Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: શા માટે ગણેશ ચતુર્થી પર ચંદ્રના દર્શન કરવાથી લાગી શકે છે ચંદ્રદોષ:- ચંદ્રદોષ માંથી મુક્તિ પામવાનો ઉપાય
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > ધર્મદર્શન > શા માટે ગણેશ ચતુર્થી પર ચંદ્રના દર્શન કરવાથી લાગી શકે છે ચંદ્રદોષ:- ચંદ્રદોષ માંથી મુક્તિ પામવાનો ઉપાય
ધર્મદર્શન

શા માટે ગણેશ ચતુર્થી પર ચંદ્રના દર્શન કરવાથી લાગી શકે છે ચંદ્રદોષ:- ચંદ્રદોષ માંથી મુક્તિ પામવાનો ઉપાય

Gujju Media
Last updated: September 13, 2018 11:15 am
By Gujju Media
3 Min Read
Share
Ganeshji-Chandra-Dosh
SHARE

ભાદરવા માસની અજવાળી ચોથે કરાતું આ વ્રત ગણેશજીનું છે. ગણેશજી સુખ સંપત્તિના દાતા છે. આ વ્રત કરનારે સવારે વહેલા તૈયાર થઇને ગણેશજીની કરેણના લાલ ફૂલોથી પૂજા કરવી અને આખો દિવસ ઉપવાસ કરવો. ગણેશજીને લાડવાનો નૈવેધ ચડાવવો. ગણપતિનું વ્રત કરનારે ચન્દ્રના દર્શન ન કરવા જોઇએ. એના પાછળની વાર્તા આ છે.

શ્રીગણેશજીએ આપ્યો હતો ચંદ્રને શ્રાપ: આ છે પૂરી વાર્તા

Ganesh Story

- Advertisement -

ભગવાન ગણેશને ગજનું મુખ લગાવવામાં આવ્યું હતું તો તેઓ ગજવંદન કહેવાયા અને માતા-પિતાના રૂપમાં પૃથ્વીની સૌ પ્રથમ પરિક્રમા કરવાને લીધે અગ્રપૂજ્ય બન્યા. બધા દેવતાઓને તેમની સ્તુતિ કરી પરંતુ ચંદ્ર ધીરે-ધીરે હંસતાં હતા. તેથી ગણપતિ ચન્દ્ર પર ગુસ્સે થયાં. અને તરત જ તેઓએ ચન્દ્રને શ્રાપ આપી દીધો કે તને તારા રૂપ પર અભિમાન છે તો આજથી તું કાળો બની જઈશ. અને આજના દિવસે જે તારી સામે જોશે તે કોઇ પણ વાંક વિના મુશ્કેલીમાં પડશે.

Chandra Darshan

- Advertisement -

શ્રાપ સાંભળી ચન્દ્ર ધ્રૂજવા લાગ્યો અને ભયભીત થઈ તે કમળમાં જઈને છુપાઈ ગયો. ચંદ્રના કમળ માં છુપાય જવાથી પૃથ્વી પર અંધકાર છવાઇ ગયો. આ જોઈ બધા જ દેવો ચિંતામાં આવી ગયાં. તેમાંથી કેટલાક દેવો તેના શ્રાપનું નિરાકણ પુછવા માટે બ્રહ્મા પાસે દોડી ગયાં.

તેઓની વાત સાંભળી બ્રહ્માએ કહ્યું- ગણપતિનો શ્રાપ તો કોઇ જ મિથ્યા ન કરી શકે. છતાં પણ જો તમારે શ્રાપનું નિવારણ કરવું હોય તો ગણેશજીનું વ્રત કરીને ચન્દ્રએ તેમને રીજવવા પડશે. ભાદરવા માસની અજવાળી એકમથી આ વ્રત શરૂ થાય છે. આ વ્રતથી ગણપતિ જરૂર પ્રસન્ન થશે અને ચન્દ્રને શ્રાપમાંથી મુક્તિ મળી જશે. ભાદરવાની અજવાળી એકમ આવતાંની સાથે ચન્દ્રએ વ્રતની શરૂઆત કરી અને વ્રત પૂર્ણ થતાં તેને ક્ષમા માંગી કે હે દેવ હુ જાણે-અજાણે તમારા દોષમાં આવ્યો છું તો મને ક્ષમા કરો.

