Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: Vastu Tips: ઘરના મુખ્ય દરવાજાની ઉપર ગણેશજીની મુર્તિ રાખવી શુભ કે અશુભ ? જાણો સાચો જવાબ
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > ધર્મદર્શન > Vastu Tips: ઘરના મુખ્ય દરવાજાની ઉપર ગણેશજીની મુર્તિ રાખવી શુભ કે અશુભ ? જાણો સાચો જવાબ
ધર્મદર્શન

Vastu Tips: ઘરના મુખ્ય દરવાજાની ઉપર ગણેશજીની મુર્તિ રાખવી શુભ કે અશુભ ? જાણો સાચો જવાબ

Gujju Media
Last updated: May 12, 2024 6:33 pm
By Gujju Media
3 Min Read
Share
ganesha 3
SHARE

Vastu Tips: જ્યોતિષશાસ્ત્રમાં ગણેશજીને પ્રથમ પૂજ્ય દેવતા માનવામાં આવ્યા છે. પ્રથમ પૂજ્ય એટલે કોઈ પણ કાર્ય હોય તો સૌથી પહેલી પૂજા ગણપતિની કરવામાં આવે છે. ગણેશ પૂજા પછી જ દરેક શુભ કાર્ય શરુ થાય છે. વિઘ્નહર્તાની પૂજા કરવાથી દરેક કાર્ય વિઘ્ન વિના પાર પડે છે. તેથી જ તો ઘર, પરિવાર પર ગણપતિની કૃપા રહે તે માટે ઘરના મંદિરમાં પણ ગણપતિજીની સ્થાપના કરવામાં આવે છે. આ સાથે લોકો પોતાના ઘરના મુખ્ય દરવાજાની ઉપર પણ ગણેશજીની પ્રતિમા સ્થાપિત કરતા હોય છે. કેટલાક લોકો મુખ્ય દ્વાર ઉપર ગણપતિની તસવીર લગાવે છે.

Contents
  • વિધ્નહર્તાની ઘરમાં સ્થાપના
  • વાસ્તુશાસ્ત્રના નિયમો
  • કઈ દિશામાં રાખવું ગણપતિનું મુખ
  • ગણપતિજીની મૂર્તિ
  • ગણપતિજીની મૂર્તિનો રંગ
  • ગણેશજીની સુંઢ

વિધ્નહર્તાની ઘરમાં સ્થાપના

હિન્દુ ધર્મમાં કહેવાયું છે કે જીવનના દુઃખ અને સમસ્યાથી છુટકારો મેળવવો હોય તો નિયમિત ગણપતિજીની પૂજા અને આરાધના કરવી. ગણપતિજીની વિધિવત પૂજા કરવાથી જીવનની સમસ્યાઓ દૂર થાય છે અને ગણપતિજીના આશીર્વાદથી સુખ સમૃદ્ધિ વધે છે. જોકે ઘરના મંદિરમાં જે ગણપતિજીની સ્થાપના થઈ હોય છે તેની તો નિયમિત પૂજા થાય છે પરંતુ ઘરના મુખ્ય દરવાજાની ઉપર જે પ્રતિમા કે તસવીર લગાડવામાં આવી હોય છે તેની રોજ પૂજા થઈ શકતી નથી.

ganesha 1

- Advertisement -

વાસ્તુશાસ્ત્રના નિયમો

તેથી જ વાસ્તુશાસ્ત્રમાં ઘરના મુખ્ય દરવાજાની ઉપર ગણપતિજીને સ્થાપિત કરવાના કેટલાક નિયમો જણાવવામાં આવ્યા છે. જો ગણપતિજીને ઘરના મુખ્ય દ્વાર પર બેસાડવાના હોય તો કેટલાક નિયમોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. જો આ નિયમને ધ્યાનમાં રાખીને ગણપતિજીને મુખ્ય દ્વાર પર સ્થાપિત કરવામાં આવે તો ઘરમાં સુખ સમૃદ્ધિ સતત વધતા રહે છે.

