Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: શું તમે જાણો છો કે મંદિરમાં ગણેશ અને માતા લક્ષ્મીની મૂર્તિઓ રાખવાના સાચા નિયમ વિષે?
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > ધર્મદર્શન > શું તમે જાણો છો કે મંદિરમાં ગણેશ અને માતા લક્ષ્મીની મૂર્તિઓ રાખવાના સાચા નિયમ વિષે?
ધર્મદર્શન

શું તમે જાણો છો કે મંદિરમાં ગણેશ અને માતા લક્ષ્મીની મૂર્તિઓ રાખવાના સાચા નિયમ વિષે?

Subham Agrawal
Last updated: July 15, 2022 7:13 pm
By Subham Agrawal
3 Min Read
Share
Do you know about the correct rule of keeping Ganesha and Mata Lakshmi idols in the temple?
SHARE

હિન્દૂ ધર્મમાં પૂજા પાઠનું વિશેષ મહત્વ છે. હિન્દૂ ધર્મમાં માતા લક્ષ્મીને ધન-વૈભવની દેવી કહેવામાં આવી છે, તો ભગવાન ગણેશને વિઘ્નહર્તા કહેવામાં આવે છે. જે ઘરમાં માતા લક્ષ્મીનો વાસ હોય છે ત્યાં ક્યારેય ધન-ધાન્યની કમી નથી હોતી. તો જે ઘરમાં ગણેશજીની કૃપા હોય છે તે, ઘર પર ક્યારેય સંકટ નથી આવતું. આજ કારણ છે કે, દીવાળી જેવાં શુભ અવસર પર ભગવાન ગણેશ અને માતા લક્ષ્મીની મૂર્તિ સ્થાપિત કરી વિશેષ પૂજા-પાઠ કરવામાં આવે છે. શાસ્ત્રોમાં ભગવાન ગણેશ અને માતા લક્ષ્મીની મૂર્તિ રાખવા માટે કેટલાંક નિયમ અંગે જણાવવામાં આવે છે. જો મા લક્ષ્મી અને ભગવાન ગણેશની મૂર્તિ સાચી રીતે અને સાચી દિશા પર રાખવામાં આવે તો જ ફળ આપે છે. દિલ્હીનાં પંડિત ઇન્દ્રમણિ ધનસ્યાલ કહે છે કે, ઘરે માતા લક્ષ્મી અને ભગવાન ગણેશની મૂર્તિ રાખવાનાં નિયમ અંગે કરો વાત.

Do you know about the correct rule of keeping Ganesha and Mata Lakshmi idols in the temple?

દીવાળીનાં દિવસોમાં માતા લક્ષ્મી અને ભગવાન ગણેશની મૂર્તિ એક સાથે સ્થાપિત કરવામાં આવે છે અને પૂજા પણ કરવામાં આવે છે. ભગવાન ગણેશને જ્ઞાનનાં દેવતા અને માતા લક્ષ્મીને ધનની દેવી કહેવામાં આવે છે. જ્ઞાન વગર ધનનું કંઇ જ મહત્વ નથી. તેથી દીવાળીનાં દિવસોમાં ભગવાન ગણેશ અને માતા લક્ષ્મીની મૂર્તિની એક સાથે રાખી પૂજા કરવામાં આવે છે.

- Advertisement -

Do you know about the correct rule of keeping Ganesha and Mata Lakshmi idols in the temple?

કેટલાંક લોકો દીવાળીમાં પૂજા બાદ ભગવાન ગણેશ અને માતા લક્ષ્મીની મૂર્તિ એક સાથે રાખી લે છે. અને પૂજા કરે છે. પણ આ ખોટૂ છે. કારણ કે લક્ષ્મી ભગવાન વિષ્ણુની પત્ની છે. તેથી તેમની પૂજા હમેશાં ભગવાન વિષ્ણુની સાથે કરો. દેવી લક્ષ્મીને ભગવાન વિષ્ણુની ડાબી બાજુ સ્થાપિત કરીને પૂજા કરવી જોઈએ.

