Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: આજે છે વિનાયકી ચોથ,આજના દિવસે આવી રીતે કરવામાં આવે છે ગણેશજીની પૂજા અને મંત્રો જાપ
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > ધર્મદર્શન > આજે છે વિનાયકી ચોથ,આજના દિવસે આવી રીતે કરવામાં આવે છે ગણેશજીની પૂજા અને મંત્રો જાપ
ધર્મદર્શન

આજે છે વિનાયકી ચોથ,આજના દિવસે આવી રીતે કરવામાં આવે છે ગણેશજીની પૂજા અને મંત્રો જાપ

Palak Thakkar
Last updated: April 27, 2020 1:38 pm
By Palak Thakkar
1 Min Read
Share
1567399539 ganesh moon 0
SHARE

આજે વૈશાખ મહિનાના સુદ પક્ષની ચોથ છે. જેને વિનાયકી ચોથ કહેવામાં આવે છે. આ દિવસ ગણેશજી માટે વ્રત કરવામાં આવે છે. ચોથ હોવાથી આ દિવસે ગણેશજી અને શિવજીની પણ વિશેષ પૂજા કરવી જોઇએ. ગણેશજી ચોથ તિથિના સ્વામી છે અને સોમવારે શિવજીની પૂજા કરવાનું વિશેષ મહત્ત્વ છે.

ganesha 2669223 1280 1

વિનાયકી ચોથના દિવસે ગણેશ પ્રતિમા ઉપર સિંદૂર, દૂર્વા, ફૂલ, ચોખા, ફળ, જનોઈ, નેવેદ્ય અર્પણ કરો. ધૂપ-દીપ પ્રગટાવીને આરતી કરો. શ્રીગણેશાય નમઃ, ૐ ગં ગણપતયૈ નમઃ, અને वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभ, निर्विघ्नं कुरमेदेव सर्वकार्येषु सर्वदा, મંત્રનો જાપ કરો.

- Advertisement -

DWFNP965 1000x1000 1

જે લોકો વિનાયકી ચોથના દિવસે વ્રત કરે છે તેમણે નિરાહાર રહેવું જોઇએ અથવા ફળાહાર કરી શકે છે. દૂધ અને ફળના રસનું સેવન કરી શકાય છે. પૂજા પૂર્ણ થયા બાદ બધા ભક્તોને પ્રસાદ વહેંચો. ભગવાન પાસે પૂજામાં થયેલી ભૂલની માફી માંગો.

- Advertisement -

qwqwq

આ દિવસે ગણેશજી બાદ શિવલિંગની પૂજા કરો. શિવલિંગ ઉપર તાંબાના લોટાથી જળ ચઢાવો. બીલીપાન અર્પણ કરો. ચંદનથી તિલક લગાવો. ભગવાનને ભોગ ધરાવો. દીવો પ્રગટાવીને ૐ સાંબ સદાશિવાય નમઃ મંત્રનો જાપ ઓછામાં ઓછો 108 વાર કરો. જરૂરિયાતમંદ લોકોને અનાજ અને ફળનું દાન કરો.

- Advertisement -
પ્રેમાનંદજી મહારાજ અનુસાર, માણસને દુઃખી અને કંગાળ બનાવે છે આ 6 વસ્તુઓ
શું તહેવારના દિવસે મૃત્યુ થાય તો તે તહેવાર કાયમ માટે બંધ કરી દેવો જોઈએ? જાણો પ્રેમાનંદ જીએ શું આપ્યો જવાબ
12 ઓગસ્ટનું સૂર્યગ્રહણ લાવશે મોટો બદલાવ: જાણો કઈ રાશિએ કયા ઉપાય કરવા પડશે
નકારાત્મક લોકો નિર્દોષ વ્યક્તિઓ તરફ શા માટે આકર્ષાય છે?
સવારે આ વૃક્ષોના દર્શનથી દુઃખ-દરિદ્રતા દૂર થાય, સુખ-શાંતિ આવે
- Advertisement -
TAGGED:chothyogaganeshajiganpatipoojapooja
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

