Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: દુબઇથી આવતું એર ઇન્ડિયાનું વિમાન કેરળના કોઝિકોડ એરપોર્ટ થયુ ક્રેશ,વિમાનના ક્રેશ લેન્ડિંગમાં પાયલોટનું મોત, અનેક ઇજાગ્રસ્ત
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > ભારત > દુબઇથી આવતું એર ઇન્ડિયાનું વિમાન કેરળના કોઝિકોડ એરપોર્ટ થયુ ક્રેશ,વિમાનના ક્રેશ લેન્ડિંગમાં પાયલોટનું મોત, અનેક ઇજાગ્રસ્ત
ભારત

દુબઇથી આવતું એર ઇન્ડિયાનું વિમાન કેરળના કોઝિકોડ એરપોર્ટ થયુ ક્રેશ,વિમાનના ક્રેશ લેન્ડિંગમાં પાયલોટનું મોત, અનેક ઇજાગ્રસ્ત

Palak Thakkar
Last updated: June 22, 2023 11:06 pm
By Palak Thakkar 3 Min Read
Share
BeFunky collage 2020 08 07T223304.431
SHARE

2020માં એક પછી એક દુર્ઘટના સર્જાઇ રહી છે,કેરળના કોઝિકોડ એરપોર્ટ પર રન-વે પર એર ઇન્ડિયાનું વિમાન ક્રેશ થયું હતું. જેના કારણે મોટો અકસ્માત સર્જાયો છે. વિમાન રનવે પર લપસી પડ્યા બાદ વિમાન ક્રેશ થતાં બે ટુકડા થયા હતાં જેમાં 10 બાળકો અને 6 ક્રૂ મેમ્બર્સ સહિત કુલ 191 પેસેન્જર્સ સવાર હતા.

Flights land at Kozhikode airport

આ ઘટનામાં પ્રાથમિક માહિતી મળતાં અકસ્માતમાં એક પાયલોટનું નિધન થયું હોવાના સમાચાર મળી રહ્યાં છે.કેરળના કોઝિકોડ એરપોર્ટ પર એર ઇન્ડિયાનું વિમાન રનવે પર લપસી ગયું. જેના કારણે એક મોટી દુર્ઘટના સર્જાઇ છે. રનવે પર વિમાનના લપસી જવાથી વિમાન ક્રેશ થયા બાદ એર ઇન્ડિયાના A737 બોઇંગ વિમાનના બે ટુકડા થઇ ગયા છે.

- Advertisement -

dubai calicut plane crash 1200

વિમાન દુબઇથી આવતું હતું, જેમાં 191 યાત્રીઓ સવાર હતા. આ દુર્ઘટનામાં બે લોકોના મોતનાં સમાચાર સામે આવી રહ્યાં છે. જ્યારે અન્ય કેટલાક લોકો ઘાયલ થા છે.પ્રાપ્ત માહિતી અનુસાર એર ઇન્ડિયા એક્સપ્રેસ AXB1344, બોઇંગ 737 દુબઇથી કાલીકટ આવી રહ્યું હતું. વિમાનમાં 191 લોકો સવાર હતા.

- Advertisement -

spicejet flight overshoots runway at mumbai airport none hurt

ભારે વરસાદના કારણે રનવે પર લેન્ડિંગ બાદ વિમાન લપસી ગયું અને ખીણમાં પડી ગયું અને વિમાનના બે ટુકડા થઇ ગયા હતા.કેરળના કોઝીકોડમાં રનવે પર વિમાન લપસ્યાની ઘટના સામે આવી છે. કોઝીકોડના કરીપુર એરપોર્ટ પર એર ઇન્ડિયા એક્સપ્રેસનું વિમાન ઉતરતા સમયે રનવે પર લપસ્યું હતું. આ વિમાન દુબઈથી યાત્રીઓને લઇને આવી રહ્યું હતું.