- Advertisement -

ભગવાન ગણેશ અને દેવી લક્ષ્મીની મૂર્તિની સ્થાપના કરતી વખતે દિશાનું ખાસ ધ્યાન રાખવું. મા લક્ષ્મી ભગવાન ગણેશની માતા સમાન છે, તેથી તેમની મૂર્તિ ગણેશની ડાબી બાજુ ન રાખવી જોઈએ. ભગવાન ગણેશની સાથે માતા લક્ષ્મીની મૂર્તિ હંમેશા જમણી બાજુ રાખો.

Do you know about the correct rule of keeping Ganesha and Mata Lakshmi idols in the temple?

- Advertisement -

ગણેશજીની મૂર્તિ અંગે રાખો આ વાતોનું ધ્યાન

-જો આપ નિયમિત પૂજા કરો છો, તો ઘરે ભગવાન ગણેશની મૂર્તિ સ્થાપિત કરો

- Advertisement -
- Advertisement -

-લિવિંગ રૂમમાં ક્યારેય પણ ગણેશજીની મૂર્તિ ન રાખો

-ગણેશજીની ડાબી તરફ સૂંઢ વાળી મૂર્તિ જ ઘરનાં મંદિરમાં રાખો

મા લક્ષ્મીની મૂર્તિ સ્થાપિત કરતા સમયે આ નિયમોનું કરો પાલન

- Advertisement -

-માતા લક્ષ્મીની એવી મૂર્તિ ઘરે રાખો જેમાં તે કમળનાં ફૂલ પર વિરાજમાન હોય.

-ઘુવડ પર વિરાજમાન માતા લક્ષ્મીની મૂર્તિ કે પ્રતિમા ઘરે ન રાખો

-મા લક્ષ્મીની પ્રતિમાનાં મુખ હમેશાં ઉત્તર દિશાની તરફ હોવું જોઇએ

– જે મૂર્તિમાં મા લક્ષ્મી ઉભી હોય. તેવી મૂર્તિ ઘરમાં ન રાખો.

કરોડોની ભીડમાં અલગ દેખાવું હોય, તો જીવનમાં ઉતારી લો મહાત્મા વિદુરના આ 3 સૂત્રો
જો તમારામાં પણ છે આ આદતો, તો ખુદ ભગવાન વિષ્ણુ પણ નહીં બચાવી શકે નર્કથી!
આ પ્રકારના લોકો ક્યારેય માનસિક શાંતિ મેળવી શકતા નથી; મુશ્કેલીઓથી બચવા માટે સમજો ‘વિદુર નીતિ’
મિથુનથી લઈને કુંભ રાશિના જાતકો ખાસ વાંચે, 22 જુલાઈથી બદલાશે ગ્રહોનો મિજાજ
શ્રીનાથજી ભજન : મને પ્યારું લાગે શ્રીજી તારું નામ
- Advertisement -
TAGGED:ganeshholylakshmijiloardplace in mandirtemple
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

1784433866 Copy of Satya web temp 14.jpg.webp
KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’
એન્ટરટેઈન્મેન્ટ
iNDIA 74.jpg.webp
₹75,000 કરોડનું સરકારી બજેટ અને કમાણીની સુવર્ણ તક! આ 3 સોલાર શેરો આગામી સમયમાં રોકાણકારોને બનાવી શકે છે માલામાલ!
શેરમાર્કેટ
1783943198 Copy of Satya web temp 31.jpg.webp
શું તમારી કુંડળીમાં પિતૃ દોષ છે? અષાઢ અમાસ પર આ વસ્તુઓનું દાન લાવશે સુખ-સમૃદ્ધિ
ધર્મદર્શન
1783943260 Copy of Satya web temp 24.jpg.webp
ઝોમ્બી સામે ટકરાશે રણવીર સિંહ! ‘પ્રલય’ના શૂટિંગ માટે ઓસ્ટ્રેલિયામાં સર્જાયો માહોલ
એન્ટરટેઈન્મેન્ટ
iNDIA 86.jpg.webp
શું તમારું શરીર પણ ‘ક્રોનિક સ્ટ્રેસ’નો શિકાર બન્યું છે? આ 10 સંકેતોને ક્યારેય સામાન્ય ન ગણો
હેલ્થ
- Advertisement -

