Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: Vastu Tips for Clock: ઘરની કઈ દીવાલ પર લગાડવી ઘડિયાળ અને કઈ દિશા પર નહીં ? જાણો વાસ્તુ નિયમ
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > ધર્મદર્શન > Vastu Tips for Clock: ઘરની કઈ દીવાલ પર લગાડવી ઘડિયાળ અને કઈ દિશા પર નહીં ? જાણો વાસ્તુ નિયમ
ધર્મદર્શન

Vastu Tips for Clock: ઘરની કઈ દીવાલ પર લગાડવી ઘડિયાળ અને કઈ દિશા પર નહીં ? જાણો વાસ્તુ નિયમ

Gujju Media
Last updated: June 9, 2024 7:07 pm
By Gujju Media
3 Min Read
Share
clock vastu
SHARE

Vastu Tips for Clock: વાસ્તુશાસ્ત્રના સિદ્ધાંત અનુસાર જો ઘરમાં વસ્તુઓને રાખવામાં આવે તો ઘરમાં સુખ સમૃદ્ધિ સતત વધતા રહે છે. વાસ્તુ અનુસાર જો દરેક વસ્તુને તેની યોગ્ય જગ્યાએ રાખવામાં આવે તો તે સકારાત્મક ઊર્જા પ્રવાહિત કરે છે અને જો તે ખોટી દિશામાં રાખેલી હોય તો તેનામાંથી નકારાત્મક ઉર્જા નીકળે છે જે ઘરમાં રહેનાર લોકોને નુકસાન કરે છે. આજે તમને ઘરમાં રહેલી આવી જ એક મહત્વની વસ્તુ અંગેનો વાસ્તુ નિયમ જણાવીએ. આ વસ્તુ દરેક ઘરમાં જોવા મળે છે. આ વસ્તુ એટલી મહત્વની છે કે તે યોગ્ય દિશામાં હોય તે વાત સુનિશ્ચિત કરવી જ જોઈએ.

જે વસ્તુની અહીં વાત થઈ રહી છે તે છે ઘડિયાળ. સમય દર્શાવતી ઘડિયાળ વાસ્તુ અનુસાર જ ઘરમાં લગાડવી જોઈએ. કારણ કે ઘડિયાળ વ્યક્તિનો સમય બદલી પણ શકે છે અને બગાડી પણ શકે છે. ઘડિયાળ દરેક ઘરમાં જોવા મળે છે પરંતુ મોટાભાગના લોકો એ વાત જાણતા નથી કે ઘડિયાળ રાખવાની યોગ્ય દિશા કઈ છે.

વાસ્તુ નિષ્ણાતો અનુસાર ઘરમાં ઘડિયાળને હંમેશા યોગ્ય દિશા અને યોગ્ય સ્થાન પર જ રાખવી જોઈએ.. સાથે જ કેટલાક પ્રકારની ઘડિયાળ ઘરમાં રાખવી પણ નહીં. દિવાલ પર લાગેલી ઘડિયાળ પણ ઘરમાં ઉર્જા પ્રવાહિત કરે છે. યોગ્ય દિશામાં રાખેલી ઘડિયાળ વ્યક્તિને કારકિર્દીમાં પ્રગતિ કરાવે છે અને ધનના આગમનના રસ્તા ખોલે છે. તેથી ખૂબ જ જરૂરી છે કે ઘરમાં ઘડિયાળ યોગ્ય દિશામાં રાખવામાં આવે.

- Advertisement -

clock

ઘડિયાળ લગાડવાની યોગ્ય દિશા કઈ ?

- Advertisement -

ઘરમાં ઘડિયાળ લગાડવી હોય તો તેના માટે ઉત્તર દિશાને સૌથી ઉત્તમ માનવામાં આવે છે. આ દિશા ધનના દેવતા કુબેરની દિશા છે. વાસ્તુ અનુસાર જો તમે આ દિશામાં ઘડિયાળ લગાડો છો તો સુખ સમૃદ્ધિ વધે છે અને આર્થિક સ્થિતિ સુધરે છે. જો તમારે ઘરના લિવિંગ રૂમમાં ઘડિયાળ લગાડવી હોય તો લિવિંગ રૂમની ઉત્તર દિશાની દિવાલ પર તેને લગાડો. તેનાથી ઘરમાં રહેતા લોકોને પ્રગતિ થશે.

