હેલ્થ

By Gujju Media

Health Riskએક અભ્યાસમાં જણાવાયું છે કે 96 ટકા લોકો સ્ટેમ સેલ ટ્રાન્સપ્લાન્ટેશન પછી ઘણા વર્ષો સુધી જીવિત રહે છે, 40 વર્ષથી ઓછી ઉંમરના 100 ટકા બાળકો અને પુખ્ત વયના લોકો 5 વર્ષની…

- Advertisement -
- Advertisement -
- Advertisement -

હેલ્થ News

જોનસન એન્ડ જોનસન કંપની શોધશે કોરોનાનો તોડ, કંપની સપ્ટેમ્બરમાં રસીનું માણસ પર ટ્રાયલ શરુ કરશે

દુનિયાભરમાં હાહાકાર મચાવનાર કોરોના વાયરસને નાથવા માટે હજી સુધી કોઈ ઉપચાર મળ્યો નથી. આ બિમારીથી છુટકારો મેળવવા માટે વેક્સીન બનાવવા…

By Chintan Mistry 1 Min Read

હેન્ડ સેનિટાઈઝરનો ઉપયોગ કરતી વખતે સાવધાની રાખવાની છે જરૂર,આ બાબતોનું રાખો ખાસ ધ્યાન

કોરોનાવાઈરસથી બચવા માટે હેન્ડ સેનિટાઈઝરનો ઉપયોગથી સાવધાની રાખવાની જરૂર છે. તેમાં 75 ટકા સુધી આલ્કોહલ હોય છે જે એક જે…

By Palak Thakkar 2 Min Read

ગુજરાત માટે વધુ એક રાહતના સમાચાર, અમદાવાદમાં વધુ બે દર્દીઓએ કોરોનાને આપી માત

કોરોના વાયરસનો કહેર સમગ્ર વિશ્વની સાથે સાથે ભારતમાં પણ વધી રહ્યો છે. ભારતમાં કોરોનાના પોઝિટીવ કેસની સંખ્યા સતત વધી રહી…

By Chintan Mistry 1 Min Read

ગુજરાતમાં વધ્યો કોરોના વાયરસનો વ્યાપ, ભાવનગરનાં પાંચ પોઝીટીવ કેસ પૈકી એકનું મોત

રાજ્યમાં દિવસે દિવસે કોરોના કેસમાં વધારો થઇ રહ્યો છે,ત્યારે હવે કોરોના મુદ્દે ભાવનગર જીલ્લા માટે માઠા સમાચાર આવ્યા છે. ભાવનગરમાં…

By Palak Thakkar 3 Min Read

કોરોના વાયરસનાં હાહાકાર વચ્ચે સામે આવી આશાની કિરણ, કોરોના વાયરસની રસીને લઈને શરૂ કરવામાં આવ્યાં ટ્રાયલ

કોરોના વાયરસનાં કારણે વિશ્વમાં હાહાકારની પરિસ્થિતિ છે. હજારો લોકો કોરોના વાયરસના કારણે જીવ ગુમાવ્યા છે અને લાખો લોકો જીવન-મરણ વચ્ચે…

By Palak Thakkar 2 Min Read

હવે કોરોના વાયરસનો ટેસ્ટ માત્ર 10 મિનિટમાં બનશે શક્ય, 74 રુપિયાના નજીવા ખર્ચે થશે કોરોનાનો ટેસ્ટ

કોરોના વાયરસથી સંક્રમિતોની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે. ભારતમાં પણ કોરોના વાયરસના કેસોની સંખ્યા વધીને 1000ને પાર પહોંચી ગઈ…

By Chintan Mistry 1 Min Read

કોરોના વાયરસ અને CIAના કનેક્શનનો ચોંકાવનારો ખુલાસો આવ્યો બહાર, શું આ છે કોરોના વાયરસની સચ્ચાઇ

(source by oneindianews) કોરોના વાયરસના કહેરથી કોઇ પણ મોટો દેશ બકાત નથી,વિશ્ર્વની મહાસત્તા પણ બકાત નહિ.આ બધાની વચ્ચે ચીનની ગુપ્તચર…

By Palak Thakkar 5 Min Read

કોરોનાથી બચવા ન લેશો ખોટી દવાઓ.. થઇ શકે છે મોત.. રહેજો સાવધાન..

જે લોકો પોતાની જાતે જ રોગ નક્કી કરીને જાતે જ કઈ દવા લેવી તેવું નક્કી કરી લે છે તેઓ જે તે દવા ની ગંભીર…

By Nandini Mistry 2 Min Read

કોરોના કહેર વચ્ચે પ્રથમ વખત ગુજરાત માટે આવ્યા સારા સમાચાર, કોરોના પોઝિટિવ દર્દી સ્વસ્થ થતા હોસ્પિટલમાંથી આપવામાં આવી રજા

ગુજરાતમાં કોરોનાવાયરસનો કહેર વધતો જઇ રહ્યો છે.અને અત્યાર સુધીમાં કુલ 5 લોકોના મોત નિપજ્યા છે, આ તમામ બાબત વચ્ચે ગુજરાતમાં…

By Palak Thakkar 2 Min Read
- Advertisement -