Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: Vastu Tips for Clock: ઘરની કઈ દીવાલ પર લગાડવી ઘડિયાળ અને કઈ દિશા પર નહીં ? જાણો વાસ્તુ નિયમ
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > ધર્મદર્શન > Vastu Tips for Clock: ઘરની કઈ દીવાલ પર લગાડવી ઘડિયાળ અને કઈ દિશા પર નહીં ? જાણો વાસ્તુ નિયમ
ધર્મદર્શન

Vastu Tips for Clock: ઘરની કઈ દીવાલ પર લગાડવી ઘડિયાળ અને કઈ દિશા પર નહીં ? જાણો વાસ્તુ નિયમ

Gujju Media
Last updated: June 9, 2024 7:07 pm
By Gujju Media 3 Min Read
Share
clock vastu
SHARE

Vastu Tips for Clock: વાસ્તુશાસ્ત્રના સિદ્ધાંત અનુસાર જો ઘરમાં વસ્તુઓને રાખવામાં આવે તો ઘરમાં સુખ સમૃદ્ધિ સતત વધતા રહે છે. વાસ્તુ અનુસાર જો દરેક વસ્તુને તેની યોગ્ય જગ્યાએ રાખવામાં આવે તો તે સકારાત્મક ઊર્જા પ્રવાહિત કરે છે અને જો તે ખોટી દિશામાં રાખેલી હોય તો તેનામાંથી નકારાત્મક ઉર્જા નીકળે છે જે ઘરમાં રહેનાર લોકોને નુકસાન કરે છે. આજે તમને ઘરમાં રહેલી આવી જ એક મહત્વની વસ્તુ અંગેનો વાસ્તુ નિયમ જણાવીએ. આ વસ્તુ દરેક ઘરમાં જોવા મળે છે. આ વસ્તુ એટલી મહત્વની છે કે તે યોગ્ય દિશામાં હોય તે વાત સુનિશ્ચિત કરવી જ જોઈએ.

જે વસ્તુની અહીં વાત થઈ રહી છે તે છે ઘડિયાળ. સમય દર્શાવતી ઘડિયાળ વાસ્તુ અનુસાર જ ઘરમાં લગાડવી જોઈએ. કારણ કે ઘડિયાળ વ્યક્તિનો સમય બદલી પણ શકે છે અને બગાડી પણ શકે છે. ઘડિયાળ દરેક ઘરમાં જોવા મળે છે પરંતુ મોટાભાગના લોકો એ વાત જાણતા નથી કે ઘડિયાળ રાખવાની યોગ્ય દિશા કઈ છે.

વાસ્તુ નિષ્ણાતો અનુસાર ઘરમાં ઘડિયાળને હંમેશા યોગ્ય દિશા અને યોગ્ય સ્થાન પર જ રાખવી જોઈએ.. સાથે જ કેટલાક પ્રકારની ઘડિયાળ ઘરમાં રાખવી પણ નહીં. દિવાલ પર લાગેલી ઘડિયાળ પણ ઘરમાં ઉર્જા પ્રવાહિત કરે છે. યોગ્ય દિશામાં રાખેલી ઘડિયાળ વ્યક્તિને કારકિર્દીમાં પ્રગતિ કરાવે છે અને ધનના આગમનના રસ્તા ખોલે છે. તેથી ખૂબ જ જરૂરી છે કે ઘરમાં ઘડિયાળ યોગ્ય દિશામાં રાખવામાં આવે.

- Advertisement -

clock

ઘડિયાળ લગાડવાની યોગ્ય દિશા કઈ ?

- Advertisement -

ઘરમાં ઘડિયાળ લગાડવી હોય તો તેના માટે ઉત્તર દિશાને સૌથી ઉત્તમ માનવામાં આવે છે. આ દિશા ધનના દેવતા કુબેરની દિશા છે. વાસ્તુ અનુસાર જો તમે આ દિશામાં ઘડિયાળ લગાડો છો તો સુખ સમૃદ્ધિ વધે છે અને આર્થિક સ્થિતિ સુધરે છે. જો તમારે ઘરના લિવિંગ રૂમમાં ઘડિયાળ લગાડવી હોય તો લિવિંગ રૂમની ઉત્તર દિશાની દિવાલ પર તેને લગાડો. તેનાથી ઘરમાં રહેતા લોકોને પ્રગતિ થશે.

