Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: મૃત્યુ પછી લાશની આસપાસ લોકોને કેમ રાખવામાં આવે છે? તેમજ ઘરમાં એકલી કેમ નથી રાખવામાં આવતી?
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > જાણવા જેવું > મૃત્યુ પછી લાશની આસપાસ લોકોને કેમ રાખવામાં આવે છે? તેમજ ઘરમાં એકલી કેમ નથી રાખવામાં આવતી?
જાણવા જેવું

મૃત્યુ પછી લાશની આસપાસ લોકોને કેમ રાખવામાં આવે છે? તેમજ ઘરમાં એકલી કેમ નથી રાખવામાં આવતી?

Palak Thakkar
Last updated: December 9, 2019 3:25 pm
By Palak Thakkar
2 Min Read
Share
dead man 1
SHARE

તમને ખબર હશે કે માણસ જયારે મૃત્યુ પામે છે ત્યારે તેની આસપાસ હંમેશા સગાસબંધીઓ અને ઘરના લોકો બેસતા હોય છે, તેમજ તમે જોયું હશે કે મૃત વ્યક્તિને રૂમમાં કે બીજી કોઈ જગ્યાએ એકલાને રાખવામાં આવતું નથી. તો આવું કેમ? તો આજે આપણે જાણીશું કે શા માટે મૃત વ્યક્તિ આસપાસ અન્ય વ્યક્તિઓને રાખવામાં આવે છે.

dead
માણસના મૃત્યુ પછી જે કઈ પણ વિધિ કરવામાં આવે તેને અંતિમ સંસ્કાર કહેવાય છે. કોઈ મૃત વ્યક્તિ રાત્રે મૃત્યુ પામે તો રાત્રે તેના અંતિમ સંસ્કાર કરવામાં આવતા નથી. ખાસ કરીને કોઈ મહિલાનું મૃત્યુ થઇ જાય તો તેને લક્ષ્મી ગણી ને રાત્રે તેના અંતિમ સંસ્કાર કરવામાં આવતા નથી. પરંતુ તેમના અંતિમ સંસ્કાર વહેલી સવારે કરવામાં આવે છે. અને જો બીજી તરફ જોઈએ તો જયારે કોઈ વ્યક્તિ મૃત્યુ પામે તો તેના પરિવારના કે દીકરા દીકરીઓ જયારે દુર હોય તો તે આવે નહિ ત્યાં સુધી અંતિમ સંસ્કાર કરવામાં આવતા નથી. અને જ્યાં સુધી તે લોકો ન આવે ત્યાં સુધી વ્યક્તિને રૂમમાં સુવડાવી દેવાય છે અને તેની આસપાસ બધી જ પવિત્ર વસ્તુઓ રાખવામાં આવે છે અને અલગ અલગ પ્રદેશની માન્યતાઓ મુજબ તેમની રીતરસમ પણ કરવામાં આવે છે.
man died gujarat

હિંદુ પૌરાણિક માન્યતાઓ અનુસાર મૃત વ્યક્તિની આત્મા તે શરીરની આસપાસ જ રહેતી હોય છે. અને અમુક માન્યતા અનુસાર એમ પણ કહેવાય છે કે જ્યાં સુધી વ્યક્તિનું બારમું ના પતે ત્યાં સુધી તે વ્યક્તિની આત્મા પરલોક ગઈ હોતી નથી અને તે મુજબ તેનું મૃત શરીર એ વખતે પ્રાણ વગરનું બની ગયું હોય છે. જેથી તેની આસપાસ પૂજાની વસ્તુઓ અને મનુષ્યોને રાખે છે કારણકે મૃત શરીર આસપાસ અન્ય નકારાત્મક શક્તિઓ તેનો પ્રભાવ પાડતી હોય છે. અને બીજી એક માન્યતા મુજબ એ મૃત શરીર પર બીજી શક્તિ તેનો પ્રભાવ કે અધિકાર ના કરી બેસે તે કારણે મૃત શરીરને માન્યતાઓ મુજબ એકલુ રાખવામાં નથી આવતું. અમુક લોકો પાણીઢોલ એટલેકે બારમાં દિવસની બદલે 9 દિવસે, 7 દિવસે કે 5 દિવસે પણ કરી નાખતા હોય છે, ઘણી વખત લોકો પોતાને સમય ના હોવાથી આમ કરતા હોય છે, અને ઘણી વખત અંતિમ ક્રિયા કરાવનાર પંડિત પણ આવું કરવા કહે છે જે હિંદુ ધર્મ અનુસાર ખોટું છે.

- Advertisement -
19 મહિનાની પુત્રી માતા -પિતાની આ ખરાબ ટેવના કારણે મૃત્યુ પામી હતી. તમે આવી ભૂલ ન કરતા ???
ભારતના લોકો પાળતુ જાનવર તરીકે આ પ્રાણી પર ઉતારે છે પસંદ
વાળમાં આ રીતે લગાવો નારિયેળ પાણી, મળશે જાદુઈ પરિણામ
કોરોના વાયરસના કહેર વચ્ચે હેલ્થ વીમાની પોલિસીમાં કરવામાં આવશે ફેરફાર
કોરોના સામે લડવા આગળ આવ્યો બોલીવુડનો ખિલાડી કુમાર.. પીએમ રીલિફ ફંડમાં આપ્યા આટલા કરોડ..
- Advertisement -
TAGGED:Why are people kept around corpses after death?મૃત્યુ પછી લાશની આસપાસ લોકોને કેમ રાખવામાં આવે છે
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

