Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: મૃત્યુ પછી લાશની આસપાસ લોકોને કેમ રાખવામાં આવે છે? તેમજ ઘરમાં એકલી કેમ નથી રાખવામાં આવતી?
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > જાણવા જેવું > મૃત્યુ પછી લાશની આસપાસ લોકોને કેમ રાખવામાં આવે છે? તેમજ ઘરમાં એકલી કેમ નથી રાખવામાં આવતી?
જાણવા જેવું

મૃત્યુ પછી લાશની આસપાસ લોકોને કેમ રાખવામાં આવે છે? તેમજ ઘરમાં એકલી કેમ નથી રાખવામાં આવતી?

Palak Thakkar
Last updated: December 9, 2019 3:25 pm
By Palak Thakkar
2 Min Read
Share
dead man 1
SHARE

તમને ખબર હશે કે માણસ જયારે મૃત્યુ પામે છે ત્યારે તેની આસપાસ હંમેશા સગાસબંધીઓ અને ઘરના લોકો બેસતા હોય છે, તેમજ તમે જોયું હશે કે મૃત વ્યક્તિને રૂમમાં કે બીજી કોઈ જગ્યાએ એકલાને રાખવામાં આવતું નથી. તો આવું કેમ? તો આજે આપણે જાણીશું કે શા માટે મૃત વ્યક્તિ આસપાસ અન્ય વ્યક્તિઓને રાખવામાં આવે છે.

dead
માણસના મૃત્યુ પછી જે કઈ પણ વિધિ કરવામાં આવે તેને અંતિમ સંસ્કાર કહેવાય છે. કોઈ મૃત વ્યક્તિ રાત્રે મૃત્યુ પામે તો રાત્રે તેના અંતિમ સંસ્કાર કરવામાં આવતા નથી. ખાસ કરીને કોઈ મહિલાનું મૃત્યુ થઇ જાય તો તેને લક્ષ્મી ગણી ને રાત્રે તેના અંતિમ સંસ્કાર કરવામાં આવતા નથી. પરંતુ તેમના અંતિમ સંસ્કાર વહેલી સવારે કરવામાં આવે છે. અને જો બીજી તરફ જોઈએ તો જયારે કોઈ વ્યક્તિ મૃત્યુ પામે તો તેના પરિવારના કે દીકરા દીકરીઓ જયારે દુર હોય તો તે આવે નહિ ત્યાં સુધી અંતિમ સંસ્કાર કરવામાં આવતા નથી. અને જ્યાં સુધી તે લોકો ન આવે ત્યાં સુધી વ્યક્તિને રૂમમાં સુવડાવી દેવાય છે અને તેની આસપાસ બધી જ પવિત્ર વસ્તુઓ રાખવામાં આવે છે અને અલગ અલગ પ્રદેશની માન્યતાઓ મુજબ તેમની રીતરસમ પણ કરવામાં આવે છે.
man died gujarat

હિંદુ પૌરાણિક માન્યતાઓ અનુસાર મૃત વ્યક્તિની આત્મા તે શરીરની આસપાસ જ રહેતી હોય છે. અને અમુક માન્યતા અનુસાર એમ પણ કહેવાય છે કે જ્યાં સુધી વ્યક્તિનું બારમું ના પતે ત્યાં સુધી તે વ્યક્તિની આત્મા પરલોક ગઈ હોતી નથી અને તે મુજબ તેનું મૃત શરીર એ વખતે પ્રાણ વગરનું બની ગયું હોય છે. જેથી તેની આસપાસ પૂજાની વસ્તુઓ અને મનુષ્યોને રાખે છે કારણકે મૃત શરીર આસપાસ અન્ય નકારાત્મક શક્તિઓ તેનો પ્રભાવ પાડતી હોય છે. અને બીજી એક માન્યતા મુજબ એ મૃત શરીર પર બીજી શક્તિ તેનો પ્રભાવ કે અધિકાર ના કરી બેસે તે કારણે મૃત શરીરને માન્યતાઓ મુજબ એકલુ રાખવામાં નથી આવતું. અમુક લોકો પાણીઢોલ એટલેકે બારમાં દિવસની બદલે 9 દિવસે, 7 દિવસે કે 5 દિવસે પણ કરી નાખતા હોય છે, ઘણી વખત લોકો પોતાને સમય ના હોવાથી આમ કરતા હોય છે, અને ઘણી વખત અંતિમ ક્રિયા કરાવનાર પંડિત પણ આવું કરવા કહે છે જે હિંદુ ધર્મ અનુસાર ખોટું છે.