શાસ્ત્રો અનુસાર પૂર્વ દિશા દેવ રાજ ઇન્દ્રની દિશા છે. જો તમે આ દિશામાં ઘડિયાળ લગાડો છો તો સ્વાસ્થ્ય સુધરે છે. જો આ દિશામાં ઘડિયાળ લગાડવી હોય તો તેને બેડરૂમ અથવા તો સ્ટડી રૂમમાં લગાડો. તેનાથી શૈક્ષણિક સફળતા પણ પ્રાપ્ત થાય છે.

- Advertisement -

પશ્ચિમ દિશા જલના દેવતા વરુણ દેવને સમર્પિત છે. આ દિશામાં ઘડિયાળ લગાડવાથી કોઈ નુકસાન નથી થતું પરંતુ જો આ દિશામાં લગાડેલી ઘડિયાળ ખરાબ થઈ જાય અને તમે ખરાબ ઘડિયાળને દૂર ન કરવો તો શાંતિ અને સ્થિરતા બાધિત થાય છે.

vastu tips

- Advertisement -
- Advertisement -

કઈ દિશામાં ન રાખવી ઘડિયાળ ?

વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘડિયાળને ક્યારેય દક્ષિણ દિશામાં લગાવી નહીં. આ દિશા યમની દિશા છે. આ દિશામાં ઘડિયાળ લગાડવી અશુભ રહે છે. જે વ્યક્તિના ઘરમાં આ દિશામાં ઘડિયાળ હોય તેને પડકારોનો સામનો કરવો પડે છે. આ સિવાય દક્ષિણ-પશ્ચિમ દિશામાં પણ ઘડિયાળ લગાડવાનું ટાળવું જોઈએ. તેનાથી સકારાત્મક ઉર્જા બાધિત થાય છે.

 

- Advertisement -

You Might Also Like

વિશ્વંભરી સ્તુતિ

યમુનાષ્ટક: શ્રી કૃષ્ણના ચરણારવિંદની રજ થકી શોભી રહ્યાં

શ્રીનાથજી ભજન : મને પ્યારું લાગે શ્રીજી તારું નામ

શ્રીનાથજી ભજન : અમી ભરેલી નજરું રાખો મેવાડના શ્રીનાથજી

સત્સંગ કીર્તન: સખી આજનો લહાવો લીજીએ રે, કાલ કોણે દીઠી છે…

- Advertisement -
TAGGED:vastuvastu shastra
Share This Article
Facebook Twitter Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

keep an eye on reliance infra shares today the effect of relief from bombay hc may be visible
આજે રિલાયન્સ ઇન્ફ્રાના શેર પર નજર રાખો, બોમ્બે હાઇકોર્ટ તરફથી રાહતની અસર દેખાઈ શકે છે
બિઝનેસ
share market closes flat today sensex at 82392 nifty stable stock market latest update today1
સ્થાનિક શેરબજાર ફ્લેટ બંધ, સેન્સેક્સ 82,392 પર સ્થિર થયો, નિફ્ટી સ્થિર રહ્યો, આ શેરોમાં ચાલ
બિઝનેસ
start doing these 3 yogasanas for just 10 minutes every day the risk of heart attack and stroke will be reduced
દરરોજ ફક્ત 10 મિનિટ માટે આ 3 યોગાસનો કરવાનું શરૂ કરો, હાર્ટ એટેક અને સ્ટ્રોકનું જોખમ ઘટશે!
હેલ્થ
south africa announced playing 11 for wtc final sa vs aus
Australia vs South Africa WTC Final: ટીમે પ્લેઇંગ ઇલેવનની જાહેરાત કરી, મેચના એક દિવસ પહેલા કાર્ડ જાહેર કર્યા
સ્પોર્ટ્સ
latest icc rankings update icc womens odi batting rankings amy jones continues rise in rankings update deepti sharma
ICC રેન્કિંગમાં ઇંગ્લિશ ખેલાડીએ મોટો ઉછાળો નોંધાવ્યો, ભારતીય ખેલાડીને ફાયદો થયો
સ્પોર્ટ્સ
- Advertisement -