શાસ્ત્રો અનુસાર પૂર્વ દિશા દેવ રાજ ઇન્દ્રની દિશા છે. જો તમે આ દિશામાં ઘડિયાળ લગાડો છો તો સ્વાસ્થ્ય સુધરે છે. જો આ દિશામાં ઘડિયાળ લગાડવી હોય તો તેને બેડરૂમ અથવા તો સ્ટડી રૂમમાં લગાડો. તેનાથી શૈક્ષણિક સફળતા પણ પ્રાપ્ત થાય છે.

- Advertisement -

પશ્ચિમ દિશા જલના દેવતા વરુણ દેવને સમર્પિત છે. આ દિશામાં ઘડિયાળ લગાડવાથી કોઈ નુકસાન નથી થતું પરંતુ જો આ દિશામાં લગાડેલી ઘડિયાળ ખરાબ થઈ જાય અને તમે ખરાબ ઘડિયાળને દૂર ન કરવો તો શાંતિ અને સ્થિરતા બાધિત થાય છે.

vastu tips

- Advertisement -
- Advertisement -

કઈ દિશામાં ન રાખવી ઘડિયાળ ?

વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘડિયાળને ક્યારેય દક્ષિણ દિશામાં લગાવી નહીં. આ દિશા યમની દિશા છે. આ દિશામાં ઘડિયાળ લગાડવી અશુભ રહે છે. જે વ્યક્તિના ઘરમાં આ દિશામાં ઘડિયાળ હોય તેને પડકારોનો સામનો કરવો પડે છે. આ સિવાય દક્ષિણ-પશ્ચિમ દિશામાં પણ ઘડિયાળ લગાડવાનું ટાળવું જોઈએ. તેનાથી સકારાત્મક ઉર્જા બાધિત થાય છે.

 

- Advertisement -
શું તમારી કુંડળીમાં શુક્ર નબળો છે? જાણો શુક્રવારના દાનનો અનોખો મહિમા
શ્રીમદ્ ભગવદ્ ગીતા અનુસાર, સ્વર્ગ પ્રાપ્તિનો એકમાત્ર માર્ગ છે ‘સત્ય’!
જીવન જીવવાની કળા: વિદુરની નૈતિકતા અને ચાણક્યની ચતુરાઈ, કઈ નીતિ તમારા માટે શ્રેષ્ઠ?
હથેળીમાં છુપાયેલું છે તમારું ભવિષ્ય! જાણો હસ્તરેખાથી કયા ક્ષેત્રમાં મળશે સુપર સક્સેસ
મૃત વ્યક્તિની વસ્તુઓનો ઉપયોગ કરતા પહેલા સાવધાન! ગરૂડ પુરાણના આ નિયમો જાણવા જરૂરી
- Advertisement -
TAGGED:vastuvastu shastra
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

1781577108 dharmishtha 1 12.jpg.webp
‘ટાઈમ પર આવી જવાય યાર!’: સાથી ખેલાડી પર યશસ્વી જયસ્વાલનો કટાક્ષ
સ્પોર્ટ્સ
1781577345 Copy of Satya web temp 55.jpg.webp
YouTube પર વીડિયો જોતા-જોતા ડેટા ખતમ થઈ જાય છે? આ સિક્રેટ સેટિંગ કરશે તમારી મદદ
ગેજેટ
1781634903 Dharmishtha 5.jpg.webp
ફિફા વર્લ્ડ કપ ૨૦૨૬: કેપ વર્ડેના ગોલકીપર વોઝિન્હાના આંસુ અને US વિઝાનો વિવાદ
સ્પોર્ટ્સ
1782068108 Copy of Satya web temp 40.jpg.webp
હવે ટીવી સાથે વાત કરો! Haier લાવ્યું Gemini AI સજ્જ નવી HQLED P7 Pro સિરીઝ
ગેજેટ
1781489630 Copy of Satya web temp 29.jpg.webp
શું ઘરની ઉંબરો બની રહ્યો છે આર્થિક મુશ્કેલીઓનું કારણ? જાણો વાસ્તુના ખૂબ જ સરળ ઉપાયો
ધર્મદર્શન
- Advertisement -

You Might Also Like

Chanakya Niti 2804.jpg.webp
ધર્મદર્શન

લક્ષ્ય પ્રાપ્તિનું રહસ્ય: જો જીતવું હોય તો આચાર્ય ચાણક્યના આ ૬ સૂત્રોને જીવનમાં ઉતારી લો.