કઈ દિશામાં રાખવું ગણપતિનું મુખ

વાસ્તુશાસ્ત્ર અનુસાર કન્યા મુખ્ય દરવાજા પર જો ગણપતિજીની પ્રતિમા કે તસ્વીર લગાવી હોય તો દિશાનું ખાસ ધ્યાન રાખવું. જો ઘરનો મુખ્ય દરવાજો ઉત્તર કે દક્ષિણ દિશામાં હોય તો ગણેશજીની પ્રતિમા લગાડવી શુભ રહે છે. પરંતુ જો ઘરનો મુખ્ય દરવાજો પશ્ચન કે પૂર્વ દિશામાં હોય તો ત્યાં ગણપતિજીની પ્રતિમા લગાડવી નહીં.

- Advertisement -

ગણપતિજીની મૂર્તિ

ઘરના મુખ્ય દરવાજા પર જે પ્રતિમા લગાડવાની હોય તે પણ વિશેષ હોય છે. કોઈપણ મૂર્તિ કે તસવીરને ઘરના મુખ્ય દરવાજા પર લગાડી શકાય નહીં. માન્યતા છે કે ઘરના મેઈન ગેટની ઉપર જે પ્રતિમા સ્થાપિત કરવાની હોય તે સકારાત્મક ઉર્જા સંચાર કરે છે. તેનાથી સુખ સમૃદ્ધિ વધે છે. તેથી મૂર્તિ પણ યોગ્ય રીતે પસંદ કરવી.

ganesha

- Advertisement -

ગણપતિજીની મૂર્તિનો રંગ

વાસ્તુ અનુસાર ઘરમાં સુખ, સમૃદ્ધિ અને ખુશીઓ વધારવી હોય તો ઘરના મુખ્ય દરવાજાની ઉપર સિંદુરી રંગના ગણપતિજી સ્થાપિત કરવા જોઈએ. મુખ્ય દ્વાર પર સિંદૂરી રંગના ગણપતિજીને સ્થાપિત કરવા શુભ ગણાય છે. સાથે જ તેમના હાથમાં મોદક અને તેમનું પ્રિય વાહન મૂષક પણ હોવા જોઈએ.

ગણેશજીની સુંઢ

વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરના મુખ્ય દરવાજા પર ગણપતિ બાપાની જે પ્રતિમા કે તસ્વીર લગાડો તેમાં તેમની સૂંઢ ડાબી તરફ તરફ વળેલી હોવી જોઈએ. જ્યારે ઘરની અંદર જે મૂર્તિ સ્થાપિત કરો તેમની સૂંઢ જમણી તરફ વળેલી હોવી જોઈએ. જેને જમણી સૂંઢના ગણપતિ પણ કહેવાય છે.

- Advertisement -
- Advertisement -

 

સ્મશાનમાંથી બહાર નીકળતી વખતે કેમ પાછળ વળીને ન જોવું જોઈએ? જાણો તેની પાછળના ધાર્મિક અને આધ્યાત્મિક કારણો
પૂજામાં નારિયેળ ખરાબ નીકળવું એ અશુભ નહિ શુભ સંકેત છે…
તમારી પાસે કરોડો રૂપિયા છે પણ ઈજ્જત નથી? આ 5 આદતો હોઈ શકે છે કારણ, જાણીને ચોંકી જશો
મૃત્યુ પહેલા કરેલું ગૌદાન કેમ માનવામાં આવે છે સ્વર્ગની ચાવી?
શું તમારે સોનું પહેરવું જોઈએ? જાણો કઈ 3 રાશિઓ માટે તે છે ‘અશુભ’ અને કોનું ચમકશે ભાગ્ય
- Advertisement -
TAGGED:vastu shastravastu tips
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

