Palak Thakkar
અનલોક-3ને લઇને એક મહત્વના સમાચાર,અનલોક-3ની ગાઈડલાઈન કરવામાં આવી જાહેર
અનલોક-3ને લઇને એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. 31 જુલાઈએ અનલોક 2 પૂર્ણ થઇ રહ્યું છે ત્યારે અનલોક-3ની ગાઈડલાઈન જાહેર…
હવે ઉપવાસમાં ઘરે જ બનાવો ફરાળી ઇડલી,જાણો ફરાળી ઇડલી બનાવવાની રેસિપી
શ્રાવણ મહિના આપણે એકનુ એક ફરાળી વાનગી ખાઇને આપણે કંટાળી ગયા હોય તો ઉપવાસમાં કઇ નવુ બનાવો,એમા પણ જો ટેસ્ટી…
જેની આતુરતાથી જોવાઇ રહી હતી રાહ તેવા રાફેલ વિમાનોએ ભારતમાં કર્યો પ્રવેશ,અંબાલા એરબેઝ પર રાફેલ વિમાનનું સુરક્ષિત લેન્ડિંગ
રાફેલ વિમાનોની હરિયાણાના અંબાલા એરબેસ પર લેડિંગ થઇ ગયું છે. રાફેલ વિમાનોની લેડિંગને જોતાં અંબાલા એરબેસ પર પોલીસે સૈન્ય અડ્ડાની…
કોરોના મહામારી વચ્ચે ફ્લિપકાર્ટે શરૂ કરી આ નવી સર્વિસ,આ સર્વિસ હેઠળ 90 મિનિટમાં જ કરશે ડિલિવરી
કોરોના મહામારીમાં ઓનલાઇન શોપિંગનું પ્રમાણ વધ્યું છે,ત્યારે હવે ઇ-કોમર્સની દિગ્ગજ કંપની ફ્લિપકાર્ટે આજે તેની હાઇપરલોકલ સર્વિસ‘Flipkart Quick’ની જાહેરાત કરી છે.…
ઇન્સ્ટાગ્રામ પર સૌથી વધુ ફોલો થનારો ભારતીય બન્યો વિરાટ કોહલી, ઇન્સ્ટાગ્રામ પર વિરાટના થયા આટલા કરોડ ફોલોઅર્સ
બોલિવુડ સ્ટાર્સ હોય કે ક્રિકેટર આજ કાલ દરેક લોકો સોશિયલ મિડિયા પર ખૂબ એક્ટિવ રહેતા હોય છે, ત્યારે ભારતીય ક્રિકેટ…
આ તારીખથી વ્હિકલ ઈંશ્યોરન્સના નિયમોમાં થશે મોટો ફેરફાર,કરોડો લોકોને થશે ફાયદો
દેશમાં એક તરફ કોરોના વાયરસનો કહેર ચાલી રહ્યો છે ત્યારે તેના વચ્ચે એક સારા સમાચાર છે,જો તમે પણ નવુ બાઈક…
સંજય દત્તના બર્થડે પર KGF -2નો વિલન અધીરાનો ફર્સ્ટ લુક કર્યો રિલીઝ,સંજય દત્તનો આ લૂક જોઈને ચાહકો થાયા આશ્ચર્યચકિત
કેજીએફ'ની જોરદાર સફળતા બાદ 'કેજીએફ 2' ના ચાહકો આતુરતાથી રાહ જોઇ રહ્યા છે. જ્યારે આ ફિલ્મમાં સંજય દત્તની ભૂમિકાની પણ…
આ દેશ બે અઠવાડિયાથી ઓછા સમયમાં આપી શકે છે દુનિયાની પહેલી કોરોના વેક્સીનની મંજૂરી
કોરોના મહામારીએ દુનિયાની આર્થિક અને સામાજિક રીતે કમર તોડીને રાખી દીધી છે. આ સમયે દરેક લોકોને કોરોનાની વેક્સીન આવવાની રાહ…
આ તારીખથી LPG ગેસ સિલિન્ડર માટે બદલાશે નિયમો,ફરજિયાત કરવુ પડશે આ કામ
કોરોના કાળમાં ઘણુ બધુ બદલાયુ છે,અને ઘણી બધી વસ્તુઓમાં ફેરફાર પણ કરવામાં આવ્યા છે, ત્યારે એક મહત્વના સમાચાર સામે આવી…
સુશાંતના કેસમાં સૌથી મોટા સમાચાર,સુશાંતના પિતાએ રિયા ચક્રવર્તી સામે નોંધાવી એફઆઈઆર
જ્યારથી સુશાંત સિંહ રાજપૂતએ આત્મહત્યા કરી છે ત્યારથી જ તેને લઇને ઘણી વાતો સામે આવી છે, તેની સાથે જ સુશાંત…
કોરોના વાયરસના વધતા કેસ વચ્ચે, આ રાજ્યમાં 31 ઓગસ્ટ સુધી અઠવાડિયામાં બે દિવસ રહેશે લૉકડાઉન
કોરોનાનો કહેર દિવસે દિવસે વધી રહ્યો છે, જ્યારથી દેશમાં અનલોક જાહેર કરવામાં આવ્યું છે ત્યારથી જ દેશમાં કોરોનાના કેસમાં વધારો…
તમારા શાકભાજીને આ રીતે કોરોનાથી રાખો સુરક્ષિત,આ રીતે શાકભાજી ધોવાથી નહીં રહે ખતરો
દેશમાં કોરોના વાયરસનો સંક્રમણ દિવસે-દિવસે વધી રહ્યું ત્યારે આ કોરોના સંક્રમણના પ્રભાવથી શાકભાજીને સુરક્ષિત રાખવા માટે ભારતીયો માટે કેટલીક ગાઈડલાઈન્સ…