- Advertisement -

Boeing Aircraft Plane On Runway Free Wallpaper HD 1 scaled

વિમાન દુબઇથી 191 મુસાફરો લઇને આવી રહ્યું હતું. આ દુર્ઘટનામાં અનેક લોકો ઇજાગ્રસ્ત થયા હોવાનું જાણવા મળી રહ્યું છે. DGCAએ આ મામલે વિસ્તૃત તપાસના આદેશ આપ્યા છે.મળતી માહિતી અનુસાર, આ દુર્ઘટનામાં પાયલોટનું મોત થયું છે. જ્યારે કેટલાક લોકો ઇજાગ્રસ્ત થયું હોવાનું જણાય આવે છે.

- Advertisement -
- Advertisement -

31684662 0 image a 20 1596815876092

 

રાહત અને બચાવ કામગીરી માટે NDRFની એક ટીમ કોઝિકોડ માટે રવાના થઇ ચૂકી છે. NDRFના 50 જવાનોને ઘટનાસ્થળે મોકલવામાં આવ્યા છે. મલ્લાપુરથી NDRFની ટીમ મોકલવામાં આ દુર્ઘટના ભારે વરસાદ વચ્ચે 7:45 વાગ્યે બની હતી. આ અંગે કોન્ડોટી પોલીસે જણાવ્યું હતું કે, દુબઇ-કોઝિકોડ એર ઇન્ડિયાની ફ્લાઇટનું આજે સાંજે 7:45 વાગ્યે કરિપુર એરપોર્ટ પર ઉતરાણ સમયે ક્રેશ લેન્ડિંગ થયું હતું.

- Advertisement -

Flights land at Kozhikode airport 1 1

જોકે ઇજાગ્રસ્તો કે મૃતકો અંગે સંખ્યા વિશે કોઇ પુષ્ટિ નથી કરવામાં આવી. રિપોર્ટ્સ અનુસાર, ભારે વરસાદના કારણે રનવે પર પાણી ભરાયા હતા, જેના કારણે પ્લેન રનવેથી આગળ નિકળી અને લગભગ 30 ફૂટ ઉંડી ખીણમાં ખાબક્યું. પ્લેન બહુ ખરાબ રીતે ક્ષતિગ્રસ્ત થઇ ગયું અને પ્લેનના બે ભાગ થઇ ગયા છે.

1200px VT AXI Boeing 737 Air India Express 7419707278 2

શરૂઆતની જાણકારી અનુસાર આ દુર્ઘટનામાં પાયલટનું મોત થયું છે. ત્યારે અન્ય કેટલાક લોકો ઘાયલ હોવાનું જાણવા મળી રહ્યું છે. રાહત તેમજ બચાવ કર્યા માટે એનડીઆરએફની એક ટીમ કોઝિકોડ માટે રવાના થઇ ગઇ છે. એનડીઆરએફના 50 જવાનો ઘટના સ્થળ પર મોકલવામાં આવ્યા છે. મલ્લાપુરમથી એનડીઆરએફની ટીમ મોકલવામાં આવશે.

You Might Also Like

આરા-છપરા પુલ પર ટ્રક અને પોલીસ બસ વચ્ચે ટક્કર, 17 જવાન ઘાયલ, બેની હાલત ગંભીર

ઉત્તર ભારતમાં કાળઝાળ ગરમી, ભટિંડા અને ગંગાનગરમાં તાપમાન 50 ડિગ્રીની નજીક પહોંચ્યું, જાણો ચોમાસું ક્યારે આવશે

ઉદ્ધવ-રાજ ઠાકરેના સાથે આવવા પર સંજય રાઉતનું મોટું નિવેદન, કહ્યું- ‘કોઈ અહંકાર નહીં’

દિલ્હીના એક એપાર્ટમેન્ટમાં લાગી ભીષણ આગ, આગની જ્વાળાઓ ઉંચી વધી, બિલ્ડીંગ પરથી કૂદીને પિતા સહિત બે બાળકોના મોત

Greater Noida: ખેડૂતો માટે સારા સમાચાર, જમીન વિહોણાને જલ્દી મળશે પ્લોટ

- Advertisement -
TAGGED:air-indiaflight-splitskozhikode
Share This Article
Facebook Twitter Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

- Advertisement -

You Might Also Like

delhi police action on illegal foreigners ideported dwarka rohingya nigerian bangladeshi
ભારત