By Gujju Media
4 Min Read
1769382541 Copy of Satya web temp 46.jpg.webp
ધર્મદર્શન

આ 4 પરિસ્થિતિમાં પુણ્યનું કામ પણ બની જાય છે વ્યર્થ, જાણો આચાર્યનો આ શ્લોક

By Gujju Media
5 Min Read
Copy of Satya web temp 12.jpg.webp
ધર્મદર્શન

ઘરમાં રોજ પૂજા-પાઠ કરવા છતાં નથી મળતી શાંતિ? ક્યાંક તમે પણ તો નથી કરી રહ્યા ને આ નાની ભૂલો!

By Gujju Media
6 Min Read

More Popular from Gujju Media

INDIA 1 69.jpg.webp
શેરમાર્કેટ

વિપ્રોનો મેગા બાયબેક: 15,000 કરોડનો માસ્ટર પ્લાન, જાણો નાના રોકાણકારોને કેવી રીતે થશે મોટો ફાયદો

By Gujju Media
4 Min Read
INDIA 1 2026 04 20T102618.277.jpg.webp

Penny Stock to Buy – ₹100 થી પણ ઓછી કિંમત, ઝીરો દેવું અને લાખોના ઓર્ડર; આ 3 કંપનીઓ બદલી નાખશે તમારું નસીબ

By Gujju Media
INDIA 1 69.jpg.webp
શેરમાર્કેટ

વિપ્રોનો મેગા બાયબેક: 15,000 કરોડનો માસ્ટર પ્લાન, જાણો નાના રોકાણકારોને કેવી રીતે થશે મોટો ફાયદો

By Gujju Media
4 Min Read
- Advertisement -
ધર્મદર્શન

ગરુડ પુરાણ મુજબ આ 6 કામ કરનારના ઘરે ક્યારેય નથી આવતી દરિદ્રતા

મૃત્યુ પછી જ નહીં, જીવતા પણ સુખ આપે છે ગરુડ પુરાણ, નોંધી લો આ 6 પવિત્ર…

By Gujju Media
શેરમાર્કેટ

Penny Stock to Buy – ₹100 થી પણ ઓછી કિંમત, ઝીરો દેવું અને લાખોના ઓર્ડર; આ 3 કંપનીઓ બદલી નાખશે તમારું નસીબ

FD ભૂલી જશો! માત્ર ₹22 થી ₹94 ના આ 3 સ્ટોક્સમાં છુપાયો છે ભવિષ્યનો મલ્ટિબેગર ખજાનો…

By Gujju Media
ધર્મદર્શન

ગરુડ પુરાણ મુજબ આ 6 કામ કરનારના ઘરે ક્યારેય નથી આવતી દરિદ્રતા

મૃત્યુ પછી જ નહીં, જીવતા પણ સુખ આપે છે ગરુડ પુરાણ, નોંધી લો આ 6 પવિત્ર…

By Gujju Media
ગેજેટ

તમારું કુલર પણ આપશે AC જેવી ઠંડક, બસ ફોલો કરો આ 5 સીક્રેટ ટ્રિક્સ!

શું તમારું કુલર ગરમ હવા ફેંકે છે? આ જાદુઈ ટિપ્સ અપનાવો અને મેળવો બરફ જેવી ઠંડક…

By Gujju Media
બિઝનેસ

હેલ્થ ઇન્શ્યોરન્સની મનમાની પર IRDAIનો આકરો પ્રહાર: હવે ન બિલ વધશે, ન ક્લેમ અટકશે; જાણો તમારા માટે શું બદલાશે

ઇન્શ્યોરન્સ કંપનીઓની દાદાગીરી ખતમ! IRDAI ના નવા નિયમથી હોસ્પિટલના બિલમાં થશે મોટો ઘટાડો, જાણો વિગતે મેડિકલ…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?