iNDIA 2026 08 28T114100.041.jpg.webp
Zepto, Blinkit અને Swiggy પરથી ખાંડ કેવી રીતે ખરીદવી? દરેક પ્લેટફોર્મ પર મર્યાદા એકસરખી નથી
બિઝનેસ
Amita bachan2.jpg.webp
કુદરતના કોપ વચ્ચે નેપાળ સાથે ઊભા રહ્યા અમિતાભ બચ્ચન, સોશિયલ મીડિયા પર વ્યક્ત કર્યું દર્દ
એન્ટરટેઈન્મેન્ટ
iNDIA 2026 08 28T190449.894.jpg.webp
લિવર ફેલિયર: લક્ષણો, પ્રકારો અને બચાવના ઉપાયો – જાણો તમારું લિવર કેવી રીતે સુરક્ષિત રાખવું
હેલ્થ
iNDIA 2026 08 28T113101.994.jpg.webp
દરરોજ 8 કલાકની ઊંઘ છતાં કેમ અનુભવાય છે થાક?
લાઈફ સ્ટાઈલ
pat.jpg.webp
ઇમરાન ખાનની કથળતી તબિયત પર પેટ કમિન્સે વ્યક્ત કરી ગંભીર ચિંતા: ‘તેમની સાથે આદરપૂર્વક વ્યવહાર થવો જોઈએ’
સ્પોર્ટ્સ
- Advertisement -

You Might Also Like

1765196055 Copy of Satya web temp 19.jpg.webp
ધર્મદર્શન

સફળ પ્લાનિંગના 3 સુવર્ણ નિયમો, જે હારેલી બાજી પણ જીતાડી શકે છે

By Gujju Media
5 Min Read
Copy of Satya web temp 4.jpg.webp
ધર્મદર્શન

ચાણક્ય નીતિ: માત્ર નસીબ નહીં, આ આદતો બનાવે છે વ્યક્તિને અમીર

By Gujju Media
6 Min Read
India 2026 06 25T093653.050.jpg.webp
ધર્મદર્શન

લગ્નમાં વરમાળા માટે કેમ વાપરવા જોઈએ અસલી ફૂલ? જાણો તેની પાછળનું મોટું રહસ્ય!

By Gujju Media
3 Min Read

More Popular from Gujju Media

1784433866 Copy of Satya web temp 14.jpg.webp
એન્ટરટેઈન્મેન્ટ

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

By Gujju Media
4 Min Read
1784433866 Copy of Satya web temp 14.jpg.webp

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

By Gujju Media
krishna ashtakam
ભજન

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
3 Min Read
- Advertisement -
ભજન

જય કાના કાળા પ્રભુ જય કાના કાળા આરતી | Jai Kana Kala Aarti English lyrics

જય કાના કાળા પ્રભુ જય કાના કાળા... શ્રી કૃષ્ણ આરતી જય કાના કાળા પ્રભુ જય કાના…

By Gujju Media
વિશ્વ

અમેરિકા-ભારત ન્યૂ જર્સીમાં ‘ગરવી ગુજરાત’નો ગૌરવભર્યો જલસો

ગુજરાતની ધરતીથી હજારો કિલોમીટર દૂર અમેરિકાના ન્યૂ જર્સીમાં આજે ગુજરાતી અસ્મિતા, એકતા અને ગૌરવનો એક ઐતિહાસિક…

By Gujju Media
શેરમાર્કેટ

જુલાઈ વેચાણના આંકડા જારી થયા બાદ ઓટો શેર એક્શનમાં

વૈશ્વિક બજારના મજબૂત સંકેતોથી ભારતીય શેરબજારમાં તેજીના એંધાણ: ગિફ્ટ નિફ્ટી ૧૭૦ પોઈન્ટથી વધુ ઉછળ્યો મધ્ય પૂર્વ…

By Gujju Media
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
ભજન

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન   હર હર શંભુ ભોળા મને…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?