દિલ્હી પોલીસે દ્વારકામાં મોટી કાર્યવાહી કરી, 71 વિદેશી નાગરિકોને દેશનિકાલ કરાયા

By Gujju Media 3 Min Read
ayodhya ram temple 45 kg gold use worth 50 crore nripendra mishra
ભારત

રામમંદિરના નિર્માણમાં અત્યાર સુધી કેટલું સોનું વપરાયું? નૃપેન્દ્ર મિશ્રાએ આપ્યો જવાબ

By Gujju Media 2 Min Read
umeed portal launch waqf property management registration in 6 month know how it work1
ભારત

વકફ મિલકત માટે ‘UMEED’ પોર્ટલ શરૂ, 6 મહિનામાં નોંધણી કરાવો, જાણો કેવી રીતે કાર્ય કરશે

By Gujju Media 3 Min Read

More Popular from Gujju Media

how to make spicy crunchy chole namkeen for breakfast not the easy recipe
લાઈફ સ્ટાઈલફૂડ

નાસ્તામાં બનાવો મસાલેદાર ક્રન્ચી છોલે નમકીન, મિનિટોમાં તૈયાર થઈ જશે, રેસીપી નોંધી લો

By Gujju Media 2 Min Read
For which part of the body are raisins beneficial what is the correct way to eat this dry fruit

કિસમિસ શરીરના કયા ભાગ માટે ફાયદાકારક છે, આ ડ્રાયફ્રૂટ ખાવાની સાચી રીત કઈ છે?

By Gujju Media
get relief from knee pain try these home remedies
હેલ્થ

જો તમને તમારા ઘૂંટણમાં દુખાવો થતો હોય તો અજમાવો આ ઘરગથ્થુ ઉપચાર, તમને જલ્દીથી રાહત મળશે

By Gujju Media 2 Min Read
- Advertisement -
એન્ટરટેઈન્મેન્ટ

‘ધ કપિલ શર્મા શો’ ના આ મહત્વપૂર્ણ સભ્યએ કહ્યું દૂનિયાને અલવિદા, આ બીમારીએ લીધો તેનો જીવ

કોમેડિયન અને અભિનેતા કપિલ શર્મા વર્ષોથી પોતાના શો દ્વારા લોકોનું મનોરંજન કરી રહ્યા છે. ઘણા કલાકારો…

By Gujju Media
હેલ્થ

સવારે ઉઠ્યા પછી માત્ર 15 મિનિટ માટે કરો આ કામ, શરીરને મળશે ઘણા મોટા ફાયદા, કોઈ બીમારી તમારી નજીક નહીં આવે

સવારનો સમય તાજગીથી ભરેલો હોય છે, જે દિવસની શરૂઆત સકારાત્મક બનાવે છે. સવારનો સૂર્યપ્રકાશ અને શાંત…

By Gujju Media
બિઝનેસ

સોના-ચાંદીના ભાવમાં આજે પલટો આવ્યો, જાણો સોનાનો પ્રતિ 10 ગ્રામ ભાવ

મંગળવારે સોના અને ચાંદીના ભાવમાં આખરે ઘટાડો થયો. બંને ભાવ ઘટ્યા. ઓલ ઈન્ડિયા સરાફા એસોસિએશનના જણાવ્યા…

By Gujju Media
હેલ્થ

લવિંગનું પાણી શરીરના કયા ભાગ માટે ફાયદાકારક છે, જાણો તેને પીવાનો યોગ્ય સમય અને રીત

રસોડામાં ઘણા બધા મસાલા હોય છે જે ફક્ત ખોરાકનો સ્વાદ જ નહીં, પણ સ્વાસ્થ્ય માટે પણ…

By Gujju Media
બિઝનેસ

રેલ્વે મુસાફરો માટે સારા સમાચાર, મુસાફરી શરૂ થાય તેના 24 કલાક પહેલા સીટ કન્ફર્મેશન અપડેટ મળશે

ભારતીય રેલ્વે તેના મુસાફરોને મોટી રાહત આપવા માટે કામ કરી રહી છે. ટૂંક સમયમાં મુસાફરોને મુસાફરીના…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?