- Advertisement -

Chandra Darshan

ચન્દ્રની ક્ષમાથી ગણેશજી તેઓની પર પ્રસન્ન થઈ અને આશીર્વાદ આપતાં બોલ્યાં હે ચન્દ્ર તને હુ શ્રાપમુક્ત તો ન કરી શકું કેમકે મારો આપેલો શ્રાપ ક્યારેય મિથ્યા જતો નથી છતાં પણ હુ તને તેના કલંકથી મુક્ત કરુ છું. સૂર્યના પ્રકાશથી તને ધીરે-ધીરે પોતાનું સ્વરૂપ ફરીથી પ્રાપ્ત થશે, પરંતુ આજનો (ભાદરવા, સુદ ચતુર્થી) દિવસને દંડ આપવા માટે હંમેશાં યાદ કરવામાં આવશે. જે કોઈ વ્યક્તિ આ દિવસે તમારા દર્શન કરશે, તો તે કોઇ પણ વાંક વિના મુશ્કેલીમાં પડશે.

- Advertisement -
- Advertisement -

ચંદ્રદોષ માંથી મુક્તિ પામવાનો ઉપાય:

shri krishna

ગ્રંથોના જણાવ્યા અનુશાર ભગવાન શ્રીકૃષ્ણએ પણ ચંદ્રના દર્શન કરી લીધા હતા જેનાથી તેમની પર પણ ચોરીનો જૂઠો આરોપ લાગ્યો હતો. આ વાત નારદ ઋષિએ શ્રીકૃષ્ણએ બતાવી હતી. પછી શ્રીકૃષ્ણ ભગવાને શ્રીગણેશની પૂજા કરી અને આરોપથી મુક્તિ પ્રાપ્ત કરી હતી. પરંતુ ભૂલથી ચંદ્ર જોઈ લેવાથી પણ પુરાણોમાં આરોપથી મુક્તિ મેળવવા મંત્ર પણ બતાવ્યો છે. જેને વાંચવાથી ચંદ્ર દર્શનનો દોષ નથી લાગતો.

- Advertisement -

મંત્રઃ

सिंह: प्रसेन मण्वधीत्सिंहो जाम्बवता हत:।
सुकुमार मा रोदीस्तव ह्येष: स्यमन्तक:।।

આ મંત્રના પ્રભાવથી કલંક પણ નથી લાગતું. જે મનુષ્ય જૂઠા આરોપ પ્રત્યારોપમાં ફસાઈ જાય, તે આ મંત્રનો જાપ કરીને આરોપથી મુક્ત થઈ શકે છે. જો મંત્ર ન વાંચવામાં આવે અને ગણેશજીની પૂજા કરવામાં આવે અને વ્રત કરવામાં આવે તો પણ તેનો દોષ નથી લાગતો.

મંગળ-રાહુનો ‘અંગારક યોગ’ – ૨ એપ્રિલ સુધી ૪ રાશિના જાતકો માટે અગ્નિપરીક્ષા સમાન સમય
રવિવારે ભગવાનને આ ખાસ પ્રસાદ ધરો, ઘરમાંથી કાયમ માટે દૂર થશે ‘ગૃહ કલેશ’!
ૐ જય જગદીશ હરે.. ભગવાન વિષ્ણુ આરતી
સુખી સંસાર માટે પતિ-પત્નીમાં હોવા જોઈએ આ 3 વિશેષ ગુણો, ઘરનો કલેશ હંમેશા માટે થઈ જશે ખતમ!
સત્યનારાયણ કથાની આરતી- જય લક્ષ્મી રમણા
- Advertisement -
TAGGED:story of chandra darshanચંદ્રદોષચંદ્રદોષ માંથી મુક્તિ પામવાનો ઉપાય
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

