Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: શું તમે જાણો છો કે મંદિરમાં ગણેશ અને માતા લક્ષ્મીની મૂર્તિઓ રાખવાના સાચા નિયમ વિષે?
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > ધર્મદર્શન > શું તમે જાણો છો કે મંદિરમાં ગણેશ અને માતા લક્ષ્મીની મૂર્તિઓ રાખવાના સાચા નિયમ વિષે?
ધર્મદર્શન

શું તમે જાણો છો કે મંદિરમાં ગણેશ અને માતા લક્ષ્મીની મૂર્તિઓ રાખવાના સાચા નિયમ વિષે?

Subham Agrawal
Last updated: July 15, 2022 7:13 pm
By Subham Agrawal
3 Min Read
Share
Do you know about the correct rule of keeping Ganesha and Mata Lakshmi idols in the temple?
SHARE

હિન્દૂ ધર્મમાં પૂજા પાઠનું વિશેષ મહત્વ છે. હિન્દૂ ધર્મમાં માતા લક્ષ્મીને ધન-વૈભવની દેવી કહેવામાં આવી છે, તો ભગવાન ગણેશને વિઘ્નહર્તા કહેવામાં આવે છે. જે ઘરમાં માતા લક્ષ્મીનો વાસ હોય છે ત્યાં ક્યારેય ધન-ધાન્યની કમી નથી હોતી. તો જે ઘરમાં ગણેશજીની કૃપા હોય છે તે, ઘર પર ક્યારેય સંકટ નથી આવતું. આજ કારણ છે કે, દીવાળી જેવાં શુભ અવસર પર ભગવાન ગણેશ અને માતા લક્ષ્મીની મૂર્તિ સ્થાપિત કરી વિશેષ પૂજા-પાઠ કરવામાં આવે છે. શાસ્ત્રોમાં ભગવાન ગણેશ અને માતા લક્ષ્મીની મૂર્તિ રાખવા માટે કેટલાંક નિયમ અંગે જણાવવામાં આવે છે. જો મા લક્ષ્મી અને ભગવાન ગણેશની મૂર્તિ સાચી રીતે અને સાચી દિશા પર રાખવામાં આવે તો જ ફળ આપે છે. દિલ્હીનાં પંડિત ઇન્દ્રમણિ ધનસ્યાલ કહે છે કે, ઘરે માતા લક્ષ્મી અને ભગવાન ગણેશની મૂર્તિ રાખવાનાં નિયમ અંગે કરો વાત.

Do you know about the correct rule of keeping Ganesha and Mata Lakshmi idols in the temple?

દીવાળીનાં દિવસોમાં માતા લક્ષ્મી અને ભગવાન ગણેશની મૂર્તિ એક સાથે સ્થાપિત કરવામાં આવે છે અને પૂજા પણ કરવામાં આવે છે. ભગવાન ગણેશને જ્ઞાનનાં દેવતા અને માતા લક્ષ્મીને ધનની દેવી કહેવામાં આવે છે. જ્ઞાન વગર ધનનું કંઇ જ મહત્વ નથી. તેથી દીવાળીનાં દિવસોમાં ભગવાન ગણેશ અને માતા લક્ષ્મીની મૂર્તિની એક સાથે રાખી પૂજા કરવામાં આવે છે.

- Advertisement -

Do you know about the correct rule of keeping Ganesha and Mata Lakshmi idols in the temple?

કેટલાંક લોકો દીવાળીમાં પૂજા બાદ ભગવાન ગણેશ અને માતા લક્ષ્મીની મૂર્તિ એક સાથે રાખી લે છે. અને પૂજા કરે છે. પણ આ ખોટૂ છે. કારણ કે લક્ષ્મી ભગવાન વિષ્ણુની પત્ની છે. તેથી તેમની પૂજા હમેશાં ભગવાન વિષ્ણુની સાથે કરો. દેવી લક્ષ્મીને ભગવાન વિષ્ણુની ડાબી બાજુ સ્થાપિત કરીને પૂજા કરવી જોઈએ.

- Advertisement -

ભગવાન ગણેશ અને દેવી લક્ષ્મીની મૂર્તિની સ્થાપના કરતી વખતે દિશાનું ખાસ ધ્યાન રાખવું. મા લક્ષ્મી ભગવાન ગણેશની માતા સમાન છે, તેથી તેમની મૂર્તિ ગણેશની ડાબી બાજુ ન રાખવી જોઈએ. ભગવાન ગણેશની સાથે માતા લક્ષ્મીની મૂર્તિ હંમેશા જમણી બાજુ રાખો.