- Advertisement -
દેશમાં પ્રથમવાર અવાજથી થશે કોરોનાના દર્દીની ઓળખ, આ શહેરમાં શરૂ કરાયા ટેસ્ટ
19 મહિનાની પુત્રી માતા -પિતાની આ ખરાબ ટેવના કારણે મૃત્યુ પામી હતી. તમે આવી ભૂલ ન કરતા ???
કોરોના વાયરસના કહેર વચ્ચે ફેક મેસેજ ફોરવર્ડને અટકાવા વોટ્સએપે લીધો આ નિર્ણય
મહિલાઓ માટે LICની આ યોજના છે બેસ્ટ! જાણો વળતરથી લઈને દરેક માહિતી
પરીક્ષા મુદ્દે શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચૂડાસમાનુ નિવેદન,આવતીકાલથી થશે GTUની પરીક્ષાનો પ્રારંભ
- Advertisement -
TAGGED:Why are people kept around corpses after death?મૃત્યુ પછી લાશની આસપાસ લોકોને કેમ રાખવામાં આવે છે
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

1784433866 Copy of Satya web temp 14.jpg.webp
KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’
એન્ટરટેઈન્મેન્ટ
1783972120 Copy of Satya web temp 32.jpg.webp
૭ વર્ષનો લાંબો વનવાસ ખતમ! ‘હીરો નંબર ૧’ ગોવિંદાનું ધમાકેદાર કમબેક, નવી ફિલ્મ ‘રૂપા’ની જાહેરાત
એન્ટરટેઈન્મેન્ટ
iNDIA 80.jpg.webp
દિવસમાં 5 કપ કોફી પીવાથી લિવર કેન્સર અને લિવરની બીમારીઓનું જોખમ 47% સુધી ઘટી શકે છે!
હેલ્થ
Kidney 0805.jpg.webp
શું તમને પણ પેટના નીચેના ભાગમાં થાય છે અસહ્ય દુખાવો? જાણો પથરી થવાના મુખ્ય કારણો
લાઈફ સ્ટાઈલ
gillll4.jpg.webp
IND vs ENG 1st ODI: મેચ પહેલા શુભમન ગિલે આપ્યા 5 મોટા અપડેટ, રોહિત-વિરાટ પર પણ આપ્યું મોટું નિવેદન
સ્પોર્ટ્સ
- Advertisement -

You Might Also Like

ram temple pm modi can reach bhumi pujan to be held in ayodhya on august 5 375339
જાણવા જેવું

અયોધ્યામાં રામ મંદિર અંગે લેવામાં આવ્યો મહત્વનો નિર્ણય,ફરી વાર PM મોદીને આપવામાં આવશે આમંત્રણ

By Palak Thakkar
2 Min Read
train to run from june 1
જાણવા જેવુંભારત

ટ્રેનો માટે વેબસાઇટ ખુલતાની સાથે જ અઢી કલાકમાં આટલી ટિકિટનું વેચાણ

By Palak Thakkar
1 Min Read
WhatsApp Image 2020 02 04 at 12.16.00 2
ગુજરાતજાણવા જેવુંધર્મદર્શન

world cancer day – જાણો એક એવી વ્યક્તિ વિશે જેણે વ્યસન છોડ્યુ તો ખરી પણ બીજા માટે બન્યા પ્રેરણાસ્ત્રોત

By Chintan Mistry
4 Min Read

More Popular from Gujju Media

INDIA 1 69.jpg.webp
શેરમાર્કેટ

વિપ્રોનો મેગા બાયબેક: 15,000 કરોડનો માસ્ટર પ્લાન, જાણો નાના રોકાણકારોને કેવી રીતે થશે મોટો ફાયદો

By Gujju Media
4 Min Read
1778488320 Copy of Satya web temp 23.jpg.webp

શું તમે પણ કેશબેક જોઈને UPI એપ વાપરો છો? Paytmએ સુરક્ષાને લઈને કર્યો મોટો ખુલાસો

By Gujju Media
INDIA 1 69.jpg.webp
શેરમાર્કેટ

વિપ્રોનો મેગા બાયબેક: 15,000 કરોડનો માસ્ટર પ્લાન, જાણો નાના રોકાણકારોને કેવી રીતે થશે મોટો ફાયદો

By Gujju Media
4 Min Read
- Advertisement -
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
બિઝનેસ

વિશ્વના ધનિકોમાં ગૌતમ અદાણીની ગગનચુંબી છલાંગ: $100 અબજની ક્લબમાં ધમાકેદાર વાપસી, બિલ ગેટ્સને પછાડી 17માં સ્થાને

અંબાણી પાછળ છૂટ્યા, ગેટ્સ હાર્યા! ગૌતમ અદાણીની સંપત્તિમાં ‘તોફાની’ તેજી, જાણો હવે કેટલી છે નેટવર્થ. ભારતીય…

By Gujju Media
હેલ્થ

ગરમીમાં કેરી ખાતા પહેલા કેમ તેને પાણીમાં પલાળવી જોઈએ?

કેરી ખાતા પહેલા આટલું જાણી લેજો: સ્વાદના ચક્કરમાં ક્યાંક લેવાના દેવા ન પડી જાય, જાણો શું…

By Gujju Media
બિઝનેસ

8મું પગાર પંચ: શિક્ષકો અને કેન્દ્રીય કર્મચારીઓના પગાર માળખામાં મોટા ફેરફારની તૈયારી; જાણો શું છે નવી માંગણીઓ

8મું પગાર પંચ: શિક્ષકોની મોટી માંગ, લઘુત્તમ પગાર ₹50,000 અને વાર્ષિક 7% વધારાની દરખાસ્ત. કેન્દ્ર સરકારના…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?