You Might Also Like

hanuman chalisa
આરતી

હનુમાન ચાલીસા

By Gujju Media
6 Min Read
avtar1
ધર્મદર્શન

મત્સ્ય દ્વાદશીના દિવસે કરો આ વસ્તુઓનું દાન, સુખ-સમૃદ્ધિની સાથે સારું સ્વાસ્થ્ય પણ મળશે!

By Gujju Media
2 Min Read
hunman jaynti.jpg.webp
ધર્મદર્શન

હનુમાન જયંતિ 2026: 1 કે 2 એપ્રિલ, કઈ તારીખે છે સાચો જન્મોત્સવ? જાણો પૂજાનું શુભ મુહૂર્ત અને કષ્ટ નિવારણના ખાસ ઉપાયો

By Gujju Media
3 Min Read

More Popular from Gujju Media

INDIA 1 69.jpg.webp
શેરમાર્કેટ

વિપ્રોનો મેગા બાયબેક: 15,000 કરોડનો માસ્ટર પ્લાન, જાણો નાના રોકાણકારોને કેવી રીતે થશે મોટો ફાયદો

By Gujju Media
4 Min Read
1778488320 Copy of Satya web temp 23.jpg.webp

શું તમે પણ કેશબેક જોઈને UPI એપ વાપરો છો? Paytmએ સુરક્ષાને લઈને કર્યો મોટો ખુલાસો

By Gujju Media
INDIA 1 69.jpg.webp
શેરમાર્કેટ

વિપ્રોનો મેગા બાયબેક: 15,000 કરોડનો માસ્ટર પ્લાન, જાણો નાના રોકાણકારોને કેવી રીતે થશે મોટો ફાયદો

By Gujju Media
4 Min Read
- Advertisement -
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
બિઝનેસ

વિશ્વના ધનિકોમાં ગૌતમ અદાણીની ગગનચુંબી છલાંગ: $100 અબજની ક્લબમાં ધમાકેદાર વાપસી, બિલ ગેટ્સને પછાડી 17માં સ્થાને

અંબાણી પાછળ છૂટ્યા, ગેટ્સ હાર્યા! ગૌતમ અદાણીની સંપત્તિમાં ‘તોફાની’ તેજી, જાણો હવે કેટલી છે નેટવર્થ. ભારતીય…

By Gujju Media
બિઝનેસ

8મું પગાર પંચ: શિક્ષકો અને કેન્દ્રીય કર્મચારીઓના પગાર માળખામાં મોટા ફેરફારની તૈયારી; જાણો શું છે નવી માંગણીઓ

8મું પગાર પંચ: શિક્ષકોની મોટી માંગ, લઘુત્તમ પગાર ₹50,000 અને વાર્ષિક 7% વધારાની દરખાસ્ત. કેન્દ્ર સરકારના…

By Gujju Media
સ્પોર્ટ્સ

IPL 2026 માં ‘બ્લેક મેજિક’નો ગરમાવો: લલિત મોદીના ચોંકાવનારા ખુલાસાથી ક્રિકેટ જગતમાં ખળભળાટ

સાવધાન! IPL 2026 માં રમત નહીં પણ ‘કાળો જાદુ’ રમાઈ રહ્યો છે? આ દિગ્ગજ માલિકનું નામ…

By Gujju Media
ટેકનોલોજી

રાજકોટમાં ₹2,500 કરોડનું મહા-કૌભાંડ! HDFC, Axis અને Yes બેંકના અધિકારીઓ જ નીકળ્યા માસ્ટરમાઈન્ડ

બેંકમાં તમારા પૈસા કેટલા સુરક્ષિત? ગ્રાહકોના રક્ષક જ બન્યા ભક્ષક, 20 લોકોની ધરપકડથી ખળભળાટ ગુજરાતના રાજકોટમાં…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?