1788070300 Copy of Satya web temp 9.jpg.webp
હવે ઘરે બેઠા જ આધાર કાર્ડમાં લિંક કરો ઈમેઈલ આઈડી, જાણી લો સરળ સ્ટેપ્સ
ટેકનોલોજી
8th Pay Commission 2208.jpg.webp
8મું પગાર પંચ: પગાર વધારા અને પેન્શનના નિર્ણય પહેલા જાણો આ 5 મોટા અપડેટ્સ
બિઝનેસ
Gold Price 2908.jpg.webp
સોનાના વધતા ભાવથી શેરબજારના આ 6 સ્ટોક્સમાં આવશે ‘મોટો ઉછાળો
શેરમાર્કેટ
1788070895 Copy of Satya web temp 13.jpg.webp
ગ્રહોના મોટા ગોચરથી બદલાશે આ 5 રાશિઓનું ભાગ્ય, સપ્ટેમ્બર મહિનામાં થશે અઢળક ધનલાભ
ધર્મદર્શન
1788071440 Copy of Satya web temp 8.jpg.webp
શું ‘રાકા’ પછી સાઉથ સિનેમાથી અંતર બનાવી લેશે જાહ્નવી કપૂર? જાણો અભિનેત્રીના કરિયરને લઈને શું છે મોટી ચર્ચા
એન્ટરટેઈન્મેન્ટ
- Advertisement -

You Might Also Like

1767101930 Copy of Satya web temp 33 1.jpg.webp
ધર્મદર્શન

પૌષ પુત્રદા એકાદશીએ આજે સાંજે તુલસી પાસે દીવો પ્રગટાવવાનો સાચો સમય નોંધી લો

By Gujju Media
4 Min Read
1769036231 Copy of Satya web temp 36.jpg.webp
ધર્મદર્શન

ક્યારે છે ઇબાદતની પવિત્ર રાત? જાણો શબ-એ-બારાતની સાચી તારીખ અને ચંદ્રના દર્શનનું મહત્વ

By Gujju Media
4 Min Read
1783943198 Copy of Satya web temp 31.jpg.webp
ધર્મદર્શન

શું તમારી કુંડળીમાં પિતૃ દોષ છે? અષાઢ અમાસ પર આ વસ્તુઓનું દાન લાવશે સુખ-સમૃદ્ધિ

By Gujju Media
5 Min Read

More Popular from Gujju Media

shree krishna
ભજન

જય કાના કાળા પ્રભુ જય કાના કાળા આરતી | Jai Kana Kala Aarti English lyrics

By Gujju Media
2 Min Read
1784433866 Copy of Satya web temp 14.jpg.webp

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

By Gujju Media
krishna ashtakam
ભજન

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
3 Min Read
- Advertisement -
એન્ટરટેઈન્મેન્ટ

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

શું તમે જાણો છો KBC-18ની નવી થીમનો અર્થ? હવે માત્ર જીકે (GK) કામ નહીં લાગે! ભારતીય…

By Gujju Media
ભજન

ૐ જય શિવ ઓમકારા.. શિવ આરતી | Jai Shiv Omkara shiv aarti Lyrics

ૐ જય શિવ ઓમકારા.. શિવ આરતી ૐ જય શિવ ઓમકારા, હર હર શિવ ઓમકારા બ્રહ્મા, વિષ્ણુ,…

By Gujju Media
શેરમાર્કેટ

જુલાઈ વેચાણના આંકડા જારી થયા બાદ ઓટો શેર એક્શનમાં

વૈશ્વિક બજારના મજબૂત સંકેતોથી ભારતીય શેરબજારમાં તેજીના એંધાણ: ગિફ્ટ નિફ્ટી ૧૭૦ પોઈન્ટથી વધુ ઉછળ્યો મધ્ય પૂર્વ…

By Gujju Media
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
ભજન

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન   હર હર શંભુ ભોળા મને…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?