1784433866 Copy of Satya web temp 14.jpg.webp
KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’
એન્ટરટેઈન્મેન્ટ
iNDIA 73.jpg.webp
શેરબજારમાં કડાકો: સેન્સેક્સ 600 પોઈન્ટ તૂટ્યો, નિફ્ટી 24,000 ની સપાટીએ સરક્યો; IT સેક્ટરમાં ખરીદી
શેરમાર્કેટ
1783972059 Copy of Satya web temp 28.jpg.webp
આ ૩ લોકોને સલાહ આપવી એ સૌથી મોટી ભૂલ છે, શું તમે પણ કરી રહ્યા છો આ ભૂલ?
ધર્મદર્શન
1783972120 Copy of Satya web temp 32.jpg.webp
૭ વર્ષનો લાંબો વનવાસ ખતમ! ‘હીરો નંબર ૧’ ગોવિંદાનું ધમાકેદાર કમબેક, નવી ફિલ્મ ‘રૂપા’ની જાહેરાત
એન્ટરટેઈન્મેન્ટ
iNDIA 80.jpg.webp
દિવસમાં 5 કપ કોફી પીવાથી લિવર કેન્સર અને લિવરની બીમારીઓનું જોખમ 47% સુધી ઘટી શકે છે!
હેલ્થ
- Advertisement -

You Might Also Like

04
ધર્મદર્શન

આ જન્મતારીખ ધરાવતા લોકોની માથે હોય છે માં લક્ષ્મીનો હાથ! જાણો કોણ છે આ નસીબદાર

By Subham Agrawal
2 Min Read
Copy of Satya web temp 2026 01 14T101927.211.jpg.webp
ધર્મદર્શન

માણેક રત્ન પહેરતા પહેલા સાવધાન! જાણો કઈ રાશિના લોકો માટે છે તે વરદાન અને કોના માટે નુકસાનકારક

By Gujju Media
5 Min Read
1783943198 Copy of Satya web temp 31.jpg.webp
ધર્મદર્શન

શું તમારી કુંડળીમાં પિતૃ દોષ છે? અષાઢ અમાસ પર આ વસ્તુઓનું દાન લાવશે સુખ-સમૃદ્ધિ

By Gujju Media
5 Min Read

More Popular from Gujju Media

INDIA 1 69.jpg.webp
શેરમાર્કેટ

વિપ્રોનો મેગા બાયબેક: 15,000 કરોડનો માસ્ટર પ્લાન, જાણો નાના રોકાણકારોને કેવી રીતે થશે મોટો ફાયદો

By Gujju Media
4 Min Read
1778488320 Copy of Satya web temp 23.jpg.webp

શું તમે પણ કેશબેક જોઈને UPI એપ વાપરો છો? Paytmએ સુરક્ષાને લઈને કર્યો મોટો ખુલાસો

By Gujju Media
INDIA 1 69.jpg.webp
શેરમાર્કેટ

વિપ્રોનો મેગા બાયબેક: 15,000 કરોડનો માસ્ટર પ્લાન, જાણો નાના રોકાણકારોને કેવી રીતે થશે મોટો ફાયદો

By Gujju Media
4 Min Read
- Advertisement -
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
બિઝનેસ

વિશ્વના ધનિકોમાં ગૌતમ અદાણીની ગગનચુંબી છલાંગ: $100 અબજની ક્લબમાં ધમાકેદાર વાપસી, બિલ ગેટ્સને પછાડી 17માં સ્થાને

અંબાણી પાછળ છૂટ્યા, ગેટ્સ હાર્યા! ગૌતમ અદાણીની સંપત્તિમાં ‘તોફાની’ તેજી, જાણો હવે કેટલી છે નેટવર્થ. ભારતીય…

By Gujju Media
હેલ્થ

ગરમીમાં કેરી ખાતા પહેલા કેમ તેને પાણીમાં પલાળવી જોઈએ?

કેરી ખાતા પહેલા આટલું જાણી લેજો: સ્વાદના ચક્કરમાં ક્યાંક લેવાના દેવા ન પડી જાય, જાણો શું…

By Gujju Media
બિઝનેસ

8મું પગાર પંચ: શિક્ષકો અને કેન્દ્રીય કર્મચારીઓના પગાર માળખામાં મોટા ફેરફારની તૈયારી; જાણો શું છે નવી માંગણીઓ

8મું પગાર પંચ: શિક્ષકોની મોટી માંગ, લઘુત્તમ પગાર ₹50,000 અને વાર્ષિક 7% વધારાની દરખાસ્ત. કેન્દ્ર સરકારના…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?