હું આયુષ્યમાન ભારતના લાભાર્થીઓ સાથે વાતચીત કરીશ.

- Advertisement -
- Advertisement -

You Might Also Like

આરા-છપરા પુલ પર ટ્રક અને પોલીસ બસ વચ્ચે ટક્કર, 17 જવાન ઘાયલ, બેની હાલત ગંભીર

ઉત્તર ભારતમાં કાળઝાળ ગરમી, ભટિંડા અને ગંગાનગરમાં તાપમાન 50 ડિગ્રીની નજીક પહોંચ્યું, જાણો ચોમાસું ક્યારે આવશે

ઉદ્ધવ-રાજ ઠાકરેના સાથે આવવા પર સંજય રાઉતનું મોટું નિવેદન, કહ્યું- ‘કોઈ અહંકાર નહીં’

દિલ્હીના એક એપાર્ટમેન્ટમાં લાગી ભીષણ આગ, આગની જ્વાળાઓ ઉંચી વધી, બિલ્ડીંગ પરથી કૂદીને પિતા સહિત બે બાળકોના મોત

Greater Noida: ખેડૂતો માટે સારા સમાચાર, જમીન વિહોણાને જલ્દી મળશે પ્લોટ

- Advertisement -
TAGGED:#CoronaAlert#pmmodicoronacorona cases in indiacorona effectcovid 19COVID19
Share This Article
Facebook Twitter Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

- Advertisement -

You Might Also Like

delhi police action on illegal foreigners ideported dwarka rohingya nigerian bangladeshi
ભારત

દિલ્હી પોલીસે દ્વારકામાં મોટી કાર્યવાહી કરી, 71 વિદેશી નાગરિકોને દેશનિકાલ કરાયા

By Gujju Media 3 Min Read
ayodhya ram temple 45 kg gold use worth 50 crore nripendra mishra
ભારત

રામમંદિરના નિર્માણમાં અત્યાર સુધી કેટલું સોનું વપરાયું? નૃપેન્દ્ર મિશ્રાએ આપ્યો જવાબ

By Gujju Media 2 Min Read
umeed portal launch waqf property management registration in 6 month know how it work1
ભારત

વકફ મિલકત માટે ‘UMEED’ પોર્ટલ શરૂ, 6 મહિનામાં નોંધણી કરાવો, જાણો કેવી રીતે કાર્ય કરશે

By Gujju Media 3 Min Read

More Popular from Gujju Media

aarti
Uncategorized

લોકપ્રિય આરતી : આનંદ મંગલ કરું આરતી, હરિ ગુરુ સંત ની સેવા

By Gujju Media 2 Min Read
shree krishna

લોકપ્રિય ભજન : ઘટમાં ગિરિધારી ને મનમાં મોરારી

By Gujju Media
shree ji bava
ભજન

શ્રીજીબાવાએ કૃપા કરી ત્યારે, આંગણ અવસર આવ્યો રે..

By Gujju Media 1 Min Read
- Advertisement -
ભજન

શ્રીનાથજીની આરતી : આરતી શ્રીનાથજીની મંગળા કરી

આરતી શ્રીનાથજીની મંગળા કરી આરતી શ્રીનાથજીની મંગળા કરી, પ્રભુ મંગળા કરી આરતી શ્રીનાથજીની મંગળા કરી.. શંખ…

By Gujju Media
આરતીશ્રી કૃષ્ણ ભજન

કૃષ્ણ અવતારની આરતી: ઉતારો આરતી શ્રીકૃષ્ણ ઘેર આવ્યા

ઉતારો આરતી શ્રી કૃષ્ણ ઘેર આવ્યા ઉતારો આરતી શ્રી કૃષ્ણ ઘેર આવ્યા માતા જશોદા કુવર કાન…

By Gujju Media
ભજનશ્રી કૃષ્ણ ભજન

દ્વારિકાધીશનું ભજન : દ્વારીકા નો નાથ મારો રાજા રણછોડ છે…

દ્વારીકાનો નાથ મારો રાજા રણછોડ છે દ્વારીકા નો નાથ મારો રાજા રણછોડ છે દ્વારીકા નો નાથ…

By Gujju Media
ભજનશ્રી કૃષ્ણ ભજન

ભજન : હે કરુણાના કરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી

હે કરુણાના કરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી હે કરુણાના કરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી…

By Gujju Media
ભજન

પવિત્ર શ્રાવણ માસમાં વાંચો ‘શિવ તાંડવ સ્તોત્રમ્’

શિવ તાંડવ સ્તોત્રમ્ જટાટવીગલજ્જલપ્રવાહપાવિતસ્થલે ગલેવલંબ્ય લંબિતાં ભુજંગતુંગમાલિકામ્ । ડમડ્ડમડ્ડમડ્ડમન્નિનાદવડ્ડમર્વયં ચકાર ચંડતાંડવં તનોતુ નઃ શિવઃ શિવમ્ ॥…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?