1780018213 dharmishtha 1 28.jpg.webp
રોડ પર રાજ કરવા આવી ગઈ નવી Bullet 650! પ્રીમિયમ ડિઝાઇન સાથે કંપનીએ લોન્ચ કરી અત્યાર સુધીની સૌથી શક્તિશાળી બાઇક
ઓટોમોબાઇલ
India 55.jpg.webp
કમબેક કરવા તૈયાર થયું Vodafone Idea! સતત 3 મહિનાથી વધી રહ્યા છે ગ્રાહકો
શેરમાર્કેટ
India 58.jpg.webp
₹13,527 કરોડની આ મેગા ડીલ બદલી નાખશે IRFCનું નસીબ! શેરમાં આવશે તેજી?
શેરમાર્કેટ
1780017221 dharmishtha 1 4.jpg.webp
સિસ્ટમની આંખમાં ધૂળ નાખી નકલી ઓફિસરે આખું વહીવટીતંત્ર હલાવી દીધું! આ 8 IMDb રેટિંગવાળી થ્રિલર ફિલ્મ હમણાં જ જુઓ
એન્ટરટેઈન્મેન્ટ
1780017468 Copy of Satya web temp 7.jpg.webp
ઉનાળામાં પાકી કેરીમાંથી બનાવો ટેસ્ટી અને રસદાર માલપુઆ, મોઢામાં મૂકતા જ ઓગળી જશે!
ફૂડ
- Advertisement -

You Might Also Like

BeFunky collage 99
જાણવા જેવું

કોરોના મહામારીમાં સેનિટાઈઝરનો ઉપયોગ કરતા પહેલા જાણો આ વાત,સેનિટાઈઝરને લઇ સામે આવ્યો ચોંકાવનારો રિપોર્ટ

By Palak Thakkar
2 Min Read
BeFunky collage 87
ગુજરાતજાણવા જેવું

લોકડાઉનમાં દેશને અંદાજીત 30.3 લાખ કરોડ રૂપિયાનું નુકસાન,સૌથી વધુ નુકસાન કરતા રાજ્યોમાં આ ક્રમે છે ગુજરાત

By Palak Thakkar
2 Min Read
son
જાણવા જેવું

પિતા પાસે માત્ર ગણતરીનો દિવસ હતા, પણ દીકરાએ બચવ્યો પોતાના પિતાનો જીવ, જાણો આ બાપ બેટાની પ્રેમ કહાની

By Gujju Media
4 Min Read

More Popular from Gujju Media

1776293315 Copy of Satya web temp 25.jpg.webp
ધર્મદર્શન

ગરુડ પુરાણ મુજબ આ 6 કામ કરનારના ઘરે ક્યારેય નથી આવતી દરિદ્રતા

By Gujju Media
5 Min Read
1776293315 Copy of Satya web temp 25.jpg.webp

ગરુડ પુરાણ મુજબ આ 6 કામ કરનારના ઘરે ક્યારેય નથી આવતી દરિદ્રતા

By Gujju Media
1776149563 Copy of Satya web temp 13.jpg.webp
લાઈફ સ્ટાઈલ

કસ્ટર્ડ પાવડર, ખાંડ કે ક્રીમ વગર બનાવો ‘હેલ્ધી મેંગો ફ્રૂટ કસ્ટર્ડ’, સ્વાદ એવો કે દરેક વ્યક્તિ રેસીપી માંગશે

By Gujju Media
6 Min Read
- Advertisement -
ધર્મદર્શન

ગરુડ પુરાણ મુજબ આ 6 કામ કરનારના ઘરે ક્યારેય નથી આવતી દરિદ્રતા

મૃત્યુ પછી જ નહીં, જીવતા પણ સુખ આપે છે ગરુડ પુરાણ, નોંધી લો આ 6 પવિત્ર…

By Gujju Media
હેલ્થ

આંખોના ખૂણામાં વારંવાર મેલ જમા થાય છે? જાણો ક્યારે તે ઈન્ફેક્શન કે બીમારીનો ઈશારો ગણાય

સવારે આંખોમાં જામતો મેલ સામાન્ય નથી? જાણો કઈ બીમારીઓનો હોઈ શકે છે સંકેત સવારે ઉઠતાની સાથે…

By Gujju Media
બિઝનેસ

અરાઇયા બાય અઝા દ્વારા લેબ-ગ્રોન ડાયમંડ જ્વેલરી સાથે ‘કોન્શિયસ લક્ઝરી’ના નવા યુગની શરૂઆત

ફેશન પ્રેમીઓ માટે ખુશખબર! અરાઇયા બાય અઝાએ લેબ-ગ્રોન ડાયમંડ સાથે લક્ઝરી જ્વેલરીમાં મૂક્યા નવા કદમ, જુઓ…

By Gujju Media
બિઝનેસ

હેલ્થ ઇન્શ્યોરન્સની મનમાની પર IRDAIનો આકરો પ્રહાર: હવે ન બિલ વધશે, ન ક્લેમ અટકશે; જાણો તમારા માટે શું બદલાશે

ઇન્શ્યોરન્સ કંપનીઓની દાદાગીરી ખતમ! IRDAI ના નવા નિયમથી હોસ્પિટલના બિલમાં થશે મોટો ઘટાડો, જાણો વિગતે મેડિકલ…

By Gujju Media
લાઈફ સ્ટાઈલ

લીંબુ અને ફુદીનો સાથે ખાવાના ફાયદા જાણીને તમે પણ ચોંકી જશો! શરીરને ડિટોક્સ કરવા માટે આ છે સૌથી બેસ્ટ દેશી નુસખું

લીંબુ અને ફુદીનાનું અજોડ મિશ્રણ: જાણો તેના ફાયદા અને સેવન કરવાની સાચી રીત જ્યારે શરીરને ડિટોક્સ…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?