Do you know about the correct rule of keeping Ganesha and Mata Lakshmi idols in the temple?

- Advertisement -

ગણેશજીની મૂર્તિ અંગે રાખો આ વાતોનું ધ્યાન

-જો આપ નિયમિત પૂજા કરો છો, તો ઘરે ભગવાન ગણેશની મૂર્તિ સ્થાપિત કરો

- Advertisement -
- Advertisement -

-લિવિંગ રૂમમાં ક્યારેય પણ ગણેશજીની મૂર્તિ ન રાખો

-ગણેશજીની ડાબી તરફ સૂંઢ વાળી મૂર્તિ જ ઘરનાં મંદિરમાં રાખો

મા લક્ષ્મીની મૂર્તિ સ્થાપિત કરતા સમયે આ નિયમોનું કરો પાલન

- Advertisement -

-માતા લક્ષ્મીની એવી મૂર્તિ ઘરે રાખો જેમાં તે કમળનાં ફૂલ પર વિરાજમાન હોય.

-ઘુવડ પર વિરાજમાન માતા લક્ષ્મીની મૂર્તિ કે પ્રતિમા ઘરે ન રાખો

-મા લક્ષ્મીની પ્રતિમાનાં મુખ હમેશાં ઉત્તર દિશાની તરફ હોવું જોઇએ

– જે મૂર્તિમાં મા લક્ષ્મી ઉભી હોય. તેવી મૂર્તિ ઘરમાં ન રાખો.

શાંતિ આપનારો મોતી ક્યારે બની જાય છે ‘માનસિક તણાવ’નું કારણ? પહેરતા પહેલાં આ જરૂર વાંચો
સવારે આ વૃક્ષોના દર્શનથી દુઃખ-દરિદ્રતા દૂર થાય, સુખ-શાંતિ આવે
શું તમે પણ સવારે મોડા ઉઠો છો? સાવધાન! ચાણક્ય અનુસાર તમારી આ આદત લક્ષ્મીજીને કરી શકે છે નારાજ
પૌષ અમાવસ્યા 2025: 7 જન્મો સુધી શુભ ફળ આપનાર આ ‘નાના પિતૃ પક્ષ’ની તિથિ, અને સ્નાન-દાનની સંપૂર્ણ વિધિ
world cancer day – જાણો એક એવી વ્યક્તિ વિશે જેણે વ્યસન છોડ્યુ તો ખરી પણ બીજા માટે બન્યા પ્રેરણાસ્ત્રોત
- Advertisement -
TAGGED:ganeshholylakshmijiloardplace in mandirtemple
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

India 55.jpg.webp
કમબેક કરવા તૈયાર થયું Vodafone Idea! સતત 3 મહિનાથી વધી રહ્યા છે ગ્રાહકો
શેરમાર્કેટ
share 2904.jpg.webp
સપ્તાહના છેલ્લા દિવસે શેરબજાર સારી રીતે ખુલ્યું, સેન્સેક્સ 250 પોઈન્ટ વધ્યો, નિફ્ટી 23,950 ને પાર
શેરમાર્કેટ
Ketu 2905.jpg.webp
૩૦ મેથી કેતુનો ‘મઘા’ નક્ષત્રમાં પ્રવેશ, આગામી ૨ ઓગસ્ટ સુધી આ ૩ રાશિઓની વધશે મુશ્કેલીઓ
ધર્મદર્શન
1780046115 dharmishtha 1 11.jpg.webp
વરુણ ધવનની નવી ફિલ્મ મુશ્કેલીમાં? વાશુ ભગનાનીએ બોમ્બે હાઈકોર્ટમાં માંડ્યો 400 કરોડનો દાવો, ફિલ્મનું નામ બદલવા પણ અલ્ટીમેટમ
એન્ટરટેઈન્મેન્ટ
1780046685 dharmishtha 1 13.jpg.webp
ફક્ત ૩ કલાકની ઊંઘ અને દરેક વાતમાં “હા”… તમારી આ 6 ‘સામાન્ય’ આદતો તમને અંદરથી ખોખલી બનાવી રહી છે!
હેલ્થ
- Advertisement -