You Might Also Like

shreenath ji
ભજન

શ્રીનાથજી ભજન: મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી શ્રી મહાપ્રભુજી

By Gujju Media 3 Min Read
shreenathji 1
શ્રી કૃષ્ણ ભજન

શ્રીનાથજી ભજન : શ્રીજી આવો તે રંગ મને શીદ લગાડ્યો

By Gujju Media 2 Min Read
shree krishna
શ્રી કૃષ્ણ ભજન

શ્રીકૃષ્ણ ભજન: કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલ નંદલાલ

By Gujju Media 2 Min Read

More Popular from Gujju Media

339099587 188328647313076 7633531604939295842 n
ઢોલીવુડગુજરાત

રોણા શેરમાં’ ના રચયિતા મયૂર નાડીયાનું અકાલ અવસાન: કમ્પોઝર હવે યાદોમાં જીવંત

By Gujju Media 2 Min Read
anant ambani reach dwarkadish from jamnagar completed 170 kms of padyatra

અનંત અંબાણી જામનગરથી દ્વારકાધીશ પહોંચ્યા, 170 કિલોમીટરની પદયાત્રા પૂર્ણ કરી

By Gujju Media
no longer easy for students to go america 41 percent f 1 visa rejected
વિશ્વ

વિદ્યાર્થીઓ માટે અમેરિકા જવું હવે સરળ રહ્યું નથી, 41 ટકા F-1 વિઝા નકારાયા; કારણ જાણો

By Gujju Media 4 Min Read
- Advertisement -
ગુજરાતબિઝનેસ

Reliance Jio IPO: રોકાણકારો અને સામાન્ય નાગરિક માટે સંપત્તિ નિર્માણનો ઉત્તમ અવસર

Reliance Jio IPO: રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના અધ્યક્ષ મુકેશ અંબાણી તેમના ટેલિકોમ વિભાગ રિલાયન્સ જીયો માટે ઐતિહાસિક IPO…

By Gujju Media
ટેકનોલોજી

મોટોરોલાનો પ્રીમિયમ સ્માર્ટફોન ભારતમાં મારવા જઈ રહ્યો છે એન્ટ્રી, જાણો કિંમત અને સુવિધાઓ

મોટોરોલા ફરી એકવાર ભારતીય બજારમાં પ્રવેશી છે. છેલ્લા બે વર્ષમાં, મોટોરોલાએ બજેટથી લઈને પ્રીમિયમ સેગમેન્ટમાં ઘણા…

By Gujju Media
આરતી

વિશ્વંભરી સ્તુતિ

વિશ્વંભરી અખિલ વિશ્વતણી જનેતા, વિદ્યા ધરી વદનમાં વસજો વિધાતા। દુર્બુદ્ધિને દુર કરી સદ્બુદ્ધિ આપો, મામ્ પાહિ…

By Gujju Media
ટેકનોલોજી

WiFi કનેક્શન હોવા છતાં ઇન્ટરનેટ સ્પીડ ધીમી છે, આ ટિપ્સ ફોલો કરવાથી સમસ્યા દૂર થશે

કોરોના કાળ પહેલા, વાઇ-ફાઇ કનેક્શન એટલે કે બ્રોડબેન્ડનો ઉપયોગ ફક્ત થોડા ઘરોમાં જ થતો હતો. પરંતુ,…

By Gujju Media
એન્ટરટેઈન્મેન્ટબોલીવુડ

‘કેસરી ચેપ્ટર 2’ માં ફરી જોવા મળશે અક્ષય કુમારનો જાદુ, કરણ જોહરે રિલીઝ ડેટ જાહેર કરી

અક્ષય કુમાર સ્ટારર ફિલ્મ કેસરીના આગામી ભાગ 'કેસરી ચેપ્ટર 2: ધ અનટોલ્ડ સ્ટોરી ઓફ જલિયાંવાલા બાગ'ની…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?