અષાઢ મહિનો પૂરો થતાની સાથે જ શ્રાવણ માસનો પ્રારંભ થશે. શ્રાવણ મહિનો ભોલેનાથની પૂજા માટે સમર્પિત છે. આ મહિનામાં ભગવાન શિવની વિશેષ પૂજા કરવામાં આવે છે....
ભગવાન શિવ તેમનાં ભક્તો પર ખુબજ જલ્દી પ્રસન્ન થનારા દેવતાઓમાંથી એક છે. તેમની આરાધના અને ઉપાસના માટે સોમવારનો દિવસ સમર્પિત કરવામાં આવ્યો છે. ભગવાન શિવે જરૂરિયાત...