You Might Also Like

1774907709 Copy of Satya web temp 29.jpg.webp
ધર્મદર્શન

તમારી સફળતાના સૌથી મોટા દુશ્મન તમે પોતે જ છો! જાણો કેવી રીતે

By Gujju Media
5 Min Read
Copy of Satya web temp 54.jpg.webp
ધર્મદર્શન

શું તમે જાણો છો? ફેંગ શુઈ પતંગિયા બદલી શકે છે તમારા બાળકોનું ભવિષ્ય અને કરિયર

By Gujju Media
6 Min Read
Copy of Satya web temp 2025 12 28T085626.049.jpg.webp
ધર્મદર્શન

શિવલિંગની પૂજા દરમિયાન આ 3 સ્થાનોને કરો સ્પર્શ, માંગલિક દોષ અને લગ્નની બાધાઓ થશે દૂર

By Gujju Media
4 Min Read

More Popular from Gujju Media

1776293315 Copy of Satya web temp 25.jpg.webp
ધર્મદર્શન

ગરુડ પુરાણ મુજબ આ 6 કામ કરનારના ઘરે ક્યારેય નથી આવતી દરિદ્રતા

By Gujju Media
5 Min Read
1776293315 Copy of Satya web temp 25.jpg.webp

ગરુડ પુરાણ મુજબ આ 6 કામ કરનારના ઘરે ક્યારેય નથી આવતી દરિદ્રતા

By Gujju Media
1776149563 Copy of Satya web temp 13.jpg.webp
લાઈફ સ્ટાઈલ

કસ્ટર્ડ પાવડર, ખાંડ કે ક્રીમ વગર બનાવો ‘હેલ્ધી મેંગો ફ્રૂટ કસ્ટર્ડ’, સ્વાદ એવો કે દરેક વ્યક્તિ રેસીપી માંગશે

By Gujju Media
6 Min Read
- Advertisement -
ધર્મદર્શન

ગરુડ પુરાણ મુજબ આ 6 કામ કરનારના ઘરે ક્યારેય નથી આવતી દરિદ્રતા

મૃત્યુ પછી જ નહીં, જીવતા પણ સુખ આપે છે ગરુડ પુરાણ, નોંધી લો આ 6 પવિત્ર…

By Gujju Media
હેલ્થ

આંખોના ખૂણામાં વારંવાર મેલ જમા થાય છે? જાણો ક્યારે તે ઈન્ફેક્શન કે બીમારીનો ઈશારો ગણાય

સવારે આંખોમાં જામતો મેલ સામાન્ય નથી? જાણો કઈ બીમારીઓનો હોઈ શકે છે સંકેત સવારે ઉઠતાની સાથે…

By Gujju Media
બિઝનેસ

અરાઇયા બાય અઝા દ્વારા લેબ-ગ્રોન ડાયમંડ જ્વેલરી સાથે ‘કોન્શિયસ લક્ઝરી’ના નવા યુગની શરૂઆત

ફેશન પ્રેમીઓ માટે ખુશખબર! અરાઇયા બાય અઝાએ લેબ-ગ્રોન ડાયમંડ સાથે લક્ઝરી જ્વેલરીમાં મૂક્યા નવા કદમ, જુઓ…

By Gujju Media
બિઝનેસ

હેલ્થ ઇન્શ્યોરન્સની મનમાની પર IRDAIનો આકરો પ્રહાર: હવે ન બિલ વધશે, ન ક્લેમ અટકશે; જાણો તમારા માટે શું બદલાશે

ઇન્શ્યોરન્સ કંપનીઓની દાદાગીરી ખતમ! IRDAI ના નવા નિયમથી હોસ્પિટલના બિલમાં થશે મોટો ઘટાડો, જાણો વિગતે મેડિકલ…

By Gujju Media
લાઈફ સ્ટાઈલ

લીંબુ અને ફુદીનો સાથે ખાવાના ફાયદા જાણીને તમે પણ ચોંકી જશો! શરીરને ડિટોક્સ કરવા માટે આ છે સૌથી બેસ્ટ દેશી નુસખું

લીંબુ અને ફુદીનાનું અજોડ મિશ્રણ: જાણો તેના ફાયદા અને સેવન કરવાની સાચી રીત જ્યારે શરીરને ડિટોક્સ…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?